Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
પ્રાણી વાણી જિન તણી-એ દેશી) શ્રી શ્રેયાંસ તુજ નિરખતાં, મુજ લોચન હરખિત થાય રે. મન આણંદ વધે ઘણો, ચકોર જિમ ચંદને પાયરે. ૨૦ ૧ ત્રિભુવનિ તું ભલો જગતાત રે, જગતાત વિષ્ણુસુત સુજાત
શ્રી જિન સાંભલો સુવાત રે આંકણી. મોટા જનસ્ય પ્રીતડી, તે તો આંબે ભરવી બાથ રે. પિણ ચિત્તલગન જો મિલે, તો મોટા લઘુ શ્યાના નાથ રે ૨ તો ત્રિ. શ્રી જે કરર્યું તે જાણયેં, ચિત્ત લગનની જે વાત રે. પ્રસવવતીની વેદના, વંધ્યાનેં તે કિમ થાત રે. ૩ વે ત્રિ. શ્રી તાલેવરસ્ય પ્રેમ , તે તો ભરમેં મુઘો હોય રે. ભાગ્યે ભરમેં મેં સહી, સુંઘા પિણ પામેં કોય રે. ૪ સુંત્રિ. શ્રી. સાચા સંગ ન ઉલખી, જે વળગ્યા તે કિમ છોડિ રે. " મુગતા પાણી ચઢ્યાં, કહો સ્વામી કુણ વિછોડી રે. ૫ ક. વિ. શ્રી મન માન્યામ્યું પ્રીતડી, હૈ જગમાં શ્રી જિનરાય રે. તે વિના મ્યું અન્યથી, તસ ચિત્ત હરખિત થાય છે. ૬ ત. ત્રિ. શ્રી. માહરે તમર્યે પ્રેમ છે, જિમ ચોલ મજીઠે રંગ રે. વાચક મુગતિના સાહિબા, જો નિભવો તો તે અભંગ રે. ૭ જો ત્રિ. શ્રી
ઇતિ શ્રીશ્રેયાંસજિનસ્તવન I ૧૧ ||
(દેશી-એહજી. વાસુપૂજ્ય પ્રભુ સાંભલો, ચાકરની અરદાસ રે. માહરા મનમાં તું વસ્યો, જિમ અલિ મનિ પંકજ વાસ રે. ૧
જિશ્રી જિન તું જયો જયવંત રે. જયવંત મહંત અનંતજ્ઞાની તું થયો જશવંત રે આંકણી. જો પિણ દેવ અનેક છે, પણ મારે તું જિનરાય રે. દૂધ સવાદી છાસરૂં કિમ ચિત્ત હરખિત થાય છે. ૨ કિશ્રી ચું કરીઈ બઉ દેવને, જેહથી હોઇ કર્મનો સંચ રે. લેહશું તે સ્પા કામનું, હોઈ ઉલટું દેણું ઘંચ રે. ૩ હોટ શ્રી સોનું તે સ્યાં કામનું, જે તોડે, વેહલો કાન રે. . જે રાગ વાગે ચ્યું ભલું, જેહમાં તુટૅ મુખ્ય તાન રે. ૪ જે. શ્રીઝા.
૩૮૪ : ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430