Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 182
________________ ધર્માલ્યા [૧ ] એનામાં ક્યાયો ન હોવા જોઈએ, એ અક્રોધી, અમાની હે જોઈએ અને ખાસ કરીને એ નિ:સ્વાર્થી હવે જોઈએ. એ સર્વ તમારા પ્રણેતા આસ પુરુષમાં છે કે નહિ તેની ખાતરી કરો અને પછી કાલાકના. જે તરવો એ કહે તે સ્વીકારે, એમાં જ્યાં તમારી બુદ્ધિ અટકે ત્યાં શ્રદ્ધાને સ્થાન લેવા દે અને તમે એક સારાપણાને જ દાખલો લે. તમને તે પર થતા હશે તે તમે સારો વિચાર કરશે અને તમારી આવડત અને શક્તિ પ્રમાણે સારું જ કરશે. એમ સારાપણું ઉપરથી કોઈ પણ સરાણ ઉપર જઈ શકશે અને આપ ભલા તો જગ ભલા એ કહેવતને તમને સાક્ષાત્કાર થશે. માટે સારાપણમાં પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ અને તમને ભય છે કે સારા થવામાં તે સામે ગેરલાભ લઈ લે, એ તમારી વાત ખોટી છે. શ્રદ્ધા હોય તો ભય ઊઠી જાય છે. માટે મહાને કાયમ કરે અને તેને બને તેટલો લાભ લે. ધાર્મિક માણસને શ્રદ્ધા એ પ્રથમ અંગ અને ભારે અગત્ય ધરાવતું અંગ છે અને તમે ધર્મિષ્ઠ છો એમ ધારીને આ શ્રદ્ધાને બોધપાઠ તમને આપવામાં આવ્યા છે. તીર્થકર કે આચાર્ય તેને મહત્વ આપ્યું છે, તેમને કોઈ પ્રકારને સ્વાર્થ નહેાત અને તેમના વચન સદોએથી ઉપકારક નીવડ્યા છે. આ સર્વે વાતનું ધ્યાન રાખે તમે શ્રદ્ધાળુ થાઓ અને વક્તાના ગુણદોષ તપાસે. આ અગત્યના સૂત્ર પર ખૂબ વિચાર કરે એ ઈચ્છવા યોગ્ય છે. If we have faith in goodness, we should think and do good. When faith comes it, fear flees.

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214