Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
णिदिदट्ठो जिणसमये अविरदसम्मो जहण्णपत्तोत्ति । सम्मत्तरयणरहियो अपत्तमिदि संपरिक्खेज्जो ॥१८॥
सम्यकत्व पा अविरती रहता सरागी, होता जघन्य वह पात्र न पाप त्यागी । सम्यकत्वसे रहित मात्र अपात्र जानो, भाई अपात्र अरु पात्र सही पिछानो ।।१८।।
સમ્યકત્વ પામી પણ, વ્રત નહિ ધારિયું છે, પાત્ર જઘન્ય ને જિનમતમાં કહ્યો છે; बनेन H IS छ सम्प३ प्रताति, - . તેને અપાત્ર ગણવાની છે જૈન નીતિ. ૧૮
अर्थ- जिनभगवानके मतमें व्रतरहित सम्यग्दृष्टीको जघन्यपात्र कहा है और सम्यकत्वरूपी रत्नसे रहित जीवको अपात्र माना है। इस तरह पात्र अपात्रोंकी परीक्षा करनी चाहिये।
જિનપરમાત્માના મતાનુસાર અવ્રતી સફદૃષ્ટિને જઘન્ય પાત્ર કહ્યું છે અને સમ્યકત્વરૂપી રત્નરહિત જીવને અપાત્ર કહ્યું છે. આ રીતે પાત્ર અપાત્રની પરીક્ષા કરવી गोऽयो.
बारस अणुवेक्खा २३