Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
ઢાલ ૨૦ માંહરા સુગણ સનેહી ઢોલા એ દેશી મુનીવત જિનરાયા હૈ તો પુન્ય સંયોગે પાયા રે
માંહરા અકલ અરૂપી પ્રભુજી તુંહી જ ત્રણ સગીનો મુઝ મનમંદિરમેં નગીનો રે માં. ૧ “ દેવ અવર સહી છાંડી મેં તો પ્રીત પ્રભુજીનું માંડી રે માં. હું તો સેવા ન છોડું તોરી તૈ મન બાંધો વિણ ડોરી રે માં ૨ તું લાલચમે લલચાવૈ તું તો લટપટમે સમઝાવૈ રે માં પિણ હું કેડ ન મુકું અવસર વલિ કોઈ ન ચૂકું રે માં ૩ દીજૈ મુઝને દિલાસા, પૂરો મનડાની હિવ આયા રે માં. કહૈ સુંદર સિર નોમી હિત સુનિજર ભાલો સાંમી રે માં. ૪
ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવને ૨૦
ઢાલ ૨૧મી મુજ વાડીયે પધારો એ દેશી ઈકવીસમા નમિનાથ આપે જે અવિચલ આથ
એ તો અનાથાં કેરો નાથ ૧ ભવિજન ભાવસું જિન વંદો – આંકણી. સુખ સંપત એહ સમાય મોહનરપતિરા દલ કાપે
એ તો સ્વરગ તણા સુખ આપે ૨ ભ૦ જિનમંદર મેં જાઈ જ સત્તરભેદી પૂજા કીજી
નરભવનો લાહો લીજી ૩ ભ૦ જિન અંગે અંગીયાં રચાવો પંચરંગા ફૂલ ચઢાવો
જુગ વત્સલરા ગુણ ગાવો ૪ ભ૦ નિત નવલા નૃત્ય કરાવો, વાજા મંગલીક વજાવો
મન સૂધ ભાવના ભાવો ૫ ભ૦ જે જિન વદે નરનારી તે હોર્વે અલપ સંસારી
કહૈ સુંદર હિત સુખકારી ૬ ભ૦ ઇતિ શ્રી નમિ જિન સ્તવને ૨૧ ઢાલ ૨૨ ઈડર આંબા આંબલી રે એ દેશી તોરણથી પાછા વલ્યા રે કહો અવગુણ મુઝ કત મુઝને મેલી એકલી રે રોસ ધરી ગુણવંત
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન અંક ૩૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430