________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવકાર્ય- શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ ચતુર્થ પુષ્પ છે... ચેતન્ય વિલાસ” અમારા અગાઉ પ્રકાશિત થયેલા ત્રણે પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી ખૂબજ પ્રશંસનીય આવકાર સાંપડયો છે.
આ ચતુર્થ પુસ્તક વિશેના મુમુક્ષુઓના સુવિચારો સંસ્થાને વ્યક્ત કરવા વિનંતી છે. આ પુસ્તકમાં અજાણે કોઈ પણ જાતની ક્ષતિ, ત્રુટી રહી જવા પામી હોય તો તે બાબત અમારું જરૂર ધ્યાન દોરશો. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનને ઉત્સાહ અને વેગ મળશે.
- અંતરમાં જ્ઞાયક સ્વભાવથી અકર્તા છે, આવા અકર્તા સ્વભાવના સર્વ જીવો રસિલા બનો તે જ અમારી ભાવના છે.
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વા. હોલ, “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ ની સામે,
જીમખાના રોડ-રાજકોટ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com