Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
संसारमदिक्कंतो जीवोवादेयमिदि विचितिज्जो । संसारदुहक्कंतो जीवो सो हेयमिदि विचिंतिज्जो ||३८||
होता अतीत भवसे पढ़ आत्मगाथा, आदेय - ध्येय वह जीव सदा सुहाता ।
संसार दुःख सहता दिन रैन रोता, ऐसा विचार वह केवल हेय होता ||३८||
સંસારથી અતિક્રાન્ત જીવનું ધ્યાન કરવા યોગ્ય છે, સંસાર દુ:ખાક્રાન્ત જીવનું ધ્યાન તજવા યોગ્ય છે. ૩૮
अर्थ- जो जीव संसारसे पार हो गया है, वह तो उपादेय अर्थात् ध्यान करने योग्य है, ऐसा विचार करना चाहिये और जो संसाररूपी दुःखोंसे घिरा हुआ है, वह हेय अर्थात् ध्यानयोग्य नहीं है, ऐसा चिन्तवन करना चाहिये । भावार्थपरमात्मा ही ध्यान करने योग्य है, बहिरात्मा नहीं है ।
સંસારથી અતિક્રાન્ત ( પાર પામેલા ) જીવ ઉપાદેય છે અને તેમનું ધ્યાન કરવા યોગ્ય છે. પણ સંસાર દુ:ખથી આક્રાન્ત ( ઘેરાયેલા ) જીવનું ધ્યાન કરવા યોગ્ય નથી.
बारस अणुवेक्खा ४३