Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહાન માણસમાં એટલા બધા ગુણ્ણા કે એનુ વર્ણન કરવાની મારામાં તાકાત નથી. પૂ ભવનાં કેઈ ખૂબ ખૂબ પુન્યે જૈન ધર્મ અને આવા પુણ્યશાળી માતા-પિતાને ખાળે જન્મવાનું સદ્ભાગ્ય સાંપડયુ' પિતાને ખૂબ પ્રેમ મળ્યે, માની મમતા હુક્ બધુ એમણે આપ્યું. પણ આવા પિતાની ક'ઈ પણ સેવા કરવાની તક સાંપડી નહી એટલા કમભાગ્ય ! Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા મહાન પિતાના આત્માને મારા કોટી કોટી વંદન હેાએ! એતે જીવનમાં અને મરણમાં ખાટી ગયા છે. એમના આત્મા જ્યાં હાય ત્યાં ઈશ્વર પાસે માગું છું, અને સાથે આવા મહાન પિતાની ખેાટ તૈા પૂરી શકાય તેમ નથી, પણ એમના વિયેત્રનું દુ:ખ સહુન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમને શક્તિ આપે, અને તેઓએ લખ્યુ છે ડાયરીમાં કે મૃત્યુ પામનાર વ્યક્તિના અધુરા કાર્યાં કરવા એ જ સાચી સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ છે. મૃત્યુ પામનાર વ્યક્તિએ આપણા જીવનદ્વારા જીવત રહી શકે છે. કોઇ પણ ક્ષણે તમને આ દુનિયામાંથી ખેલાવી લેવામાં આવશે. વાર્તા કરતાં, કામ કરતાં અને કઈ પણ વિચાર કરતાં કરતાં આ વાતનું ધ્યાન રાખે। અને વખતસર પ્રાણ છોડવા તૈયાર રહે. મરણુમાં દુઃખ જેવુ છે શુ? માણસેથી છૂટા પડી દેવતાએ પાસે જવામાં ખેડુ શુ છે ? દેવતાઓ તમને કઇ રીતે દુઃખી નહીં કરે. કદાચ એમની હૈયાતી (વશે તમને વિશ્વાસ ન હોય, કદાચ તમે ઇશ્વરને માનતા ન હેા, તે પણ મૃત્યુથી ડરવું શા માટે? તા કહું છું કે ઇશ્વર છે એ જ આખા બ્રહ્માંડને રક્ષક છે પેાતાની જાતને બચાવવા માટે આત્મરક્ષાના જાત જાતના ઉપાયે માણસ જાણે છે. એ બધા ભગવાનના જ દીધેલા છે. વાસ્તવિક મકટોથી બચવા માટે માણસે પાસે ઉપાય છે, જે સંકટા અનિવાય છે એ વાસ્તવિક સંકટો નથી. બાહ્ય વસ્તુએનો પ્રભાવ આત્મા પર પડવા ન જોઈએ. જ્યાં સુધી આત્માને સહેવું પડે નહીં ત્યાં સુધી, સંકટ ખરી રીતે સંકટ જ નથી, જો કે એ ખરૂ` સ કટ હાત તા એનાથી બચવાના ઉપાય પણ જરૂર હેત. ભગવાન માનવના સંકટા સમજે છે અને એથી બચાવે પણ છે. ન ૯૮ : આ દુનિયામાં સજજન અને દુન બન્નેયને સુખ અને દુઃખ ભેગવવા પડે છે. સજ્જને પર એછા સકટ પડે અને દુના પર વધુ-આવુ જોવામાં આવતું નથી. જેને આપણે સુખ-દુ:ખ માનીએ છીએ તે જો ખરેખર જ સુખ-દુઃખ હેત તે ભગવાન કયારેય એવું થવા ન દેત. દરેક માણસનુ સુખ અને દુઃખ, ભલું અને ભૂરૂ એમના જ હાથમાં છે. આદર અને અપમાન, કષ્ટ અને આરામ, ધન અને દરિદ્રતા, લેકના ગુણા પ્રમાણે પ્રાપ્ત થતા નથી. જો આપણે વિચારપૂર્વક જોઈશુ તા સમજાશે કે, જેને આપણે સારી વસ્તુ-સુખ માનીએ છીએ અથવા જેને આપણે ભૂરી વસ્તુ-દુઃખ માનીએ છીએ તે વસ્તુ બરાબર એવી જ હેાતી નક્ષી. અમુક વસ્તુ ખરાબ છે અને અમુક સારી છે એના નિણૅય સારી રીતે વિચાર કર્યાં (વના કરવા ન જોઇએ. (બા મનસુખભાઇની ડાયરીમાંથી) આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77