Book Title: Buddhiprabha 1964 01 SrNo 51 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 7
________________ તા. ૧૦–૧–૧૯૬૪ ] પ્રથમ ધર્મ માં અજર-અમર-અનંત સુખના ધામ સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન એ મુખ્ય સાધન મનાયું છે અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ - શાસ્ત્રોને વ્યવસ્થિત અભ્યાસ અનિવા છે. એ ધર્મ શાસ્ત્રોના અભ્યાસ સમ્યગ્જ્ઞાનના કુલ આઠ આચારાના પાલન પૂર્વક કરવે જોએ, તેમાં આચારનું નામ ફાલ-આચારે છે. ભાજન જેમ અવસરે કરવામાં આવે તે જ શરીરમાં સાતેય ધાતુઓને પાષણ મળે છે. તેમ આ ધર્મ શાસ્ત્રોને અભ્યાસ ગમે ત્યારે કરવાને હેતે નથી પણ તેના માટે નિયત થયેલા સમયે કરવામાં આવે તે જ આત્માને આત્મ તત્ત્વ વગેરેને સુયોગ્ય મેધ થઈ શકે છે. ખીજા અને ત્રીજા આચારનું નામ વિનય–આચાર અને બહુમાન– આચાર છે. શાસ્ત્રના જાણકાર અને જીવનમાં શાસ્ત્રના તત્ત્વને પચાવનાર જે ગુરુદેવની પાસે આ ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાને હાય, તે ગુરુદેવને વિનય તેમજ તેમના તરફ્ તરનુ બહુમાન પૂજ્યભાવ હોય તેાજ શાસ્ત્રાભ્યાસ દ્વારા જીવનમાં થે!! પણ મેધ મુધ્ધિશા હત્ય આ લેખના સર્જક છે પૂજ્ય આચાય દેવેશ શ્રીમદ વિજય ધર્મસૂરીધરજી મ. | વાલકેશ્વર ] [પPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62