Book Title: Chaitanyavilas
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આવકાર્ય- શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ ચતુર્થ પુષ્પ છે... ચેતન્ય વિલાસ” અમારા અગાઉ પ્રકાશિત થયેલા ત્રણે પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી ખૂબજ પ્રશંસનીય આવકાર સાંપડયો છે. આ ચતુર્થ પુસ્તક વિશેના મુમુક્ષુઓના સુવિચારો સંસ્થાને વ્યક્ત કરવા વિનંતી છે. આ પુસ્તકમાં અજાણે કોઈ પણ જાતની ક્ષતિ, ત્રુટી રહી જવા પામી હોય તો તે બાબત અમારું જરૂર ધ્યાન દોરશો. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનને ઉત્સાહ અને વેગ મળશે. - અંતરમાં જ્ઞાયક સ્વભાવથી અકર્તા છે, આવા અકર્તા સ્વભાવના સર્વ જીવો રસિલા બનો તે જ અમારી ભાવના છે. શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વા. હોલ, “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ ની સામે, જીમખાના રોડ-રાજકોટ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 315