Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારી માનજો વાત લખજે સમાચાર સૌ; ગાંધીજી વીરજી સઘળા કેમ છે તમ તાત. ૧૩ આ બધું જાણવા સારુ ન ઈચ્છે તમ નેહીઓ? સંદેશા મોકલે અત્રે એટલું યાદ રાખજે. ૧૪ બેનાં તમારી ઝંખે છે પિતાના દક્ષ પુત્રને ! તેને પણ પૂછશે શાંતિ જે મળે તેમ ભાણજે. ૧૫ કુરસદ મેળવી ભાઈ! વિનંતિ અમ માનજે, તે થશે અહીંયા સૌને સમાધાન ને રાજપ. ૧૬ સુવ્યું સ્વર્ગના લોકો ભેગથી નવરા નથી; દેવીઓ પણ વછંદી ધર્મ કર્મની વાત શી? ૧૭ બિચારા સૌ ભુલી જાએ અહીંની મોજ રોજની વળી ત્યાં ઝગડા ઝાઝા જામે વૈભવ જીવને. ૧૮ સ્ત્રીઓની તે લુંટાલુંટ અબળા અબળા બધે; ન બમનું ભળે કઈ ખેંચાખેંચ છે વૈભવે. ૧૯ ભલા થઈને તમે જે ગ્રહીને ધર્મમાલિકા ભેગકાદવમાં ખુંચ્યા એ લોકોને જગાડજો. ૨૦ અધૂરું આપણુ કામ રહ્યું તમ વિના હવે, લખાણે જે જુનાં મારા તેને કોણ પ્રકાશશે ? ૨૧ લખો તે લઈને આવું તમારી પાસ હોંશથી, જે જે મને બોલાવીને તમે ત્યાં રમણે ચડો. ૨૨ કે કિલા અરુણ સૌનો રમેશ શશિકાંતને, ભૂર્ગભાઈ તણે રૂડો સંદેશ તમને મળે. ૨૩ લખાવે છે તેમ બેનાં આશીર્વાદ પ્રબોધને, જરૂર કહેજે નહીં ભૂલે એ છેલ્લી મુજ માગણી. ૨૪ તમારા સનેહને પામી પ્રસન્ન અમ ચિત્તડું; આ બધે લખાવે છે ભૂલે હોય ભલે તહીં. ૨૫ તમારાં ભાણુજા સર્વે સંભાર તમને બહ, દેશો આશિષ તેઓને કલ્યાણું મંગલ શિવમ. ૨૬ મારી વિનંતિ માનીને સંદેશો ભેજને તમે, શાંતિનો નેહને, સર્વે તમને ભાવથી નમે. ૨૭ ન તા. ક. વાચકે ભૂલચૂક માફ કરે. –બેચરદાસ જાન્યુ.-ફેબ્રુઆરી, ૧૯૭૭ ૪ ૬૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77