Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
इदि णिच्चयववहारं जं भणियं कुंदकुंदमुणिणाहें । जो भावइ सुद्धमणो सो पावइ परमणिव्वाणं ॥११॥
जो कुन्दकुन्द मुनि नायकने निभाया, है निश्चयादि व्यवहार हमें सुनाया । भाता विशुद्ध मनसे इसको वही है, निर्वाण प्राप्त करता शिवकी मही है ॥९१।।
મુનિ કુંદકુંદે ભાવનાઓ શ્રેષ્ઠ જે ભાવી અહીં વ્યવહાર નિશ્ચયનય વડે તે સર્વને ગૂંથી અહીં, નિજ શ્રેય અર્થે ભજન જો ભાવશો ઉરમાં સદા, તો શીઘ સુખ નિર્વાણ લહી વર પ્રાપ્ત કરશો પદ મુદા ૯૧
अर्थ- इस प्रकार निश्चय और व्यवहार नयसे यह बारह भावनाओंका स्वरूप जो मुनियोंके स्वामी श्रीकुन्दकुन्दाचार्यने कहा है, उसे जो पुरुष शुद्धचित्तसे चितवन करेगा, वह मोक्षको प्राप्त करेगा।
આ પ્રકારે નિમાય વ્યવહારનયથી આ બાર ભાવનાઓનું સ્વરૂપ મુનિનાથ શ્રી કુંદકુંદચાર્યે કહ્યું છે. જે પુરુષ શુદ્ધચિત્તથી તેનું ચિંતવન કરશે તે અવશ્ય પરમનિર્વાણને पामशे.
इदि बारसअणुवेक्खा
९६ बारस अणुवेक्खा