Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હર્ષપૂર્વક મો૨ ક્રીડા કરતા હોય. ત્યાં સાપ કેવી રીતે રહી શકે !
શ્રી કુંથુનાથ સ્તવનમાં ‘અર્ક' શબ્દ ૫૨નો શ્લોક નોંધપાત્ર છે :
અક નામેં તરુ છે જેહ, અરકસમાન દીપે સ્યું તેહ,’
અર્ક વૃક્ષ (આકડો) શું અર્ક (સૂર્ય) સમાન દીપ્તિમાન થઈ શકે ! એ ભલે વૃક્ષ તરીકે અર્ક નામ ધરાવે છે, પણ તે વાસ્તવિક સૂર્ય જેવો પ્રકાશ ધરાવી શકતો નથી.
એ જ રીતે શ્રી નેમિનાથ સ્તવનમાં પોતાની પ્રીતિની દૃઢતાને વર્ણવતા કહે છે :
“થાઈ જૂની દેહડી, પ્રીત ન જૂની હોઈ રે.
વાગો વિણસેં જરકસી, પિણ સોનું શ્યામ ન હોઈ રે .”
એ જ રીતે મહાવીરસ્વામી સ્તવનમાં ૫૨માત્માના શાસન પામ્યાનો આનંદ મનહર વર્ણાનુપ્રાસ અલંકાર દ્વારા આલેખાયો છે.
મેરુ થકી મરુભૂમિકા રે, રુડી રુડી ીતિ રે.’
આવી અનેક મનોહર-કાવ્યસૌંદર્ય ભાવસૌંદર્યમય અભિવ્યક્તિને લીધે આ ચોવીશી મધ્યકાલીન સ્તવન સાહિત્યની એક મહત્ત્વની કૃતિ તરીકે સ્થાન પામે તેવી છે.
અથ ચોવીશી લીખ્યતે
Jain Education International
(દેશી ૨સીયાની)
પ્રથમ જિજ્ઞેસર માહરિ પ્રીતિને, નિરખો ઘણું કરી પ્રેમ.
સનેહી પૂરણ કલાઈં જિન દીપતો, ચંદ ચકોર તી તેમ સ૰ ૧ પ્ર માહરેં તમસ્તું પ્રીતિ અનાદિની, જિમ જલસફરીની રીતિ. સેવકને ઉવેખી મુકસ્યો. સાહિબ એહ ન નીતિ. સ૦ ૨ પ્ર પોતે સેવ્યું કાષ્ટને જાણીનેં, તારેં નાવને ની તસ સંહે લોહ તર્ફે તિમ જાણીઈ, મુજ અવગુણ મૈં ધીર સ૰ ૩ પ્ર નીરાગી થઈને જો છૂટસ્યો, તો નહી ાવો કે દાય. ભગત કરિ અમ્હે મનમાં લાવણ્યું, તવ હી સ્યો સાહિબ સરવાર્ય સ૰ ૪પ્ર અથવા ભગતિ જો અમનેં આપસ્યો, તોરી કિ બુદ્ધિનું કામ. વીરુઈ મજઈ મજ જો તુમ્હ તણું, તો વોહિદયાર્ણ સ્યું નામ. સ૰ ૫ પ્ર પિણ હું સેવક સ્વામી, તું મહારો, પ્રભુ છે ગરિબનવાજ. મહેર કર્યાની વાત નો, ન રહ્યો અજર સમાજ. સ૦ ૬ પ્ર પૂરવ પુણ્ય પસાð પામિલ, રિસણ તાહરે આજ. હું ઇમ માનું જિનજી મુગતિનાં, સહજેં સરિયાં હો કાજ. સ૰ ૭ પ્ર ઇતિ શ્રી ઋષભ જિનસ્તવન || ૧ ||
૩૭૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org