Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. ... પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર વીર સં. ૨૪૮૦. પુસ્તક ૫૧ સં. પિષ–જાન્યુઆરી વિક્રમ સં. ૨૦૧૦. અંક ૬ ક. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( } ભાવનગરના મુખ્ય દહેરાસરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન. –– ત્રિ૯૭–– (રાગ-વીર તારું નામ પ્યારું લાગે છે શ્યામ) ભાવનગરના મુખ્ય દેરામાં, મૂળનાયક જિનરાજ રે; આદિનાથ પાર ઉતારજો. (૧) સિદ્ધગિરિ સમ અદ્દભુત મૂર્તિ, દેખત દુઃખ દૂર જાય રે; આદિનાથ પાર ઉતારો. ચેત્રીશ અતિશય પાંત્રીશ વાણી, આઠ સેહે પ્રતિહાર રે; આદિનાથ પાર ઉતારજો. (૩) બને બાજુએ સહસ્ત્રફણા, પાર્શ્વનાથ જ્યકાર ; આદિનાથ પાર ઉતારો. (૪) સાથે દહેરાસર શાંતિ અભિનંદન, વંદને ભવ તરાય રે; આદિનાથ પાર ઉતારજો. (૫) જમણી બાજુએ અજિતજિનજી, દહેરું દીપે મહાર રે; આદિનાથ પાર ઉતારજો. (૬). નેમિ લાવણ્ય કલ્યાણ કહે છે, તારે મુને તારણહાર રે, આદિનાથ પાર ઉતારજો. ભાવનગરના મુખ્ય દેરામાં. (૭) મુનિશ્રી કલ્યાણપ્રવિજયજી તિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42