________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
દ્રવ્ય
વિદ્યાર્થી- ગુરુજી, મારી બા કહેતા હતા કે જે આપણને દેખાય છે તે તો બધું
પુદ્ગલ છે. તો એ પુદ્ગલ શું છે? શિક્ષક- બરાબર છે. આપણને આંખોથી તો ફકત વર્ષ (રંગ) જ દેખાય છે
અને તે ફકત પુદગલમાં જ હોય છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તેને પુદ્ગલ કહે છે. એ અજીવ દ્રવ્ય છે.
વિદ્યાર્થી- દ્રવ્ય કોને કહે છે ? તે કેટલા પ્રકારના છે?
શિક્ષક- ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તે જ પ્રકારના છે-જીવ, પુદ્ગલ, ધર્મ,
અધર્મ, આકાશ અને કાળ.
વિદ્યાર્થી- તો શું દ્રવ્યોમાં અજીવ નથી?
શિક્ષક-
જીવ સિવાયનાં બાકીનાં બધાં દ્રવ્યો અજીવ જ છે. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે, બાકી બધા અજીવ છે.
૨૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com