Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનંદમેળાપ-દર બેસતું વર્ષે આ સભાના પ્રમુખ શેઠ શ્રીયુત ગુલાબચંદ આણંદજીએ. બાપેલી રકમના વ્યાજમાંથી સભાસદોને દૂધપાટ અપાય છે, અને મેબરો તરફથી જ્ઞાન પૂજન પણ થાય છે. નાનપૂજન-દર વર્ષે કારતક સુદ ૫ જ્ઞાનપંચમી)ના રોજ સમાના મકાનમાં જ્ઞાન પધરાવી પૂજન વગેરે કરી જ્ઞાનભક્તિ કરવામાં આવે છે. દેવગુરુભક્તિ અને ગુરજયંતિઓ-પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની જન્મતિથિ ચિત્ર થદ ૧ ના * રેજ હોવાથી તે દિવસે દર વર્ષે સભાસદે પવિત્ર શ્રી શત્રુંજય તીર્થે જઈ, વિવિધ પૂળ ભણાવી તથા શ્રી આદિનાથ પ્રભુ, શ્રી પુંડરીકસ્વામી તથા ગુરુશ્રીની આંગી રચવા સાથે સભાસદનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવે છે. સભા માટે આ એક અપૂર્વ ભક્તિદિન છે. આ ગુરુભકિતના ઉત્તમ કાર્ય માટે ગુરુભક્ત ઉદારદિલ શેઠ સાકરચંદભાઈ મેતીલાલ મૂળજીએ એક રામ સભાને સુપ્રત કરી છે, તેને વ્યાજમાંથી ખર્ચ થાય છે. એ રીતે શ્રી શત્રુંજય પવિત્ર તીર્થ તથા શ્રી તાલધ્વજગિરિ તીર્થ બે તીર્થોની યાત્રાને સર્વ સભાસદોને દર વર્ષે દેવગુરુભક્તિ સાથે અપૂર્વ લાભ મળે છે. | દર વર્ષે માગશર વદી ૬ ના રોજ પ્રાતઃસ્મરણીય શ્રી મૂળચંદજી મહારાજની તેમજ આસો શુદિ ૧૦ ના રોજ તેઓશ્રીના સુશિગ્ય શાન્તમૂર્તિ શ્રી વિજયકમનસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગવાસ જયંતિઓ માટે થયેલા કંડેના વ્યાજમાંથી ઉપરોક્ત રીતે દેવગુરુમકિત વગેરેથી અત્રે જયંતિ ઉજવાય છે. મીટીંગને હવાલ (૨૦૦૯) જનરલ મીટીંગ–સં. ૨૮ આસેવદી ૧ તા. ૪-૧૦-૫ ૧ આ સભાના ટ્રેઝરર શ્રીયુત શેઠ અમૃતલાલભાઈની શારિરિકસ્થિતિ બરાબર રહેતી ન હોવાથી તેમજ તેમના સુપુત્ર નટવરલાલનો રવર્ગવાસ થવાથી લાગેલ આઘાતને લઈને તે હદાનું રાજીનામું આપવાથી દિલગીરી સાથે સ્વીકારવામાં આવ્યું. ૨ શ્રી આત્માનંદ પ્રકાશને વિશાળ બનાવવા માટે શ્રીયુત ખીમચંદભાઈ ઉપપ્રમુખ ભાઈ વલ્લભદાસ, ભાઈ વિઠ્ઠલદાસ બંને સેક્રેટરીઓ તથા શેઠ હરીલાલ દેવચંદ એ ચાર સભ્યોની કમીટી (તંત્રીમંડળ ) નિમવામાં આવી. જનરલ કમીટી-(સાધારણુ ખાતું) તા. ૧૨-૧૦-પર ૧ સિલિકમાં હોય ત્યાંસુધી પેટ્રન સાહેબને તેમનું આવતા લવાજમમાંથી આગલા ધારા પ્રમાણે પાંચ વર્ષ સુધીના (ચાલુ વર્ષ સહિત ) ભેટના રથે આપવા. ૨ પેટ્રનની આવતી ફી માંથી અડધી પેટ્રન ફી ખાતે બાકી રકમ અડધી સભાના નિભાવ ફંડખાતે કાયમ માટે લઈ જવી અને ચોપડામાં હવાલો તે પ્રમાણે નાંખવાનું ઠરાવવામાં આવ્યું. * કાર્તિક શદિ એકમ, ચૈિત્ર શુદિ એકમ તેમજ જેઠ શુદિ બીજ આ ત્રણે પ્રસંગોમાં વ્યાજ ઉપરાંતની ખર્ચની રકમ સભાએ ખર્ચખાતે ઉધારીને આપવાનું ઠરાવ્યું. ૪ આ બંને ગઈ શાલના આશોમાશના રિપોર્ટો ભૂલથી રહી ગયેલ અહિં છપાવવામાં આવ્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42