Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
विसयकसायविणिग्गहभावं काऊण झाणसिज्झीए । जो भावइ अप्पाणं तस्स तवं होदि णियमेण ॥७७॥
फोड़ा कषाय घटको मनको मरोड़ा, लो साधुने विषयको विष मान छोडा । स्वाध्याय ध्यान बलसे निजको निहारा, पाया नितान्त उसने तपधर्म प्यारा ॥७७।।
ફોડી કષાય-ઘટને મનને મરોડી જેણે જ્યાં વિષયને વિષ જેમ ઘોળી સ્વાધ્યાય-ધ્યાન-બળથી નિજને નિહાળે નિતાન ધર્મ તપમાં મુનિ તે વિરાજે. ૭૭
अर्थ- पांचों इन्द्रियोंके विषयोंको तथा चारों कषायोंको रोककर शुभ ध्यानकी प्राप्तिके लिये जो अपनी आत्माका विचार करता है, उसके नियमसे तप होता है।
વિય-કષાયનો નિરોધ કરીને ધ્યાનની સિદ્ધિ અર્થે જે જીવ પોતાના આત્માનો | વિચાર કરે છે, તેને નિયમથી તપધર્મ હોય છે.
८२ बारस अणुवेक्खा