________________
આત્માની ચીજ નથી. અને આત્માને આધીન પણ નથી. સાથે એકત્વ બુદ્ધ ઘરાવતા અજ્ઞાનીને શરીરના આવા સંયોગો આત્માના દુ:ખ કેસુખનું કારણ નથી પણ વિયોગરૂપ મરણ પોષાતું નથી. તેથી તેને તે સંયોગોને લક્ષે થતો સંયોગીભાવરૂપ મોહ જ આત્માના
મરણનો ભય સતત સતાવ્યા કરે છે. બાર દુ:ખ કે સુખનું કારણ હોય છે. બાર ભાવનાના
ભાવનાનો અભ્યાસ આવા મરણના ભયને અભ્યાસથી આ મોહ મંદ પડે છે. તેથી પ્રતિકૂળ પ્રસંગે શાંતિ અને ધીરજ જાળવી શકાય છે અને અનુકૂળ
દૂર ભગાવે છે. સંયોગોથી અભિમાન થતું નથી. તે કારણે વિપત્તિમાં - વર્તમાન મનુષ્યપર્યાયના શરીરની સ્થિતિ આયુષ્ય શૈર્ય અને સંપત્તિમાં નમ્રતા આવે છે.
કર્મના ઉદય અનુસાર હોય છે. આ આયુષ્યકર્મ પૂર્વભવમાં બાર ભાવનાનો અભ્યાસ આપણને એ શીખવે છે કે બંઘાયેલ હોય છે અને તે નિયત હોય છે. આયુષ્યકર્મનો પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોને કારણે આત્માના ઉધ્ય પૂરો થતા જીવ અવશ્ય મૃત્યુને પામે છે, અને તે ગુણો વધી જતા નથી તેથી સંપત્તિમાં અભિમાન કરવાનું સમયે તેને કોઈ શરણ હોતું નથી. રોજે રોજ મૃત્યુના કોઈ કારણ નથી પણ નમ્ર થવું તેમાં જ પોતાની શોભા
સમાચાર સાંભળીને અને પોતે પણ ક્ષણે ક્ષણે મૃત્યુની છે. આંબાનું વૃક્ષ મોટું થતું જાય તેમ નીચે નમતું જાય છે
સમીપ આવી રહ્યો છે તે જાણીને અજ્ઞાની મનુષ્ય મૃત્યુના અને આ વૃક્ષના મૂળથી ગોટલાં સુઘીની દરેક ચીજ
ભયથી ત્રસ્ત રહે છે. બાર ભાવનાનો અભ્યાસ આ ઉપયોગી હોય છે. તેમ બાર ભાવનાનો અભ્યાસ કરનાર જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગો વધે તેમ તેની મૃત્યુના ભયને દૂર ભગાવનારો છે. વિનમ્રતા વઘારતો જાય છે અને આવા જીવનું સમગ્ર
| બાર ભાવનાના અભ્યાસથી એવી સમજણ થાય છે જીવન સ્વ-પરને હિતકારી હોય છે. પણ ખજૂરનું વૃક્ષ 2
ઉપોતાનો શુદ્ધાત્મા જ નિત્ય છે અને શરીરાદિસંયોગો જેમ જેમ ઊંચુ થતું જાય તેમ તેમ વધુ ને વધુ અક્કડ
અનિત્ય છે. પોતાનો શુદ્ધાત્મા જ શરણભૂત છે અને બનતું જાય છે. તે મુસાફરને છાંયો આપી શકતું નથી | અને તેના ફળ પણ ખૂબ દૂર હોવાથી મુસાફરની ભૂખ
શરીરાદિ સંયોગો શરણભૂત નથી. પોતાનો શુદ્ધાત્મા જ ભાંગી શકતા નથી, તેમ બાર ભાવનાનો અભ્યાસ ન
સારભૂત છે અને સંસારમાં અન્ય કોઈ સારભૂત નથી. કરનાર જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સત્તા અને સંપતિ વધે પોતાને પોતાના શુદ્ધાત્માથી જ એકત્વ છે અને શરીરાદિ તેમ વધુ ને વધુ અભિમાની થતો જાય છે અને તેનું જીવન સંયોગોથી અન્યત્વ છે. પોતાનો શુદ્ધાત્મા જ પરમ
સ્વ-પરને હિતકારી હોતું નથી. કહ્યું પણ છે દ્રઢ પવિત્ર છે અને શરીર અત્યંત અશુચિ છે. શુદ્ધાત્માના dવા દૂ3II તો વથા દૂ? કંવા પેડ ઘનY, આશ્રયે જ સંવર-નિર્જરા છે અને શરીરાદિ બાહ્ય સંયોગોનાં पंथी छाया न पाईये, फल लगे अति दूर॥
આશ્રયે પુણ્ય-પાપરૂપ આસ્રવ છે. શુદ્ધાત્માના ધ્યાનથી (કબીરનો દોહરો)
લોકાગ્રે સ્થિર નિવાસ છે અને શરીરાદિના લો લોકમાં
ચારગતિનું ભ્રમણ છે. જગતમાં શુદ્ધાત્માના સાચા ૨ ક. મૃત્યુના ભયને દૂર ભાવે છે. }
સ્વરૂપની સમજણરૂપ બોધિ જ દુર્લભ છે અને ઘનાદિ
સંયોગો સુલભ છે. શુદ્ધાત્માની પ્રાપ્તિથી થતી વીતરાગતા વર્તમાન મનુષ્ય અવસ્થાની આયુ પૂર્ણ થતા જીવનું એ જ ધર્મ છે અને પોતાનાં શુદ્ધાત્માના શુદ્ધ સ્વરૂપથી શરીરથી જુદા પડવાની પ્રક્રિયાને મરણ કહે ચૂત થઈને શરીરાદિ સંયોગોનાં લક્ષો થતો મોહ-રાગછે. મરણને ટાળી શકાતું નથી અને પોતે ક્ષણે દ્વેષાદિ વિકારી ભાવ જ અધર્મ છે. બાર ભાવનાના ક્ષણે મરણના મુખમાં હોમાઈ રહ્યો છે. શરીર અભ્યાસથી આવા પ્રકારની સમજણ થવાથી શરીરાદિ ૨૦.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના