________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન
૧. કષાય કોને કહે છે? કપાયને વિભાવ કેમ કહેલ છે ? ૨. કષાયથી શું નુકસાન છે. ૩. કષાય શું આત્માનો સ્વભાવ છે? ૪. કષાય કેટલા છે? નામ બતાવો. ૫. કષાય કેમ ઉત્પન્ન થાય છે? તે કેવી રીતે ? શા માટે ? ૬. આત્માનો સ્વભાવ એટલે શું છે?
પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્તવાકય
૧. જે આત્માને કસે અર્થાત્ દુઃખી કરે, તેને કષાય કહે છે. ૨. કષાય રાગ-દ્વેષનું બીજું રૂપ છે. ૩. કષાય આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. ૪. આત્માનો સ્વભાવ જાણવા-દેખવાનો છે. ૫. ગુસ્સાને ક્રોધ કહે છે. ૬. અભિમાનને માન કહે છે. ૭. છળ-કપટ કરવું તેને માયા કહે છે. ૮. કોઇ વસ્તુ જોઇને તેને મેળવવાની ઇચ્છા થવી તે જ લોભ છે. ૯. મુખ્યપણે મિથ્યાત્વના કારણે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ જણાવાથી કપાય
ઉત્પન્ન થાય છે. ૧૦. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ન લાગે તો
મુખ્ય કષાય પણ ઉત્પન્ન થાય નહિ.
૧૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com