________________
જિગ્ન... ઈત્યાદિ ગ્રન્થથી. એનો આશય એ છે કે પ્રતિમાજીના કોઈ અવયવનો નાશ થવાથી તે પ્રતિમાન્તર છે; એમ ચિન્તામણિકાર માને છે. તેવા પ્રસંગે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી ન હોવાથી તેનો ધ્વંસ પણ હોતો નથી અને આમ છતાં પ્રતિમાજીને તેઓ પૂજ્ય માને છે. આથી સમજી શકાશે કે પ્રતિષ્ઠાના ધ્વસમાં પૂજાદિ ફળની પ્રયોજતા માને તો વિનઅવયવવાની પ્રતિમામાં પૂજ્યત્વ માની શકાશે નહીં.
યદ્યપિ સંસ્કૃત વ્રીહિમાં તે ખંડિત થવા છતાં તેમાં જેમ સંસ્કૃતત્વની બુદ્ધિ થાય છે; તેમ કોઈ અવયવ નાશ પામવાના કારણે પ્રતિમાન્તરની ઉત્પત્તિ થવા છતાં ત્યાં તે પ્રતિમા પ્રતિષ્ઠિત છે; તેવી (પ્રતિષ્ઠિતત્વની) બુદ્ધિ થાય છે. તે બુદ્ધિના સામર્થ્યથી જ તે પ્રતિમામાં પૂજ્યત્વ મનાય છે, તેથી કોઈ દોષ નથી. પરંતુ આ રીતે પ્રતીતિના બળે જે પદાર્થની સિદ્ધિ માને તો નિત્યસ્વાદિ અનેક ધર્મોથી યુક્ત એવી શબલ વસ્તુને માનવાનો પણ તેમને પ્રસંગ આવશે, કારણ કે દ્રવ્યસ્વરૂપે વસ્તુ નિત્ય છે અને પર્યાયસ્વરૂપે તે અનિત્ય છે...' ઈત્યાદિ પ્રતીતિ સર્વસિદ્ધ છે. તેના સામર્થ્યથી સ્યાદ્વાદમુદ્રાએ વસ્તુને શબલ માનવામાં આવે છે તે લોકોને સ્વસિદ્ધાન્તની હાનિનો પ્રસંગ આવશે...ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અત્યન્ત વિસ્તારથી સર્યું. પ-૧૯ાા
પ્રતિષ્ઠાવિધ્યન્તર્ગત મજાસાદિને જણાવવા માટે વીસમો શ્લોક છેसम्प्रदायागतं चेह मन्त्रन्यासादियुक्तिमत् । अष्टौ दिनान्यविच्छित्त्या पूजा दानं च भावतः ॥५-२०॥ “શિષ્ટમાન્ય પરંપરાથી આવેલ મન્વન્યાસાદિ અહીં યુક્તિયુક્ત
DિDED]D]D]D]DDT GETEDDDDDED @bg/bggb//SMS ૩૮dddddÒSONGS