Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
क्षेत्र परिवर्तनका स्वरूप सव्वम्हि लोयखेत्ते कमसो तण्णत्थि जण्ण उप्पण्णं । उग्गाहणेण बहुसो परिभमिदो खेत्तसंसारे ॥२६॥
ऐसा न लोक भरमें थल ही रहा हो, तूने गहा न तनको क्रमशः जहां हो । छोटे बड़े घर सभी अवगाहनोंको, संसार क्षेत्र पलटे बहुशः अनेकों ।।२६।।
એવું ન ક્ષેત્ર જગમાં કોઈ બાકી છે જ્યાં, તે જન્મ વાર બહુ ગ્રહી નહિ છોડિયો જ્યાં, ઊંચ નીચ સર્વ કુળમાં તું ઉપજ્યો છું,
સંસાર ક્ષેત્ર પરિવર્તનમાં લ્યો છું. ર૬
अर्थ- क्षेत्रपरावर्तनरूप संसारमें अनेकवार भ्रमण करता हुआ जीव तीनों लोकोंके सम्पूर्ण क्षेत्रमें ऐसा कोई भी स्थान नहीं है, जहां पर क्रमसे अपनी अवगाहना वा परिणामको लेकर उत्पन्न न हुआ हो। भावार्थ-लोकाकाशके जितने प्रदेश हैं, उन सब प्रदेशोमें क्रमसे उत्पन्न होनेको तथा छोटेसे छोटे शरीरके प्रदेशोंसे लेकर बडेसे बडे शरीर तकके प्रदेशोंको क्रमसे पूरा करनेको क्षेत्रपरावर्तन कहते हैं।
ક્ષેત્ર પરાવર્તનરૂપ સંસારમાં અનેકવાર ભ્રમણ કરતો થકો આ જીવ, ત્રણે લોકનાં સંપૂર્ણ ક્ષેત્રોમાં એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં વારાફરતી વિવિધ અવગાહના કે પરિણામને કારણે ઉત્પન્ન થયો ન હોય.
बारस अणुवेक्खा
३१