Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 400
________________ (દેશી-આજ હોની) પુષ્પદંત જિનરાજ, દીઠા નયણે આજ આજ હો માહરે રે સું અપૂરવ સુરતરુ લ્યોજી. ૧ કિંસ્ય અનુભવરૂપ, સ્ય શુક્લધ્યાન અનુપ આજ હો અથવા રે સમકિત શિતરુચિ હલ્યોજી. ૨ કિં અમ સિત પુણ્ય અંકુર, ઢું સમતા નઈનું પૂર. આજ હો મુજને રે, શાતનો કાંદો મલ્યો. ૩ દરિસણિ એહને આજ સિધાં વંછિત કાજ. આજ હો માહરો રે દુખનો પુંજ સવિ ટલ્યોજી. ૪ થયો મુજ આતમ સુદ્ધ, નાણદાઈ પ્રબુદ્ધ. આજ હો માનું રે, મુગતિના સુખને હું રહ્યો. ૫ ઇતિ શ્રીસુવિધિજિનસ્તવન |૯ || સંભવર્જિન અવધારીશું-એ દેશી) શીતલ જિનવર સાંભલો સેવકની અરદાસ પ્રભુજી. માહરે તમર્યું પ્રીતિનો ભાવ બન્યો અતિ ખાસ. પ્ર. ૧ શી તું છે નિરાગી સાહિબો, હું છું રાગી એકાંત. અહો નિરાગી રાગીને, કિમ મલે પ્રીતિનો તંત. પ્ર. ૨ શી પ્રિણ ઉપસર્ગથી રહિતને, કિમ નિરાગી ભાવ. જુઓ વિચારી ચિત્તમાં, રાગી નિરાગી દવ. પ્ર. ૩ શી. રાગીને રાગી જો મિલઈ, પ્રગટૅ પ્રીતિનું મૂલ પ્ર. દીર્વે દીવો જિમ મિલે. તેજ હોઈ અનુકૂલ. પ્ર. ૪ શી. જગતમાં સઘલું સહેલ છે, દોહિલો પ્રતિનિભાવ. પ્ર દુરારાધ્ય છઇં લોકનો, જે જેહનો સહાવ. પ્ર. ૫ શી. પિણ તુમ સાથે જે પ્રીતિનો, જેહવો ચોલનો રંગ. ફાટે પણ ફીટે નહીં, તેમ છે માહરે અંગ. પ્ર. ૬ શી. જગનાયક જગતારણો, ભગવચ્છલ ભગવાન. તુમસ્ડ બાંધી જે પ્રીતડી, તે મુગતિનું નિદાન. પ્ર. ૭ શી. ઇતિ શ્રી શીતલજિનસ્તવન | ૧૦ || મારા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430