Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
બાંહે ગ્રહીનૈ આપ તારો બહુ હિત કરી દાસ તણી અરદાસ એતી ચિત્તમે ધરી આંણો મન બહુ ભાવ ઘણી વલિ આસતા, સુંદરનૈ સિવવાસ દીજૈ સુખ સાસ્વતા. ૬
| ઇતિ શ્રી પાર્શ્વ જિન સ્તવને ૨૩ ઢાલ ૨૪ શ્રેણક મન અચરિજ ભયો એ દેશી
શ્રી વીર જિણેસર સાહિબા, અરજ સુણો ઈક મોરી રે હું મૂરખ બંધ પડ્યો સેવા ન કીધી તોરી રે ૧ શ્રી. ઇતરા દિને ભૂલો ભમ્યો વંદ્યા દેવ અનેરા રે તિણથી મુઝ નવિ ટલ્યા ભવભવ કેરા ફેરા રે ૨ શ્રી. તરણ તારણ બિરૂદ તાહરો સાંભલીયો મૈ શ્રવણે રે ઉલટ ધરીને હું આવીયો નિરખવા સૂરત નયણે રે ૩ શ્રી. મહેર કરીનેં મો ભણી દ્યો દરસણ જિનરાજ રે ભવસાયરથી તારીયે સાહિબ ગરીબ નવાજો રે ૪ શ્રી. સીધારથ કુલચંદલો તરિલારાંણીરો જાયો રે સુંદરને પ્રભુ દીજીયે વાંછિત દાન સવાયો રે ૫ શ્રી.
ઇતિ શ્રી મહાવીર જિન સ્તવન.
ઢાલ ૨૫ મી આદર જીવ ક્ષમા ગુણ આદર એ દેશી
એહવા રે જિન ચકવીસે નમતાં, હુર્વ કોડ કલ્યાણ જી ભય સગાઈ ભાંજી જાયે અરિહંત માંની આંણ દ એ. નવનિધ સિધ થાએ જિનનામ, પાવૈ રિધ ભરપૂર જી પુત્રકલત્ર પરિવાર પસર, ઉગે પુણ્ય અંકૂર જી ૨ એ. પુજ્યાં તે જિનવરની પ્રતિમા, હોર્વે નિરમલ દેહ જી ભવભવ કેરા પાપ પુલાયે વધે ધરમ સનેહ જી ૩ એ. અરિહંતરા ગુણ છે અનંતા, જીભે કિમ કહિવાય છે સુરગુરૂ તે પિણ પાર ન પાવૈ, જિમવારો વહી જાઈ જી ૪ એ. રાજનગર ચૌમાસ રહીનૈ એ મૈ કીધી જોડ જી કવિયણનૈ હું અરિજ કરૂં છું મત કાઢીજો ખોડ જી ૫ એ. કાલાવાલા જે મેં કીધા લેખે આયા તેહજી મોટાંરા ગુણ કહતાં મુખથી ઉવેખે કુણ એહજી ૬ એ.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430