Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra

View full book text
Previous | Next

Page 95
________________ एवं जायद गाणं हेयमुबादेय णिच्छये णत्थि । चिंतेज्जइ मुणि बोहिं संसारविरमणट्ठे य ॥८६॥ ऐसा सुचिंतन जभी दिन रात होता, आय हेय वह क्या वह ज्ञात होता । आय हेय नहि निश्चयमें सयाने, चिंतो सुबोध मुनि सो भवकूल पाने ||८६|| એવું સુચિંતન થતું દિનરાત જ્યારે, આદેય હેય તણું જ્ઞાન થતું જ ત્યારે, આદેય હેય નથી નિશ્ચયમાં અહોહો! ચિન્માત્રરૂપ અનુભૂતિ મુનિ લહો જો. ૮૬ अर्थ - इस प्रकार अशुद्धनिश्चयनयसे ज्ञान हेय - उपादेयरूप होता है, परन्तु पीछे उसमें (ज्ञानमें) शुद्ध निश्चयनयसे हेय और उपादेयरूप विकल्प भी नहीं रहता है। मुनिको संसारसे विरक्त होनेके लिए सम्यग्ज्ञानका (बोधिभावनाका) इसी रूपमें चिन्तवन करना चाहिये । આ રીતે અશુદ્ધ નિશ્ચયનયથી જ્ઞાન હેય-ઉપાદેયરૂપ હોય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી તો જ્ઞાનમાં હેય-ઉપાદેયરૂપ વિકલ્પ પણ રહેતો નથી. સંસારથી વિરક્ત થવા માટે મુનિએ આ રીતે સમ્યજ્ઞાનનું (બોધિભાવનાનું) ચિંતવન કરવું જોઈએ. अणुवेक्खा ९१

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102