Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
णिच्चिदरधातुसत्त य तरुदस वियलिंदियेसु छच्चेव । सुरणिरयतिरियचउरो चोददस मणुवे सदसहस्सा ॥३५॥
दोनों निगोद चउ थावर सप्त सप्त, हैं लक्ष हो विकल इन्द्रिय है षडत्र । हैं वृक्ष लक्ष दश चौदह लक्ष मत्यं, चौरासि लक्ष सब योनि सुजान मत्यं ॥३५।।
બન્ને નિગોદ ચઉ સ્થાવર સાત સાત, --लामो तथा पिछन्द्रिय छ: पिछानो;
છે વૃક્ષ લાખ દસ માનવ ચૌદ જાણો,
ચોરાશી લાખ સૌ. બાર ઉમેરી જાણો. ૩૫
अर्थ- नित्यनिगोद, इतर निगोद और धातु अर्थात् पृथ्वीकाय, जलकाय, अग्निकाय और वायुकायकी सात सात लाख (४२ लाख), वनस्पतिकायकी दश लाख, विकलेन्द्रियकी (द्वीन्द्रिय, तेइन्द्री, चोइन्द्रीकी) छह लाख, देव, नारकी और तिर्यंचोंकी चार चार लाख और मनुष्योंकी चौदह लाख, इस तरह सब मिलाकर चौरासी लाख योनियां होती हैं ।
નિત્ય નિગોદ, ઇતર નિગોદ અને ધાતુ અર્થાત્ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાયની સાત સાત લાખ ( ૪ર લાખ ) વનસ્પતિકાયની દસલાખ, વિલેન્દ્રિયની (બે,ત્રણ ચાર ઇન્દ્રિયની) છ લાખ, દેવ નારકી અને તિર્યંચની ચાર ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ આ રીતે બધી મળીને ૮૪ લાખ યોનિઓ થાય
४० बारस अणुवेक्खा