Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધરચના પ્રબંધ. પ્રદેશમાં ઉછરતી નથી તેમજ ઠંડા મુલકની વનસ્પતિ ગરમ દેશમાં થતી નથી. કદાચ યંત્રોદ્વારા ઠંડી ગરમીના ફેરફાર કરાય છે તે પણ તેને અનુકૂળ હવા પાણીના અભાવે તેને ઉગાડવામાં નિષ્કલતા અનુભવાય છે, કેમકે યુરોપમાં હાર હાઉસીસમાં ઉછરેલ ગરમ દેશના રોપાઓ જેવા જોઈએ તેવા ખીલતા નથી. ગરમીના મંત્રોથી ઉષ્ણતા પુરી પાડવા છતાં હવા અને રોશનીની ખામી રહે છે વળી આથી એવું પણ સમજી શકાય છે કે-ગરમ દેશ ઝાડને પુષ્ટિકારક છે. આપણે ખોરાક હોજરીમાં જઈ શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લેહી બને છે તેમજ વનસ્પતિને ખોરાક પત્રમાં શુદ્ધ થઈ પુષ્ટિકારક રસ બને છે વનસ્પતિના મુળીયા હોજરીનું કામ કરે છે, ફરતો રસ લેહીની ગરજ સારે છે, પાંદડા ફેફસાંનું સ્થાન સાચવે છે, તેનાં મૂળ એવા શક્તિવાળા હોય છે કે ગમે ત્યાં પાણીના સ્થાનમાં પહોંચી જાય છે, એક બાવળના મૂળ પાણી માટે ૨૨ વાર ( ૬૬ ફુટ ) દુર રહેલ કુવામાં જઈને પડ્યા હતાં, વનસ્પતિની ઉત્પત્તિ તપાસીયે તો પ્રાણના ગર્ભનું લેહી ધાતુવાળુ ભૂણ, ઇંડાનો પીળા રંગને પ્રવાહી પદાર્થ, અને બીજા અંકુર ત્રણે એક જાતના પદાર્થ છે. વનસ્પતિમાં બીજા જતુની પેઠે મૈથુન ધર્મ અવ્યક્ત છે. કેટલાક ઝાડ પુરૂષરૂપે, કેટલાક સ્ત્રીરૂપે અને કેટલાક બને રૂપવાળાં હોય છે અને સ્ત્રી ઝાડમાં જનનશક્તિ એક કુલે કે બીજા જુદા જુદા ફુલે હોય છે. સ્ત્રી જાતિને (ગાંઠવાલે તંતુ) ગર્ભ કેસર હોય છે જેની નીચે બીજો ઉત્પન્ન કરનાર બીજકેષ હોય છે ઝુમકાકુલ, કુણિમાણસાન ફુલના ગકેસર ફરતા હોય છે જયારે ઘણાંતો સ્થિર હોય છે. પુરૂષ જાતિને પરાગ કેસર (ભૂમિવાળો તંતુ થાય છે) જેના ગર્ભકેસર સાથે સંયેગથી જનનશક્તિ છે. આવી સ્થિતિના ઝાડ ફ્રાંસ કે ઈટાલિમાં અધિક પ્રમાણમાં છે. ફ્રાંસ અને ઈટાલીના, વેલિનેરિયા, સ્પાઈરેલિસરોપાઓને સમાગમ હેરત કરાવે તેવે છે તે રેપાએ પાણી માં ઉગે છે તેના નરકુલના રોપાઓ અમુક જાતના ઝાડપર હુમકી અને ઝાડી ડાલ પર થાય છે અને સ્ત્રી કુલના રોપાઓ તેથી જુદા ઝાડપર પેઠે ગોળ વોંટાએલ આંટાવાળી પાતળી લાંબી ડાલ ઉપર થાય છે. ફુલે ખુબ થતાં નારીકુલના હાલનો વર ઉતરી જાય છે જેથી કુલ પાણીની સપાટીયે આવે છે અને કુલ પિતાની ડાળીમાંથી ત્રુટી પાણીની સપાટી પર આવી નારી કુલ પાસે જાય છે. નારીકુલને અડતાં જ તે ફાટે છે ને તેને પિાલન નારી ફુલમાં પડે છે. કે સમાગમ ? વળી–વાલીસનેરીયા, સ્પાઈવાલીસનામે જલ વનસ્પતિ–કુંવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે. એટલે પંજાતના છોડને પરાગ છુટી કુંવારા સ્ત્રી પુષ્પમાં મળે છે ને પાંદડું બંધ થઈ પાણીમાં ડુબી જાય છે. વળી એક સ્થાને એવી હકી કત છે કે તળાવમાં નીપજનારી ગાજ વનસ્પતિને ફુલેત્પત્તિ સમયે પૃપુષ્પને મૃણાલ ત્રુટી પાણી ઉપર તરે છે તે વખતે સ્ત્રી પુષ્પ તુરત ઉપર આવે છે. તે પુ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36