Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्रीमद्विजयानन्दसूरि सद्गुरुभ्यो नमः jagd श्री
68
www.kobatirth.org
आत्मानन्द प्रकाश
ne)
॥ स्रग्धरावृत्तम् ॥
अस्त्येतत्पुत्रपौत्रादिकमखिलमहो बन्धनायैव लोके, द्रव्यं चातिप्रमाणं मदमलिनधियां केवलं दुःखदं स्यात् । नित्यं तच्चिन्तयित्वा मतिमलहतये प्राप्तये ज्ञानराशर, आत्मानन्द प्रकाशं विदधतु हृदयेऽज्ञाननाशाय जैनाः ॥ १ ॥
अंक ३ जो.
विषय.
पृष्ट.
૧ સદાદ-ધ તે વસ્તુસ્વરૂપ निरधारनी यावी....
૨ દુ:ખીનું આક્રંદ અને વિધિનું
शान्तवन.
ॐ विश्वरथना प्रभंध....
www
पु. २२. वीर सं. २४५०. आश्विन, आत्म सं. २६ प्रकाशक- श्री जैन आत्मानन्द सभा-भावनगर
વિષયાનુક્રમણિકા.
पप
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६
૫૬
Reg. N. B. 431
विषय -
૪ શ્રીમદ્ દેવચંદ્રજી તેમનુ જીવન અને ગુર્જર સાહિત્ય.
७. सुधाश....
८. अंथावलोडन..
आप भूतमणना गौरव......
૬. વર્તમાન સમાચાર.
For Private And Personal Use Only
वार्षि. मूल्य ३. १) स्यास अर्थ माना ४.
આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ સલ્લુભા એ છાપ્યું-ભાવનગર.
पृष्ट
६७
७४
७८
८०.
८१
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલદી મંગાવો.
તૈયાર છે
જલદી મંગાવા. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (ભાષાંતર.)
| ભાગ બીજે. ( અનુવાદક આચાર્ય મહારાજ શ્રી અજીતસાગરજી ) પ્રથમ ભાગમાં પ્રભુના જન્મ મહોત્સવ વગેરે કલ્યાણકા અને દેવોએ તે વખતે કરેલ ! અપૂર્વ ભક્તિનું વિસ્તારપૂર્વક વર્ણન, શ્રીસુપાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અનેક સ્થળે વિચરી ભવ્ય જીવાને હિતકર ઉપદેશ કથાઓ સહિત અાપવાની શરૂઆત છે. આ બીજા ભાગમાં અપૂર્વ તત્વજ્ઞાનને બાધ એવા આપવામાં આવેલ છે અને તેની અલૌકિક રચના એવી છે કે પ્રથમ ભાગ કરતાં આ બીજો ભાગ અસાધરણ ગૌરવતાવાળા હાઈને આ ચરિત્ર ઉત્તમ શૈલીનું છે એમ વાચકવર્ગને નિસ દેહ જણાય છે.
આ બીજા ભાગમાં શ્રાવક જતાને પાળવા લાયક વ્રત અને તેના અતિચારી વગેરેને વણ ન ઘણુ જ વિશાળ રીતે આપેલ છે અને અતિચારના સેવનથી થતું અશુભ ફળ અને ત્રતથી થતું શુભ ફળના પ્રત્યેક દૃષ્ટાંત અને કથાઓ આપી છે, જે બીજે સ્થળે આટલુ વિસ્તાર પૂર્વક મળવા અસંભવ છે; એટલું જ નહિ પરંતુ તે કથાઓમાં બુદ્ધિનો મહિમા-સ્વાભાવનું વિવેચન, અદ્ભૂત તત્ત્વવાદનું વર્ણન, લાકિક આચાર, વ્યવહાર, સામાજીક પ્રવૃત્તિ, રાજકીય પરિસ્થિસ્તિ, ધાર્મિક પ્રભાવ, નૈતિક જીવન વિગેરે તત્વને પણ સમાવેશ કરવામાં આવેલ છે. એકંદર આ ગ્રંથ મનુષ્ય જીવનનો માર્ગ દર્શક જૈન દર્શનના આચાર વિચારનું ભાન કરાવનાર અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એક પ્રબળ સાધન ૩ ૫ છે. ઘરમાં, પુસ્તકાલયમાં, નિવાસ સ્થાનમાં અને કોઈપણ પ્રસંગે સ્મરણ-મનન માટે પોતાની પાસે આ ગ્રંથ અવશ્ય હોવા જોઇએ.
ઉંચા એન્ટ્રીક કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં ઉંચા રેશમી કાપડના બાઈડીંગથી અલંકૃત કરેલ છે. પાંચશા પાનાના આ ગ્રંથ છે. કીંમત રૂ. ૨-૮-૦ પાસ્ટ ખર્ચ જુદા
પ્રથમ ભાગ ખરીદ કરનાર ધુએાએ જલદીથી બીજો ભાગ મંગાવી લેવા નમ્ર સૂચના છે. બને ભાગના રૂા. ૪-૮-૦ પેસ્ટેજ જુદુ.
જૈન મેઘદૂત મહાકાવ્ય ( સંસ્કૃત મૂળ ટીકા સાથે ) અન્ય દર્શનીઓનાં કાવ્યોની જેમ જૈન દર્શનના વિદ્વાન મહાત્માઓએ પણ અનેક ઉત્તમ કાવ્યા કરેલાં છે; પરંતુ કેટલાંક સાધનાને અભાવે કેટલાક સમયથી તેમનું પઠનપાઠન બંધ થયેલું જોવામાં આવે છે. અને તેવા ઉત્તમ કેટીના કાવ્યો પ્રકટ પણ અ૯૫ અંશે થાય છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાના અભ્યાસીએાને તથા જીજ્ઞાસુઓને સમયાનુકુળ સાધના પૂરાં પાડી આપવાં વિવિધ પ્રકારનું સાહિત્ય આ સભા પ્રકટ કરે છે. ઉપરોકત મેધત કાવ્ય શ્રીમેરૂતુ ન આચાર્યે રચેલ છે, અને તેની ટીકા શ્રી શીલરત્નસૂરિની કરેલી કે જે એક અદ્દભૂત કાવ્યરચના છે. જેથી કાવ્યના અભ્યાસીઓ માટે ખાસ આ મહાકાવ્ય સટીક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાવ્યનો પરિચય અતિ ઉપયોગી હોવાથી જનસમૂહમાં સહેલાઇથી તેને પ્રચાર થવા માટે અનેક ભ કારમાંથી અનેક પ્રતા મેળવી ઘણા પ્રયત્ન શુદ્ધ કરી તેને પ્રકટ કરવામાં આવેલ છે. અભ્યાસીઓ માટે એક અપૂર્વ કૃતિ હોઈ અવશ્ય ખરીદવા યોગ્ય છે. કી. રૂા. ૨=૦=૦ છે. જુદુ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
શ્રી
मन्६ १६.
-~4
|| वंदे वीरम् ॥
|| किं भंते ? जो गिलाणं पडियर से धराणं उदाहु जे तुमं दंसणेणं पडिवज्जइ १ गोयमा ! जे गिलाणं पडियर । से hi भंते ? एवं च्चाई ? गोयमा ! जे गिलाणं पडियर से मंदंसणेणं पडिवज्जइ जे मं दंसणेणं पडिवज्जड़ से गिलाणं पडियरइति । आणाकरणसारं खु अरहंताणं दंसणं, से तेराद्वेगं गोयमा ! एवं वच्चइ - जे गिलाणं पडियरह से मं पडिवज्जड, जे मं पडिवज्जइ से गिलाणं पडियरइ ||
ॐ
स्याद्वाद - बोध.
તે वस्तुस्वरुप निरधारनी चावी.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुस्तक २२ ] वीर संवत् २४५० आश्विन आत्म संवत् २६. [ अंक ३ जो.
Pec
વસ્તુ સ્વરૂપ વિચારતા નિરધાર દુષ્કર દેખીએ, ચાવી જિનાગમ શૈલીવિઝુ તદ્રુપ્ર પૂર્ણ ન પેખીએ; હઠવાઇ જાય એકાન્તના સ્યાદ્વાર એધ વિશેષથી, અવલેાકીએ વિવિધતા તાત્વિક સુંદર તેતુથી.
-X&»K
For Private And Personal Use Only
વેલચંદ ધનજી.
XXXXXXX
+
܀ ܀ ܀ ܀
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
દુ:ખાનું આક્રંદ અને વિધિનું શાન્ત્યન. ’’
( ત્રાટક. )
ગ્રામંત—
( ? )
તુઝ લેખનિ તે ગિર કયુ ન ગર્જી, ફ઼િ કર્યું ન ગઈ ચુક કર્યુ ન થઇ, સુખ લેશ નહિં દુઃખ પૂર્ણ સદ્ધિ, મમ માનવ માન રહિત હિ; કચ્છુ કાન સુણે કહ્યુ કાણુ કને, મુઝ આક્રંદ આજ અરણ્ય ઠરે, વિધિહા ! વિધિહા ! ! વિકરાળ ખરે, પ્રતિકાર કરાવણુકો-ન જરે. ( ૨ )
62
शान्खन-
તુઝે કર્મનિષ્ઠ કઠાર અતિ, ગત ચિત્ર વિચિત્ર વિલેાક ગતિ, સુખ દુ:ખ મળે કૃત કર્મ થકી, ગૃહિ સાર સુધાર કૃતિ સુમતિ; તજી ખેદ હવે ચિત્ત શાન્તિ ધરા, પ્રભુ પ્રેમ સુધારસ પાન કરે, દુ:ખ દૂર જશે સુખ પૂર્ણ હશે, વિધિ વક્ર મટી અનુકુળ થશે. વેલચદ ધનજી.
--><~~
વિશ્વ રચના પ્રબંધ.
“ નિવેદન ૪ શું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
>>
( ગતાંક પૃષ્ટ ૪૪ થી શરૂ )
જગતમાં મૂલ દ્રવ્ય છ છે. તેમાં પ્રથમ કહેવાયેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિ કાય, પુદ્ગલ, આકાશાસ્તિકાય ને કાલ મજીવ-ચૈતન્યરહિત જડ છે ને છઠ્ઠું દ્રવ્ય જીવ છે. જીવ અરૂપી, અગુરૂ લઘુ, અતિ સુક્ષ્મ ને ચૈતન્યસ્વરૂપ છે. પશુ તેનુ પુદ્ગલના યાગથી અસ્તિત્ત્વ સમજી શકાય છે. જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ, વીય ઉપયાગ, આહાર, ભય, મૈથુન પરિગ્રહાદિ સજ્ઞાએવડે યુક્ત ચેતનાવાન્ જીવ કહેવાય છે. મર્યા પહેલાની ને મર્યા પછીની સ્થિતિના ફેરફાર જોઈ શકીએ છીએ ને કાંઇક વસ્તુના અભાવે શ્વાસેાશ્વાસ આદિ બંધ પડી ગયેલા જોઇએ છીએ ને આ મરી ગયા એમ કહેવાય છે. પણ જે કાંઇક વસ્તુ ચાલી ગઇ તે શુ ? આ પ્રશ્નના ઉત્તરમાંજ જીવની આળખાણુ સ્ફુરી આવે છે. સ્થલે સ્થલે પૃથ્વી જીવમય છે કારણ કે પુરાણમાં કહે છે કે ગત્ત વિષ્ણુ ઇત્યાદિ ચેતનાવત એક જીવનું અસ્તિત્ત્વઅતાવે છે, પણ ખરી રીતે અનેક જીવાનુ અસ્તિત્ત્વપણુ છે. જ્ઞેયભાવે જીવેાના પાંચ પ્રકાર છે તે મનનીય હોવાથી અહીં સુચવવા વ્યાજબી ધારૂ છુ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરચના પ્રબન્ધ.
પહેલો પ્રકાર એકેન્દ્રિય ટિક મણિ હીંગલે વિદ્રુમ-ધાતુ, પત્થર, અબરખ, ખારે, વગેરે પૃથ્વીમાં ખાણમાં હોય છે ત્યાં સુધી તેમાં જીવ હોય છે તેને પૃથ્વીકાય–એકેન્દ્રિય કહેવાય છે તેનું શરીર ઘણુંજ સૂક્ષમ હોય છે તે જીવોને સ્વશરીરની સાથે મોટામાં મોટો સંબંધ ૨૨૦૦૦ વર્ષ સુધી રહે છે પછી જીવેને ફેરફાર થાય છે. આ વાત અતિશય જ્ઞાનથી સમજાય છે. શરીર છે તે પુદગલને વિકાર છે તેથી જીવ ચાલ્યા જતાં પુદગલે મૂલ સ્વભાવમાં કે પરિવર્તન સ્વભાવમાં કાયમ રહે છે. જે કે આ પૃથ્વીકાયમાં જીવના પ્રગટ ચિન્હ દેખાતા નથી તે પણ વિશેષ વિચારણાથી તેમાં ચૈતન્યાન્વિત જીવો સમજી શકાય છે તેઓને ધતુરો કે દારૂ પીધે. લાની જેમ અવ્યક્ત ચેતના છે. વળી જેમ શરીરમાં શ્વાસે શ્વાસ, ગુમડું, મસા વગેરેની વૃદ્ધિથી ચૈતન્યપણું જણાય છે તેમજ પૃથ્વીકાયમાં પ્રવાલ માટી સમુદ્રના ઝાડ વગેરેમાં પોતાની જ જાતના અંકુરા દે છે. તેજ રંગવાળા વળી હાડકા શીંગડાં વગેરે કઠણ હોવા છતાં તેમાં જીવ છે તેમજ પત્થર, ૫ પ્રવાલ, સ્ફટીક વિગેરેમાં કાઠીન્ય હોવા છતાં જીવનું હોવાપણું સિદ્ધ થાય છે. આધુનિક વિજ્ઞાનીઓની શોધો પણ આ વાતને વધારે પુષ્ટ બનાવે છે (બોઝે કહેલ આયુષ્યમાન ને દેહમાન બધાનું જ નથી હોતું, પણ કેઈકનું જ હોય છે તેથી વધુ તો ન જ હોય. ન્યુઝીલાંડમાં ૩૦૦૦ ફુટ ઉંડું પાણી છે, પાણીનો દેહ પરિણામ શીતરૂપ છે. “ વૃષ્ટિ કુવા નદી તલાવ ઝરણાદિના દરેક પ્રકારના રસવાળા અને દરેક જાતિના પાણીમાં તેમજ જાકલ, ફરફર, બરફ કરા,
* વિદમ–પ્રવાલ-પ૨વાલ–તેની આધુનિક શોઘમાં ઉભિજજ તરીકે (૧૭૨૦ માં મોસેલીસ વાસી પોલપે વનસ્પતિ–પ્રથમ ઝાડરૂપે ને હાલ વનસ્પતિ રૂપે ) પીછા ને છે કપ્તાન
ચીચે જણાવેલ પરવાલા ૩ર દ્વીપમાં મેટ દ્વીપ આશરે તેરકાશ ને નાનામાં નાને દ્વીપ છે? કેષથી અધિક છે. બહેન બેટ દરીયાઈ સપાટીથી ૫૩ હાથ ઉંચે છે. પરવાલાના બેટ માંહેલે ગેખીયર સમુદ્ર સપાટીથી ૮૩૨ હાથ ઉંચો છે. આ બેટ ખારા પાણીમાં થાય છે, પણ તેને ખોદતાં મીઠું પાણી નીકળે છે.
+ ચાકવાલા પથરા-કુવા આદિમાં ચાર પાંચ કાશ ઉંડા ખોદવાથી કાંદાની છાલ જેવા માણીના ને પથરાના પોપડા જોવાય છે. કેટલીકવાર ૫ડ વિનાના એ પત્થરો હોય છે. તેના પર્વત પણ બનેલા હોય છે. તે પડામાં નાના પ્રકારના કંકાલ (દેહના ખાંધા ) દટાયેલા દેખાય છે. તે પત્થરાના જેવા સખ્ત હોય છે જેને ફાસીલના નામથી ઓળખાવાય છે. એમ કહેવાય છે કે પડની ઉત્તિના કાલે આ ફાસીલ સજીવન હશે. પડ વિનાના પત્થરામાં જીવનું ચિન્હ દેખાતું નથી તે અગ્નિના પ્રભાવે લુપ્ત થયું હશે–અથવા નિર્જીવ હશે.
આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી નીકળતા ચાકના પ્રત્થર જેવા પદાર્થ જીવ કંકા. સમય છે તે નિ:સંદેહ છે. ઇગ્લાંડની પશ્ચિમ તરફના આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી માટી કાઢી સુકવતાં સફેદ જેવી બને છે, પણ સુમદર્શક યંત્રથી તપાસતાં તે દરીયાઈ હાડપીંજર જેવી દેખાય છે. બુરલના માપવાળી જગ્યામાં આ સુક્ષ્માકૃતિ કિટાણું પંજર લાખો સમાય છે. ફાસીલ અને હાલના સમુદ્રના છવમાં સામ્યતા છે. આ પડમાં પક્ષિના હાડપિંજર મળ્યા છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
ને ઘોદધિમાં જે જીવો હોય છે તેને અપકાય એકેન્દ્રિય જાણવા. તેનું શરીર અતિ સૂક્ષમ હોય છે ને મેટામાં મેટું આયુષ્ય ૭૦૦૦ વર્ષનું હોય છે. પાણીનું સચૈતન્ય સ્પષ્ટ સમજવા ઉદાહરણે તપાસીયે તો હાથીની ગર્ભોત્પતિ સમયે કલલ સ્વરૂપમાં પ્રવાહીમાં પણ ચિતન્યપણું રહેલું છે. પાણી સ્વયં દેડકાની પેઠે ઉતપન્ન થાય છે. વાદલાના વિકાસથી આકાશમાંથી પોતાની મેળે પડે છે. તે ચૈતન્યગુણ સુચવે છે. શીયાળાની સવારમાં થતી ઉષ્ણતારૂપ શ્વાસે શ્વાસ દેખાવાથી તેમજ વરાલ વગેરેની ઉત્પત્તિથી ને કટકા થવારૂપ ક્રિયાથી પાણીમાં પણ જો સમજી શકાય છે.
અંગારા, જાલ, ભાઠી, ઉકાપાત, ઘસારાને અગ્નિ, ને વિજલી એ દરેકમાં અગ્નિકાય એકેન્દ્રિય જીવો હોય છે, તેનું શરીર અતિ સૂક્ષમ હોય છે ને વધારેમાં વધારે આયુષ્ય ત્રણ અહોરાત્રીનું છે. જેમ ૧૫આગીયો કીડા પતંગીયો વાગે પ્રકાશવાળે છે, તાવની અંદરની ગરમી જીવ પ્રયોગે છે પણ નિર્જીવ પતંગીયામાં પ્રકાશ કે નિર્જીવ મનુષ્યમાં તાવ નજ હોય તેમ પ્રકાશને ગરમીમાં સમાવે અગ્નિમાં જીવ હોય છે. અગ્નિનો દેહ પરિણામ ઉષ્ણુરૂપ છે સૂર્યાદિની ગરમી પણ આત્મસંગ પૂર્વક છે. પેટની જેમ અગ્નિ પણ આહૂતિથી વૃદ્ધિ–સ કેચવાલે થાય છે. આહૂતિના સવને પચાવે છે ને વિઝાની જેમ છોલાને બહાર કાઢે છે. મતલબ કે અગ્નિમાં પણ જીવ છે.
શાન્તવાયુ, શુક્રવાયુ, ગુંજારવ કરતો વાયુ, વંટોલીયા, ઘનવાયુ, પાતલેવાયુ, વગેરેમાં વાઉકાય એકેન્દ્રિય જીવો હોય છે, તેનું દેહમાન ઝીણું ને ઉત્કૃષ્ટાયુ ૩૦૦૦ વર્ષનું જાણવું–આ જીવો સિદ્ધાંજન કે દેવોની પેઠે અદશ્ય દેહી છે. કાષ્ટ પત્થર કે પરમાણુમાં રહેલ અગ્નિની જેમ આ જીવેનું શરીર ચર્મચક્ષુથી દેખાતું નથી. તે ચેતનવંત હોવાથી પરની પ્રેરણું વિના પણ ચરાચરપણે વતે છે.
વાયુકાયના દેહને વિકાસ ફેલાવે ને સંકોચ પણ થાય છે. જે આપણે કીટસન લાઈટ, પ્રાઈમસ ચુલા આદિમાં જોઈ શકીયે છીયે. કાંદા, અંકુર, કુંપલા, લીલા ગાજર, માથ, થેગી, કુવાર ગુગ્ગલ ગલેને છેદયા થકાં ઉગે છે તેમાં (ગઢ) સૂફમદેહી ને અંતમુહુર્તના ઉત્કૃષ્ટા યુવાલા સાધારણ–વળી વૃક્ષના પરિપકવ મૂળ, લાકડાં, છાલ, પત્ર, કુલ, ફલ, બીજ એ દરેકમાં એકહજાર એજનથી અધિક દેહમાનવાળે ઉત્કૃષ્ટને ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષના આયુષ્યવાળા પ્રત્યેક વનસ્પતિકાય એકેન્દ્રિય જીવો હોય છે–વનસ્પતિકાય જીના અસ્તિત્ત્વના લક્ષણે ચર્મ ચક્ષુથી ને બુદ્ધિ બલથી પ્રત્યક્ષપણે નીચે પ્રમાણે જોઈ શકાય છે. મનુષ્યની પેઠે ઝાડ છોડને
& આગીયો કી રાત્રે પ્રકાશે છે તેના પ્રકાશમાં આજીબની સ્ત્રીઓ ભરત ભરે છે. સંધ્યાકાળે પ્રકાશ કરવા વાળમાં ગુંથે છે. અમેરિકાના ઈનડીયન માર્ગમાં અંજવાળું કરવા જેડામાં બાંધે છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરચના પ્રબંધ.
વેલામાં પણ કેમલતા, તારૂણ્ય અને વૃદ્ધાવસ્થા જોઈ શકાય છે. હાથ પગ આદિ અવયવોથી મનુષ્ય પશુ આદિ વધે છે, તેમજ અંકુરા કુંપલે ડાખલી ડાલીઓ વગેરે અવયવોથી વૃક્ષ પણ વધે છે. વળી મનુષ્યની પેઠે પૃઆડ, આંબલી, કમલ કુમુદ, અંબાડી વગેરે વૃક્ષેામાં નિદ્રા તથા જાગ્રતાવસ્થા દેખાય છે. વળી લેજ, હર્ષ, લજજા, ભય, મિથુન, ક્રોધ, માન, કપટ આહારને ઓઘ સંજ્ઞાઓ પણ વૃક્ષમાં દેખાય છે, જેમકે વેતાર્ક કે આંકડો લોભવશ થઈને ધનને પિતાના મુલથી ઢાંકી રાખે છે, મેઘ ગર્જરવથી કે શીતલ મંદ પવનથી કેટલીક વનસ્પતિ અંકુરને ખીલવે છે એટલે કે હર્ષિત થાય છે, લજજાળુ મનુષ્યના હાથથી સંકેચાય છે. તે લજજા કે ભય વિકાર જાણવો. અશોક, બકુલ, ફણસ, તિલક વગેરે વૃક્ષે સાલંકાર નવ વૈવના સ્ત્રીના પગના પ્રહારથી તેનું મુખનું તાંબુલ નાખવાથી તેના સનેહ આલિંગનથી ને તેના હાવભાવ કટાક્ષ સ્વરથી તત્કાલ ફલ આપે છે, ખરેખર એ મૈથુન સંજ્ઞાને વિકાર છે. ખારેકને માટે પણ તેવું છે. કેકનદ મનુષ્યને પગ લાગવાથી હુંકારા ધારણ કરે છે તે કોધનો ભાવ જાણો. સ્વર્ણસિદ્ધિ હું કરાવનાર છતાં લેકે કેમ દુઃખી છે ? એવા અહંકારથી રૂદ્રવંતી રૂદન કરે છે તે માનને વિકાર જાણ. ઘણું કરીને સઘળી વેલડીયે પિતાના પાંદડાંથી વૃક્ષને ઢાંકી દે છે તે માયાનો વિકાર જાણો. નાગરવેલ, ડાડમો, પ્રમુખને છાણ કે દૂધના દેહલા ઉપજે છે તે પૂર્ણ થતાં પત્ર ફલ કુલ રસથી વૃદ્ધિ પામે છે. ઉત્તમ ભૂમિ પાણી ખાતરના યેગે વૃક્ષે વધે છે ઝાડના મૂલ અસાર માટી ત્યજી ખાતરવાળી માટી તરફ વધે છે. પ્રતિકુલ સંગે ( પ્રતિકુલ આહારની જેમ) ઘસાય છે તે તે આહાર સંજ્ઞા જાણવી. વેલા આ વાડ ઉપર ચઢે છે અને વેલની આંકડી છાયા તરફ જાય છે. નબળો અંકુર પણ ઢેફા કે કઠીન ભાગ ફોડી બહાર નીકળે છે તે ઓઘ સંજ્ઞા જાણવી, સૂર્યમુખા સૂર્ય સામું જુએ છે તે મેહવિકાર છે. પાંડુ ઉદર વૃદ્ધિ સજા ક્ષય આદિથી જેમ મનુષ્યનું શરીર વિકારને પામે છે ને સિનગ્ધ પદાર્થ કે રસાયનથી કાંતિવાળું થાય છે તેમ વૃક્ષે પણ ઉત્તમ ખાતર આદિના સંગે અધિક શોભાદાર બને છે. સમુદ્રના કમલાદિનું દેહમાન મોટું જોવાય છે. મનુષ્યની પેઠે આયુષ્ય પણ નિયત હોય છે. આ બધા કારણેને લઈને વનસ્પતિમાં સ્પષ્ટ સમજી શકાય છે ને તેથી જ કહ્યું છે કે –ઝર્વ ઇશ્યામ વૃત્તા ચૈતન્ય ન વિદ્યતે, भाग १२,१८४,१७, यावत्संजायते किंचित् सत्वं स्थावर जंगम, क्षेत्रा क्षेत्रस्य ( जड चैतन्य ) संयोगात्तद्धिद्धि भरतर्षभ भगवद्गीता अ० १३ सर्वમિરખ્યાત આ સર્વ વનસ્પતિને આત્મા વ્યાપી રહેલે છે-છાંદોગ્યનીષદ પ્રપાઠક ૩: તમસા વાદિતા મહેતુના, અંતઃ સંશોમવંત્યતે (૩દ્વિજ્ઞા स्थावराः ) सुख दुःख समान्वताः ॥ मनुस्मति
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
* *
*
*
*
હવે હાલના બુદ્ધિમાન વિદ્વાનોની શોધે તપાસીયે તે પણ આ વાતની મજબુતી-પુરવણી–સાબીતી મળી શકે છે. ફેંચવિજ્ઞાની કવિ પોતાના ૧૮૨૮ ના પ્રાણું રાજ્યમાં લખે છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેત ન હોઈ અમુક સલતનતની રીતીમાં જોવાય છેતેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકસીજન, નાઇટ્રોજન વગેરે પિોતપોતાના તો લે છે અને કેટલાક જંતુની પેઠે મોટું કે હોજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જતુની પેઠે રક્તાશય વગરની વનસ્પતિઓ વિવરદ્વારા આહાર લઈ દેહમાં પચાવે છે. વિખ્યાત સૂક્ષ્મદશક સે માનતો ત્યાં સુધી કરે છે કે વનસ્પતિ અને જતુ રચનાની ગોઠવણને પાયે એકજ છે બનેના શરીરના કોષની તુલના કરતાં સમાનતા જોવાય છે. ક્યારે. બાચે સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિમાં પણ આપણી પિઠે આકુંચનશક્તિ છે વનસ્પતિ પિતાના ચૈતન્ય કણવડે ખનિજ પદાર્થ લઈ તેને પોતાના લાયક ખનિજ પદાર્થરૂપે પરિણમાવે છે. પં. હુકસેલી કહે છે કે પ્રાણું વિશ્વમાં ઝાડ હલકી જાતિના છે અને ભય છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં પાકટારીયાજી વાતવાળું પાણી નાખવાથી અસંખ્ય સમુછિમ વ્યાકટેરીયાજી વાત તથા કુ ઇચવાલા બીજા જ તુએ ઉપજે છે જે વનસ્પતિ હોવાનું મનાય છે. વનસ્પતિ ઓકસીજન લઈ કાર્બોનિક એસીડ બહાર કાઢે છે. જ્યારે તેની લીલી જાતી કાન લઈ ઓકિસજન બહાર કાઢે છે તથા પુરૂભુજ આદિની પેઠે એક અંગમાંથી બીજા અંગની ઉત્પત્તિ થઈ નવા જીવ નિવાસ બનવાની ઉદ્દભેદકિયા વનસ્પતિને હોય છે. કેટલા દરિયાઈ જતુને સ્નાયુ હોતા નથી. ખ્યામિવા અને રિજેષતાને હાજરી હેતી નથી તેમજ કેટલીક વનસ્પતિને સ્નાયુ, હાજરી હોતા નથી. જતુઓ જતુઓને ખાય છે તેમ ઈથ્થાલી વનસ્પતિ કીડાના શરીરને ખાઈ ઉદર પોષણ કરે છે વનસ્પતિ શ્વાસ પણ લે છે આમલીલા વગેરે વરસાદથી હસે છે તેને રસ લોહી જેવો હોય છે જેમાં ખરાબ ખેરાકની અસર થતાં તાવફાડા વિગેરે રોગ થાય છે અને વળી દવા કરતાં વનસ્પતિને આરામ પણ થઈ જાય છે. હાઈસિઆ, નિર્કસ આસીડ ઝાડમાં નાખતાં મરી જાય છે અફીણ કે - રેફર્મની અસર પણ વૃક્ષ પર જદી જાય છે તેથી અચેતન અને મૃત્યુ પામે છે. ઈચ્છાલીમની પેઠે તમાકુ અને વેરંઠા પણ કીડાને ખાય છે પત્રમાં રસ કાઢી તેમાં જીવ જંતુ સપડાતા બીડાઈ જાય છે. આમલી, કુમુદ-કમલ વગે રે સૂર્ય કે ચંદ્રના અંધારા અંજવાળાને પારખી શકે છે. તમામ ઝાડ, કાલિકા, સુદા વગેરેના પાંદડા સૂર્યના પ્રકાશ વિના બંધ થઈ જાય છે. વળચંડાતિકા ઝાડના પાંદડા દીવસે બીડાઈ જાય છે, પણ રાત્રે કે મેઘના અંધારામાં ખીલેલા રહે છે. લીલ પણ પાણી માં ચાલનારી વનસ્પતિની જાતિ છે, પાસિફીક મહાસાગરમાં લીલું બહુ ઉગે છે. કેટલાક ઝાડો પ્રકાશ શક્તિવાળા છે. વનચાંડાલ ઝાડના પાંદડાં ગરમીમાં નાચે છે, હાથ ઘસી ગરમ કરી અડાડતાં પણ તે નાચે છે. ગરમ મુલકની વનસ્પતિ ઠંડા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધરચના પ્રબંધ. પ્રદેશમાં ઉછરતી નથી તેમજ ઠંડા મુલકની વનસ્પતિ ગરમ દેશમાં થતી નથી. કદાચ યંત્રોદ્વારા ઠંડી ગરમીના ફેરફાર કરાય છે તે પણ તેને અનુકૂળ હવા પાણીના અભાવે તેને ઉગાડવામાં નિષ્કલતા અનુભવાય છે, કેમકે યુરોપમાં હાર હાઉસીસમાં ઉછરેલ ગરમ દેશના રોપાઓ જેવા જોઈએ તેવા ખીલતા નથી. ગરમીના મંત્રોથી ઉષ્ણતા પુરી પાડવા છતાં હવા અને રોશનીની ખામી રહે છે વળી આથી એવું પણ સમજી શકાય છે કે-ગરમ દેશ ઝાડને પુષ્ટિકારક છે.
આપણે ખોરાક હોજરીમાં જઈ શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લેહી બને છે તેમજ વનસ્પતિને ખોરાક પત્રમાં શુદ્ધ થઈ પુષ્ટિકારક રસ બને છે વનસ્પતિના મુળીયા હોજરીનું કામ કરે છે, ફરતો રસ લેહીની ગરજ સારે છે, પાંદડા ફેફસાંનું સ્થાન સાચવે છે, તેનાં મૂળ એવા શક્તિવાળા હોય છે કે ગમે ત્યાં પાણીના સ્થાનમાં પહોંચી જાય છે, એક બાવળના મૂળ પાણી માટે ૨૨ વાર ( ૬૬ ફુટ ) દુર રહેલ કુવામાં જઈને પડ્યા હતાં, વનસ્પતિની ઉત્પત્તિ તપાસીયે તો પ્રાણના ગર્ભનું લેહી ધાતુવાળુ ભૂણ, ઇંડાનો પીળા રંગને પ્રવાહી પદાર્થ, અને બીજા અંકુર ત્રણે એક જાતના પદાર્થ છે. વનસ્પતિમાં બીજા જતુની પેઠે મૈથુન ધર્મ અવ્યક્ત છે. કેટલાક ઝાડ પુરૂષરૂપે, કેટલાક સ્ત્રીરૂપે અને કેટલાક બને રૂપવાળાં હોય છે અને સ્ત્રી ઝાડમાં જનનશક્તિ એક કુલે કે બીજા જુદા જુદા ફુલે હોય છે. સ્ત્રી જાતિને (ગાંઠવાલે તંતુ) ગર્ભ કેસર હોય છે જેની નીચે બીજો ઉત્પન્ન કરનાર બીજકેષ હોય છે ઝુમકાકુલ, કુણિમાણસાન ફુલના ગકેસર ફરતા હોય છે જયારે ઘણાંતો સ્થિર હોય છે. પુરૂષ જાતિને પરાગ કેસર (ભૂમિવાળો તંતુ થાય છે) જેના ગર્ભકેસર સાથે સંયેગથી જનનશક્તિ છે. આવી સ્થિતિના ઝાડ ફ્રાંસ કે ઈટાલિમાં અધિક પ્રમાણમાં છે. ફ્રાંસ અને ઈટાલીના, વેલિનેરિયા, સ્પાઈરેલિસરોપાઓને સમાગમ હેરત કરાવે તેવે છે તે રેપાએ પાણી માં ઉગે છે તેના નરકુલના રોપાઓ અમુક જાતના ઝાડપર હુમકી અને ઝાડી ડાલ પર થાય છે અને સ્ત્રી કુલના રોપાઓ તેથી જુદા ઝાડપર પેઠે ગોળ વોંટાએલ આંટાવાળી પાતળી લાંબી ડાલ ઉપર થાય છે. ફુલે ખુબ થતાં નારીકુલના હાલનો વર ઉતરી જાય છે જેથી કુલ પાણીની સપાટીયે આવે છે અને કુલ પિતાની ડાળીમાંથી ત્રુટી પાણીની સપાટી પર આવી નારી કુલ પાસે જાય છે. નારીકુલને અડતાં જ તે ફાટે છે ને તેને પિાલન નારી ફુલમાં પડે છે. કે સમાગમ ?
વળી–વાલીસનેરીયા, સ્પાઈવાલીસનામે જલ વનસ્પતિ–કુંવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે. એટલે પંજાતના છોડને પરાગ છુટી કુંવારા સ્ત્રી પુષ્પમાં મળે છે ને પાંદડું બંધ થઈ પાણીમાં ડુબી જાય છે. વળી એક સ્થાને એવી હકી કત છે કે તળાવમાં નીપજનારી ગાજ વનસ્પતિને ફુલેત્પત્તિ સમયે પૃપુષ્પને મૃણાલ ત્રુટી પાણી ઉપર તરે છે તે વખતે સ્ત્રી પુષ્પ તુરત ઉપર આવે છે. તે પુ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
પુષ્પનો પરાગ મેળવવા ચારે બાજુ ફરે છે. નિષેક ક્રીયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફલ પાકે છે. વનસ્પતિના મિથુનનો આથી વધુ પુરવે શું હોઈ શકે?
અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓમાં સેંકડો નામ નોંધાયા છે. જેઓ કીડા, કરોળી આ, માખીને પકડી ખાટા રસમાં સડવીને ખાઈ જાય છે તે આ બીનાની શોધમાં તેના વિભાવનું વર્ણન પ્રથમ અમેરીકાના ઉભિજી વેરા કટીસે ઈ. સ. ૧૮૩૪ માં કર્યું હતું. વળી કાનબીએ પણ કર્યું હતું અને ૪૦ વર્ષ પછી હુકરે તે વાતની પુખનું ભાષણ આપ્યું હતું. આખર ડાવીને ૧૫ વર્ષના પ્રયાસથી માંસ ખાનારી વનસ્પતિઓની નામવાર ઓળખાણ આપી હતી. જેમાંની કેટલીક નીચે મુજબ છે.
શેરા (સૂર્યશિશિર ) ઈંગ્લાંડ, આસામ, બર્મા, છોટાનાગપુર, હુબલી, મગરા અને વર્ધમાન આદિ દેશ-પ્રદેશમાં આ વનસ્પતિ થાય છે. જેના પાંદડાં ભૂમિમાં લાગેલા રહે છે તેને પાંચેક ઇંચ ઉંચા આસમાની કૂલ થાય છે. તેના પાંદડા પર ચીકાશવાલા સેંકડો નાના ભાગ હોય છે. તેની પર મચ્છર માખી આવતાં ચિકાશથી લપટી જાય છે. તેને પાંદડાવાળા મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પિતે તેની ઉપર ઉંધા થઈ પિતાનો રસ જતુપર નાખે છે એટલે કે પંદર વીશ મીનીટમાં માખી, મછર વિગેરે મરી જાય છે, અંતે ચારથી દશ કલાકે પાંદડા સંકોચાઈ જાય છે. વળી પંદર વીસ દિવસે ઉઘડે છે અને ફરીવાર કાંટામાં નરસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક ક્રિયા બે વાર થયા પછી તે પાંદડું ખરી જાય છે.
સૂર્યશિશીર–માંસ, કુબી, પનીર પુપરજ નખવાલા વિગેરે હરકે પદા ર્થને પચાવે છે. વળી આશ્ચર્ય છે કે તે ચરબી, તેલ અને જવખારની જાતના પદા થને મુત્રની પેઠે કાઢી નાખે છે. ડાઈવાનીયાનીમાં પણ ઉપર પ્રમાણેજ હિંસકતા છે. તેના વાલને જતુ અડતાં પાંદડા બીડાઈ જઈ જતુને દાબીને મારી નાખે છે. આ વખતે તે પાંદડાને જોરથી જુદા પાડીએ તો પણ તુરત અવાજ કરી બંધ થઈ જાય છે. તે ૩૮ કલાકે કે આઠ દસ દીવસે ઉઘડે છે. અમેરિકન પ્રકૃતિત્વ વિટ્રિટ કહે છે કે આવી ત્રણ ક્રિયા થતાં આ પાન થાકી જાય છે.
આલબ્દો ભાંડા–આ મૂલ વિનાની જલમાં તરતી વનસ્પતિ છે. તે આસ્તે લિયા, યુરોપ અને હિન્દુસ્થાનમાં થાય છે. તેના પાંદડાને ચારે તરફ કાંટા પાંચ કે છે લાગેલા રહે છે અને જેનીશીરા પાસે કોષગ્રંથી હોય છે. પાંદડામાં ફરતું જતુ તે કેશગૂંથીને અડતાં પાંદના બે ભાગ બંધ થઈ જાય છે અને જીવ જતુને કોશષ્ય થીના રસ સાથે જીવી દ્રવીભૂત કરી પિતાના દેહને પોષે છે. આ વનસ્પતિની શોધ છિનકોનને આભારી છે.
પૌગીકલા–આ વનસ્પતિના પાંદડા પર કેરા ગ્રંથિ વાલા કાંટા હોય છે. તેમાં જીવ જતુ ચેટી જતાં પાંદડા બંધ થઈ જતુઓને જીરવી પિતાને પિષે છે. આ પાંદડાને ફરી ઉઘડતાં કલાક ૨૪ લાગે છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિથ રચના પ્રબંધ સ્થાનિક વનસ્પતિ–(આકરિઆ) આ ગોળ મટેલ જેવા દેખાવની વનસ્પતિ હિંદુસ્તાનમાં ગંદા પાણીવાળા ઘણુ સ્થાનમાં ઉગે છે. તેને કોથળી હોય છે. જેમાં કોઈ કઈ બાજી નાના નાના કાંટા હોય છે. આ કાંટા અંદરની વસ્તુને બહાર આવવા દેતા નથી, પણ ઉંદરીયા કે સ્પ્રીંગના દરવાજાની પેઠે બહારની વસ્તુને અંદર જવા દે છે. તેજ કોથળીના મોઢારૂપ હોય છે. કેનબીલી કે મછર તેમાં પેસી જાય છે, પણ બહાર ન નીકળી શકવાથી હવાના અભાવે મૃત્યુ પામે છે અને તેનું શરીર કેટલેક વખત સયા પછી તે વનસ્પતિનું પોષણ કરે છે.
ભેરી–(સારસીનીયા) વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે. તેના ઘણા પાંદડા ભેગા થઈ જવાથી ઘડા વનસ્પતિ જેઓ ઢાંકણવાળે દેખાવ બને છે. તેનું ઢાંકણું નિયમિત કાલે ઉઘડે છે. અને બંધ થાય છે. તે ઉઘડતાં કીડી પતંગ વગેરે પાણીના લેભે તેમાં આવે છે. અને તે મરી જાય છે. આખરે ભેરી પણ ગંધાઈ ઉઠે છે ઘડા વનસ્પતિ (વે. નેપુષેસ પીચર લાન્ડઝ ) સર્વ વનસ્પતિ ઘડા. વનસ્પતિ બહુ માંસાશી છે. તે પીનાંગ આસ્ટ્રેલિયામાં થાય છે. તેને મજાગરા જેવું ઢાંકણુ અને મુખ આગળ સુગંધી મધ હોય છે. શુદ્ર જતુએ મધને ખાવા માટે ઘડામાં પેસતાં અંદર હાલમાં મુંઝાઈ મરે છે અને પીગલાઈ જઈ ઘડા વનસ્પતિનું ખોરાક થાય છે-બીહાર પ્રગણુના ખેતરમાં એક નાનું લાંબા વૃન્તથી ઘેરાએલા લાલ પાત્રાવાલું અજાયબી ભરેલું ઝાડ થાય છે તેના પાતરા (પાંદડા) માં મધ જેવો દેખાવનો ચીકણે રસ હોય છે. માખીઓ ચાંટી જતાં વૃન્ત વાંકા વળીને થોડીવારમાં તેને ચુસી નાખે છે.
માલાકાઝાંઝ-આ વનસ્પતિ બંગાલના તળાવમાં નજરે પડે છે. તેના પાંદમાં કીડીઓ સહેલાઈથી પેસી શકે તેવી નળીઓ હોય છે. કીડીઓ તેમાં પેસી પાછી નહીં નીકળી શકવાથી નાશ પામે છે. પીચારઝાડને–ચીકણા પદાર્થવાળા વાસણના આકારના પત્રો હોય છે. કીડા તેમાં ગયા પછી પાછા નીકળી શકતા નથી. તેમાં ઘણું તીક્ષણ કાંટા અને ઢાંકણુ હોવાથી કેશે નિષ્ફલ જવાથી નિસ્તેજ બની નાશ પામે છે.
કેરી કહે છે કે-ખાંસી છેડ ધુલથી ચીઢાય છે અને તે ધૂળ ઉડાડતાં એક ગેસને છોડે છે. જ્યારે તે આબાદ ઉધરસ ખાય છે.
ઇંગ્રેજો કહે છે કે–વૃક્ષો લખી શકે છે. એક અમેરીકન ઝાડ પિતાની વડવાઈ વડે કરીને પોતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચી નાખી મારી નાંખે છે-આ કુદરતનું દષ્ટાંત છે. બેલશિંગ નામે અમેરીકન વનસ્પતિ કીડીના સહવાસ વિના સુકાઈ જાય છે. આ વિયોગનું દુખ સુચવે છે. (સંભવે છે.) સેવાલ વનસ્પતિની જાત છે. ત્રણ કાલે ત્રણ રંગ લેવાવાળા કુલના ઝાડે છે. માત્ર સાંજે જ સુગંધી બનતું ત્રિકણાકૃતિ ફુલ થાય છે. (વિ. ૮૦ થી ૮૨ ) ખાતે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
હાલના પાંદના છીદ્રમાંથી પાણી ઝરે છે. વળી ટીહાટી પીસ નામે એક ઝાડ થાય છે. જે સવારે વેત,બપોરે લાલ, રાત્રે આસમાની બને છે તે પરથી સમયની ખબર પડે છે ( વિ. ૮૫ ) જાશિંગો પર્વતના અજાયબી ઝાડનાં પાંદને વાલના ગુચ્છા છે. તેનું પશુ કે નરપર વિચિત્ર પરિણામ આવે છે (વિ. ૮૬ થી) આ ક્રીકાના અમુક જાતના ઝાડના બી પાણીમાં નાંખી ઉકાળવાથી માખણ રૂપે બને છે (વિ. ૮૬) છે હજાર વર્ષથી જુના મીસર ખંડીયરના કુલ જલમાં નાખતાંજ ખીલતા થાય છે.
અજાયબ વનસ્પતિઓ-મદ્રાસના અંત્રતપુર જીલ્લાનું ખજુરીનું ઝાડ મધ્ય રાત્રથી નીચે પડવા માંડે છે. બપોર પહેલાં તદન સુઈ જાય છે અને પછી ઉભું થવા માંડે છે. મધ્ય રાત્રી પહેલાં તદ્દન ટટ્ટાર થઈ જાય છે. લે કે તેની માનતા કરવા લાગ્યા છે. ( ૨૧. ૨૬ ) શાલ અને ત્યાં પણ આવી જ જાતનું ખારેકનું ઝાડ હતું. કડી ખાતે સ૬ માતા સામે જુના પીપલામાં હઉ હુઉ અવાજ થાય છે. જેના ક. એ અજ્ઞાન માન્યતા શરૂ થએલ છે. (જે ૨૧, ૨૬)
દક્ષિણ મહારાષ્ટ્રમાં અડવાશતરૂ નગરથી નવગાઉ દુર કુકપુરી ગામમાં તલ કાંડ : ઝાડ છે તેની નીચેનું પાણી અને પત્રના રોવનથી હરકોઈ રોગ નાબુદ થાય છે. અમેરિકાની વાડી પ્રાંતમાં છ સાત કુટ ઉંચું અને જે હાથ પાળું એક ડાકી વૃક્ષ છે તે અતિ તેજથી પ્રકાશે છે. તેની રોશની એક મા લ દુર થી દેખાય છે. તેના નેજથી સુક્ષમ ઝીણા અક્ષરો વાંચી શકાય છે. આને શુ કપ વૃક્ષ હશે ?
એક એવું ઝાડ છે કે જેના ફુલે સુકાતાં ઝાંઝરની ગરજ સારે છે. ખરેખર શબ્દ કરે છે. નીલાચારના સિદ્ધ બકુલ વૃક્ષના પાંદડા ત્વચા સાથે લાગી રહેલા છે. વૃન્દાવનમાં શેઠના ઘરમાં અને રામેશ્વર દેવના મંદિરમાં ગરૂડ સ્તંભ ( સોનાના તાડ ) છે. આવી જ રીતે રૂપાના તાડ ઉગ્યાનું સંભળાય છે. મદ્રારાના કાંચિપુરના સદાફળા આંબાને ચારે દિશાની ચાર શાખાઓમાં, ખાટી, ગાળી, તીખી, ને કડવી કેરીઓ થાય છે. આ બે પ્રથમ હંમેશાં એકેક કેરી આપતો હતો. પાલીતાશુના મસાણ પાસે બે માથાવાળા બે ખજુરીના વૃક્ષે છે. આવી જ સ્થિતિની ખજુરી બીજે કયાંક પણ છે. એમ પ્રવાસી પત્રમાં જાહેર થએલ છે.
ન્યુઝીલાંડમાં એક જાડના કુલમાં ગુંદ જેવો પદાર્થ થાય છે, તેને પક્ષી બાવા જતાં ચોંટી જાય છે. હિંદુસ્તાન બેલડ બારસેટ શાલ શેખને ત્યાં ખારેકનું વૃક્ષ રાત્રે ત્રણવાગે પડી જાય છે ને સાંજે ઉભું થાય છે. આફ્રિકામાં એક વનસ્પતિ એવી છે કે જેમાં માખીએ ચાંટી જાય છે. જૈન દર્શનમાં પાપગમન વનસ્પતિ માટે લખ્યું છે તેની તપાસ કરો. ( ધનવંતરી વિવિધ વિજ્ઞાન ૪૦૧ )
' : બંગાલી શેાધકે પત્થરમાંને વનસ્પતિમાં સચૈતન્યની શોધ કરી છે. પાણી માટી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વ રચના પ્રબંધ. વગેરેના સાગમાંથી જુદા જુદા ઝાડ પોતપોતાને પથ્ય પદાર્થ શોધી લઈને પુષ્ટ બને છે. કેટલાક ફુલે મર્યાદિતપણેજ સુગંધી લે છે. કેટલાક વૃક્ષે નિયમિતપણે સુવે છે. મિ. એફડવીન કહે છે કે એ સામણીને સ્વપન પણ આવતાં હશે, કારણ કે તે એકદમ જાગે છે ને પાછી ઉંઘી જાય છે. અમેરીકન પ્રખ્યાત ડોકટર હેલી કે જેણે "ધી ઓરીજીન ઓફ લાઈફ” નામે ગ્રંથ લખ્યો છે તેમાં તે ડોરા વનસ્પતિ છોડ વિષે લખે છે કે તેના પાંદડાં પર કોઈ જંતુ બેસતાં તના છોડના કાંટા અંદરની પાસવાળી જતુને પકડી લઇ ચુસીને ફેકી દે છે, ત કુર છાડ માંસાહારી છે. તેના જવું શું શું ? ડામીયમસકીઠુલા ૨ ચીનસનું માખીઓ પકડવાનું કુર યંત્ર નામનું ઝાડ પણ છે. આ બીજી જાતનું ઝાડ નાના જીવજંતુનું જ ભક્ષણ કરતું જણાય છે, કેટલાક જનાવરો આ વનસ્પતિને અનુકુળ આવતા નથી, તેથી
જ્યારે તેને કાંઈ એવું ખાવામાં આવે છે ત્યારે તેને આ પણ અપચાની પેઠે વિકાર થતો જણાય છે! વળી આ પ્રોફેસર કહે છે કે આ વનસ્પતિઓમાં મેટેડ ફેર ગતિને માનવામાં આવે છે, પણ તે વાસ્તવિક નથી. વનસ્પતિની સચેતનતા માટે ઉપરની વાત બહુજ જેરવાળી છે. બ્લેડર્ટ છેડની ડાળી ઉપર ગોળ દડા જેવા આકાર બંધાયેલા હોય છે તેના ઉપરના ભાગમાં પડદે હોય છે જે પર જનાવર બેસતા પડદા અંદર દબાઈ જતુને અંદર પાકમાં નાખી પડદે પિતાની જગ્યાએ આવે છે. આ પ્રમાણે આ વનસ્પતિ છલકપટવાળાં કાવત્રાં બાજ છે ! ચિફેલાઈ (માખી પકડનાર) છેડપર ગંદર જે રસ પથરાઈ રહેલા હોય છે, જનાવર ફસાતાં તે ધીરે ધીરે જનાવરનું ભક્ષણ કરવા માંડે છે, ડોસીર છેડથી - 5 જેટલું છે. ઉંડી ગામ ટાંગીયે ને તે થોડીવારમાં પોતાના પાંદડાના કાંટા તે તરફ ઉંચા કરીને તેને પોતાના પંજામાં સપડાવે છે. કળી ક જાતનો એવો છોડ છે કે તે પોતાના મધના વને ચુસવા આવેલ માખી ની ટને પિના બીણ તતુઓથી પકડી લે છે. તે મરી જાય ત્યાં સુધી પકડી રાખે છે (રસમાચક છે. ૧૯ ૧૯૯૪ તુલાઈ એ. 9 ) ઉપર પ્રમાણે આધુનિક શોધકે છે. અનુભવમાં આવેલું છે. હવે તેના આયુષ્ય અને દેહમાન તરફ લક્ષ તોડાવીયે થી સત્વની શાખા ૬૦ વર્ષ થી રાડલી સિંહલદીપમાં વિખ્યાત છે હગુ જ જુ ના દાળનું રાયણનું ઝાડ શરુંજય ઉપર વિદ્યમાન છે. પ્રયાગ પાસે ભયરાના વડની પણ તેજ સ્થિતિ નીહાળા છે. જે ૧૫૦૦ વર્ષના હોવાનું કહેવાય છે તેને માટે બ્રણએ એવી કિંવદન્તી ચલાવી છે કે મુકુંદ બ્રહ્મચારી આ વડ નીચે મારી સમ્રાટ અકબર છે હતો. તે તથા ગયાનો સીતાવડ, વૃન્દાવનનો શ્રૃંગારવડ, વંશીવડ, અને અમૃતવડ, ગોવર્ધનને દૃધિપમવડ, કદમ્બ પાસેનું કદમ વૃક્ષ, શાલગ્રામ દ્વારકા, પીપ વ્યાસનું બકુવૃક્ષ અને બુદ્ધનું મહાબોધિ શિવ ધર્મની દંતકથાના આધારે તેજ સ્થિતિ વાળા પ્રાચીન નીહાળાય છે. સુરતમાં પંડળી પોળમાં ૫૦૦ વર્ષ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
ના દસ્તાવેજમાં સેંધાયેલું એટલે કે દસ્તાવેજના કાળ પહેલાનું વડનું ઝાડ છે, ઈજી પ્તની મમઈમાંથી બે હજાર વર્ષના નીકળેલા બી વાવ્યાથી ઉગે છે. યુનાઈટેડ સ્ટેટના કેલીફેનીયામાં ટુલેર પ્રગણુના જંગલમાં એક મુલકમાં ૧૦૮ ફુટ ઘેરાવાળું અને ૧૨ ફુટની ઉંચાઈએ ૭૬ ફુટ ઘેરાવાવાળું બાલ ઝાડ છે ( સત્ય વર્ષ ૨ પૃષ્ઠ ૩૨૦ પછી) ખજુરી ૩૦૦ થી ૪૦૦ વર્ષની હોય છે, જેરૂસેલમમાં એલીલા ઝાડ ૮૦૦ વર્ષના છે, પચાસ ફુટ ઘેરાવાળું ચેસનટ ઝાડ હજાર વર્ષનું છે. ૫૦૦૦ વર્ષથી જુના પણ ઝાડે મળી શકે છે. વિશ્વ ૮૩ થી ૮૫) જહાંગીર લખે છે કે દાડમ ૪૦ તોલા, સફરજન ૨૯ તલા, તરબુચ ૩૩ શેર સુધીના થાય છે. વળી જહાંગીરનામામાં ૧૮ ગજ પહોળું ૧૨ ગજ થડ સુધી ઉંચું ૨૦ ગજ લાંબી શાખાવાળું, ભૂમિમાં મળેલી જટાવાળું ઝાડ છે જેની છબી જહાંગીરે પોતાના પુસ્તકમાં ચીત્રાવી છે. એક લાઈમ ૭૦૦ વર્ષથી જુનું છે. એક લાઈમ ૮ ૫ વર્ષનું છે કેન્ટમાં બરાબરના સ્થાને એક ઝાડ ૨૮૮૦ વર્ષનું છે. બલીનના અજાયબ ઘરમાં સકીલીયા વર્ષનો એક તણે ૧૩૬૦ સાલથી જુનો છે. આર્િલીયામાં યુકિલિસ ઝાડ ૫૦૦ . ફીટ ઉંચું છે. ઉત્તર અમેરીકામાં સીકીબીયા ૩૦૦ ફીટ ઉંચુ છે, ચડીનો વેલે ૩૦૦૦ ફીટની ઉંચાઈ સુધી હિમાલયમાં જોવામાં આવે છે. બાવળ પ૦૦૦ ફીટ, ગેરખ આંબલી ૫૦૦૦ વર્ષથી વધારે જીંદગીવાળું, વાસ ૧૫૦ ફટ, વિવિદિવિ ૨૦૦૦ ફિટ, નાળીયેરી ૩૦૦૦ ફીટનું મળે છે તે ૭૦ થી ૮૦ વર્ષ સુધી ફળે છે, વડ ૭૦ થી ૧૦૦ ફીટ ઉંચા, કબીરવડ નીચે ૫ હજાર માણસે ફરી શકે છે. આ ધની ખીણમાં ૧૭૮૨ માં ઉગલવડ ૪૨ ફીટ ઘેરાવાળા ૩૪૦ મેટા થડવાળે અને વીસ હજાર માણસ રહી શકે તે છે છતાં હજી વધ્યાજ જાય છે. કેળ ૧૫ ફીટ, ખજુરી ૪૦ટ, શેરડી ૧૨ ફીટ, આંબલી ૮૦ ફીટ, સાગ ૪ર૦૦ ફીટ, રેસીટીવ ઝાડ ૩૦૦ ફીટનું થાય છે. વેસ્ટઈડીઝ બેટના એક ઝાડની છાલના થર જુદા કર્યો ૩-૪ ફુટ જાડું થતુ નીકળે છે. ગીનીમાં તોપના ગોળા નામનું ઝાડ છે જેનું કુલ મોટું થાય છે તે કુટતાં તેપના ગેળા જે શબદ થાય છે. આ ઝાડ ૬૦ ફીટ ઉંચું થાય છે. જે પવનને લીધે ચાલવાથી સીટી જેવું લાગતું ન્યુબીયા ઝાડ જોવા લાયક છે. અરમાના અમરાપુર શહેરમાં બીટીઆર એફ ઝાડ ૨૧૦ વર્ષનું જૂનું છે. ફિલીપાઈન બેટમાં નવ ફૂટનું કુલ મળ્યું છે જે એક હજાર જન ઉંડા સમુદ્રોના કમળો પણ તેટલી જ ઉંચાઈના હોય છે. કેટલાક ઝાડ એવા મળ્યા છે કે જેને વ્યાસ ૧૪ થી ૨૯ ફુટ અને આયુષ્ય ૧૦૦૦ થી ૪૦૦૦ વર્ષનું કહી શ. કાય છે. આ પ્રમાણે ઉપર કહી ગએલ સર્વ જીવોને એકેન્દ્રિય કહેવાય છે અર્થાત કે જીને માત્ર શરીર હોય છે અને સાથે શ્વાસોશ્વાસ, આયુષ્ય ને કાયબલ હોય છે તે જી ઘણું જ સૂમને સ્થિર હોય છે. માત્ર વાયુને અગ્નિને સ્વભાવ ગતિરૂપ છે, આ પાંચે એકેન્દ્રિના સૂક્ષ્મ અને બાદર (સ્થલ) બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુથી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દ દેવચંદ્રજી. જોઈ શકાતા નથી, જ્યારે બાદર, શરીરવાળા એકેન્દ્રિયે શરીરને પ્રત્યક્ષ છે, સૂક્ષમ જાતિથી તમામ પિલાણ ભરેલું છેવર્તમાન વૈજ્ઞાનિકો પણ શેધથી જણાવે છે કે – નાનામાં નાનુ થેકસસ જતુ સોયના અગ્ર ભાગ ઉપર બેસતાં વિના ગરદી થતાં ૧ લાખ ખુશાલીથી બેસી શકે છે. ૧ર અમુક સંવેગથી જી કામણીક ને તેજસ શરીર લઈ ચાલ્યા જાય છે-મરી જાય છે એટલે બાકી પુદ્ગલે જ છે. આ પ્રકારમાં પુરૂષવર્ગને સ્ત્રીવર્ગની જાતિ હોતી નથી, આ એકેન્દ્રિય નામે પ્રથમ પ્રકારનું સ્વરૂપ લઘુતાથી તમોને કહ્યું છે તે બરાબર લક્ષમાં રાખે. મગજને ભાર પડે તો શાંતિ લઈને પણ બુદ્ધિબળથી મગજમાં ઠસાવી દઢતાપૂર્વક આગળ વધે.
| (ચાલુ).
શ્રીમદ્ દેવચંદ્રજી, તેમનું જીવન અને
ગુર્જર સાહિત્ય.
(ગતાંક પૃ. ૩૭ થી શરૂ ). સંવત ૧૮૦૪ સુધી તો શ્રીમદ્દ હૈયાત હાઈ પોતાની અમૃત વાણું ને અમૂલ્ય
બોધવડે પૃથ્વીને પાવન કરી રહ્યા હતા, એમ તેમના બનાશ્રીમદ્દનું વેલા સિદ્ધાચળજીના સ્તવન પરથી જણાય છે. તે સમયે નિર્વાણ. તેઓશ્રી લગભગ ૮૪ વર્ષની ઉમ્મરના હોવા જોઈએ. પછીથી
સ્થિરતાવાસ સ્વિકારવો પડ્યો હોય એમ અનુમાન થાય છે. ૧૮૦૪ બાદ આ સ્થિરતાવાસ પાલીતાણે થયો સંભવે છે. સિદ્ધાચળ સમાન મહાતીર્થસ્થાનમાં સમાધિ મરણ પુરૂષ ન વાં છે ? ત્યાં અનેક મુનિઓએ અનશન કર્યો છે, જ્યારે વૃદ્ધાવસ્થાનો પૂર્ણ અમલ શરીર પર થાય છે, ત્યારે છેવટે પરમાત્માનું સ્મરણ ને આત્માના શુદ્ધોપગની રમતા કરવી એજ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ આવી જ સ્થિતિમાં ધ્યાન રાખી શરીર, જાતિ, નામ આદિ વિસારી આસક્તિ રહિત બન્યા હતા અને આત્માના શુદ્ધોપગના તારેતારમાં લયલીન રહેતા. ઝંતે સમinહ મર પ્રમવશવા ન જાવાતિ અભવ્યને મરણકાળે ---૧૨ બ્રહ્મસૂત્ર અધ્યાય. ૩ પાદ ૧. સૂત્ર. ૧
તદંતર પ્રતિપન્નૌર હતિ સંપરિશ્વતઃ પ્રશ્ન નિરૂપણુંખ્યામ જીવઃ કરૂણુનાં ઈદ્રિયાણાં અવસાદે મરણ સમયે દેહાંતર પ્રતિપત્તૌ દેહ બીજેભૂત સુઃ સંપરિશ્વક્રતઃ સંવેદિત રહતી ગચ્છનીત્યવગંતવ્યમ પ્રશ્ન નિરૂપાભ્યામ ! તાંડવથતી ગૌતમ જેમિનીય પ્રશ્ન પ્રતિવચન.
( શંકરાચાર્ય ચરિત્ર પાનું. ૩૪)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. સમાધિ મરણ પ્રાપ્ત થતું નથી. જેમણે લગભગ ૭૫ વર્ષ જેટલો સમય આત્મજ્ઞાનપગ, આધ્યાન, આત્માનું ચિન્તવન, મનન અને આત્મ સમાધિમાં ગાળ્યો હોય, તેને સમાધિ મરણ–પંડિતમરણ સુખેથી સાં પડે એમાં સંશય છે ? શ્રીમદે અનાદિ અનંત જ્ઞાનરૂપ આત્મજીવનમાં મનને લીન કર્યું હતું અને બાહ્ય દશ્ય પદાર્થોમાં રાગે છેષ પરિણામથી મુક્ત થયા હતા. કમલેગી હોવાથી મરણ વખતે શારિરીક દુ:ખ રહેવામાં જરા માત્ર કાયર બન્યા ન હતા. પોતે બાળ બ્રહ્મચારી હતા તેથી તેમને આમ શુદ્ધોપયોગની રમણતામાં શુન્યતા આવતી નહોતી અને એમ આત્માની શુભ પરિણતિના એક ધ્યાનમાં, અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી શરણ સ્વિકારીને પરમેષ્ટીમહામંત્રના ધ્યાનમાં બાહ્યપ્રાણોને ત્યાગ કરી શુભ ગતિ વિશે ચાલ્યા ગયા અને જૈન સમાજ અને ભારતવર્ષના એક મહાન ધર્મ પ્રભાવક આત્મજ્ઞાની સાહિત્ય રસિક કવિરતનની ખેટ ભારતવર્ષને દેતા ગયા. તેઓ ગયા પણ તેમને અક્ષર દેહ–તેમનાં પુસ્તકે સદ્ભાગ્યે વિદ્યમાન છે. ગુર્જર સાહિત્યના પરમપિષકનાં એ અમેઘ તો અમને મુગ્ધ કરી મુકે છે. તો તેઓ પોતે સદેહે કેવા હશે ? શ્રીમદ અધ્યાત્મજ્ઞાની, આત્મશુદ્ધોપયોગી, દેવચંદ્રજી મહારાજ
હાલમાં મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, એમ શ્રીમદ્દ માટે અનેક મનુષ્યોના મુખે કિંવદંતી તરીકે શ્રવણ કર્યું. કંવદંતી. છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્દના રાગી એક અધ્યાત્મજ્ઞાની
શ્રાવકે પાટણમાં મહાન તપ કર્યું હતું; તે તપના પ્રભાવે ભુવનપતિ દેવે તેમને સાક્ષાત્ દર્શન આપ્યું હતું, તે વખતે તે શ્રાવકે ભુવનપતિ દેવને શ્રીમદ કઈ ગતિમાં ગયા ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહક્ષેત્રમાં જગ્યા છે, અને અનેક ભવ્યજીવોને દેશના દઈને તારે છે. અમદાવાદમાં આરિંગપુર તળીયાની પિળમાં આત્મજ્ઞાની ધ્યાન પરમ વેરાગી શ્રી અરવિંદ્રવી નામના યતિ સાધુ હતા, તેમણે ‘આતમરામેરે મુનિ રમે” વિગેરે અપૂર્વ વેરાગ્યમય સજજાય અને પદો રયાં છે, તેઓ મહા તપસ્વી હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ધરણેન્દ્ર સાક્ષાત્ દર્શન દીધું, અને મારીને શાતા પુછી. માજિદ્રને રક્તપિત્તને મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મરિન્દ્રને વરદાન માગવાનું કહેતાં તેમણે કાંઈજ માગ્યું નહિ. દેવે તેમને રેગ ટાળવા વિનંતી કરી પણ તેમણે ના કહી, અને કહ્યું કે, તે રોગ ભગવ્યા વિના છુટકે નથી કર્યા કર્મ તો ઉદયમાં આવે છે તેનું લેણું રોગ ભેગવીને આપવું જોઈએ. પ્રારબ્ધ કર્મ શ્રી તીર્થકર ભગવાનને પણ ભેગવવાં પડે છે તે મારે પણ ભેગવવાં જ જોઈએ, કે જેથી પરભવમાં કર્મનું કહેશું દેણું
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્ ધ્રુવચ જી.
રહે નહીં. શ્રી માન્ચન્દ્રનીએ શ્રી ધરણેન્દ્રને શ્રીમદ્દની ગતિ વિષે પૂછતાં ધરણેન્દ્ર કહ્યુ કે શ્રીમાન દેવચંદ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, શ્રી માનદઘનજીની ગતિ વિષે પૂછતાં, તેઓને એકાવતારી જણાવ્યા હતા અને શ્રીમદ્ યશેાવિજયજીને પણ એકાવતારી જણાવ્યા હતા એક વૃદ્ધ શ્રોતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદ્યન્તી પર ંપરાથી ચાલતી આવેલી કહી હતી તે અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઇએ પણ ઉપરના ભાવવાળી કિ વદન્તી કહી હતી, પણ વિસ્તાર ભયથી અત્ર આપી નથી.
શ્રીમદના ચમત્કાર.
પ્રમાણે તેમના નેવું સબંધી ઘણી વાત
www.kobatirth.org
શ્રીમદ્દના ચમત્કારા સબંધી અનેક કિંવદન્તીએ સાંભળવામાં આવે છે. કાશીવાળા મ`ડળાચાય શ્રી ખાલચ ંદ્રસૂરિ બહુ વિદ્વાન થઇ ગયા છે. તેમના સમયમાં તેમની સાથે વિચરનાર ૮૦ વર્ષના એક વૃદ્ધ યતિજી ( વિજાપુર તાલુકે આોલમાં ) આ સંબંધી ઘણું જાણતા ને કહેતા જાણવામાં આવ્યા છે. તેમના વર્ષના ’ગુરૂજીના સ્વમુખે તેમણે પાધ્યાવસ્થામાં શ્રીમદ્ સાંભળી હતી. તે પૈકી કેટલીક અત્ર દર્શાવવામાં આવે છે:--
જણાવ્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધરણે દ્રનું બ્રાહ્મણ સ્વરૂપે
શ્રીમદ જ્યારે દીક્ષા લીધી ત્યારે આલ્યાવસ્થામાં હતા. તએશ્રી એક વખતે કાઉસ્સગ્ગમાં હતા ત્યારે એક ભયંકર ભુજંગ ( સ ) આવ્યે ને શ્રીમના શરીર પર ચઢવા લાગ્યા, ને શ્રીમદ્ના માળામાં બેઠે. આથી આજુબાજુના લેાકે ગભરાવા લાગ્યા પણ શ્રીમદ્ યતકિંચિત પશુ ચળાયમાન થયા નહિ. શ્રીમદે કાઉસ્સગ્ગ પાર્યાં ને સર્પ ફુત્કાર કરતા ખેાળામાંથી ઉતરી સામે બેઠે. શ્રીમદે તેને શમતા ભાવનાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડાલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિ જોઇને અન્ય સાધુએ શ્રીમન્ને પ્રશસી ખરા હૃદયથી તેમના ધ્યેય ને વખાણવા લાગ્યા. તથા કહેવા લાગ્યા કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રાપ્ત થઇ છે. શ્રીમદ્ બાલ્યાવસ્થામાં એક દિવસમાં ખસેા બ્લેક મુખપાઠ કરતા અને વિસરી જતા નહતા.
વ્યાખ્યાન
સાંભળવા
આવાગમન.
૬૯
શ્રીમદના મોટાકોટમરાટ ( મારવાડ )ના ચામાસામાં એક અપૂર્વ ઘટના બની હતી. શ્રીમની દેશના ( વ્યાખ્યાન શૈલિ) અદ્ભુત અને આત્મસ્વરૂપની ચાલતી હતી, દરરાજ વ્યાખ્યાનમાં સર્વ દનના હજારા શ્રોતાએ આવતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ જેવા મનુષ્ય હમેશાં આવતા હતા, તે કાણુ છે તેની કાઈને ખબર પડતી નહેાતી. શ્રીમદ્દ મહા મહાપાધ્યાય શ્રી યશાવિજયજી કૃત જ્ઞાનસારનું દરાજ વ્યાખ્યાન કરવામાં આવતુ હતુ. અને શ્રીમદ્ તેનુ અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રોતાઓના આત્મામાં
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. જ્ઞાનાનંદસ છલકાઈ જતો હતો. પેલે વૃદ્ધ બ્રાહાણ પણ આનંદથી ઉલ્લસિત બની ઉઠતો હતે. તે બોલતે નહોતે તથા વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ કયાં જતે તે કોઈ જાણી કે જોઈ શકતું નહતું. એક વખતે રાત્રે તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યું ને શ્રીમને વંદના કરી બેઠા, તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યુ કે “ હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપની દેશના હે ચાર માસ સુધી સાંભળી છે. આ વખત ભરત ક્ષેત્રમાં આત્મસ્વરૂપની વ્યાખ્યા તમે કરે છે તેથી હું ઘણે પ્રસન્ન થયા છું. ધરણેન્દ્ર શ્રીમદને કાંઈક માગવાનું કહેતાં શ્રીમદે અનંત દુ:ખને નાશ કરનાર અને સુખના પ્રકટાવનાર આત્માના શુદ્ધોપયોગ વિના મારે અન્ય વસ્તુની ચાહના રહી નથી એમ સ્પષ્ટ જણાવ્યું. આ સાંભળી ધરણેન્દ્ર તેમને ધન્યવાદ આપ્યો. ધરણેન્દ્ર સર્વ સાધુને પોતાની પ્રતીતિ થવા માટે એકદમ ઉત્તર વૈકિય શરીર પ્રકટ કરી બતાવતાં સર્વ સાધુની આંખે અંજાઈ ગઈ. આથી સાધુઓને શ્રીમદ્ મહાપુરૂષ છે. અને તેમનાં વચન આરાધ્ય છે એવો નિશ્ચય થયે. મહાત્માએ દેવતાઓને આરાધના નથી તો પણ તેમના જ્ઞાન–ગુણથી ખેંચાઈ તેઓ સ્વયં તેમની પાસે આવે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓમાં અનેક પ્રકારની લબ્ધિઓ ( સિદ્ધિઓ) પ્રકટે છે તેમાં કાંઈ આશ્ચર્ય સરખું નથી. શ્રીમદ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વતની પાસે થઈને
જવાનો રસ્તો હતે. પર્વતની નીચે એક સિંહ બેઠેલો હતો, શ્રીમદને શાંત ને ઘણી વખત ત્યાંથી પસાર થનાર પ્રવાસીઓને તે ખાઈ થઈ પગે લાગેલે જતો. શ્રીમદ્ ત્યાંથી જવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ તેમને સિંહ ત્યાં થઈને જવા ના કહી પણ તેઓશ્રી પાછા વળ્યા નહિ અને
જણાવ્યું કે “મહારે સમસ્ત વિશ્વના પ્રાણી માત્ર ઉપર મૈત્રી ભાવ છે, માટે ભય છે ?” તેઓ તત્પશ્ચાત જ્યાં સિંહ બેઠા હતા ત્યાં થઈને જવા લાગ્યા. આ વખતે આ પ્રસંગ જે ઘણું ગૃહસ્થ પણ સાથે જ રહ્યા હતા. પિલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા ને તેમને જોઈ સિંહ બરાડી ઉઠ્યા અને શ્રીમની પાસે આવી તેમના પગે પડી સામે ઉભો રહ્યો. શ્રી મદે તેને કરૂણ– દષ્ટિએ શાંત કર્યો, તે પછી તે ચાલ્યા ગયે. પાછળ આવનાર ગૃહસ્થ આ દશ્ય જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા, શ્રદ્ધા ધર્મ gિયાં તત્સવિધ વૈરાગ આ મહાન સૂત્ર સત્ય થયું અને ખરેખર જ મહાનુભાવનાં વેર રહિત અને વિરક્ત પણ કરૂણાથી ભરેલાં હૃદયની છાપ તેમનાં પ્રશાંત મુખ પર છવાય છે ને સાત્વિક ભાવભર્યા મહાત્માઓની સાતિવકતા–પવિત્રતાની પાસે આસુરી ભાવવાળાં પ્રાણીઓ પણ સાત્વિક બની શાંત થઈ જાય છે જ.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ દેવચંદ્રજી. પૂર્વે જામનગરમાં મુસલમાનોનું જોર ઘણું વધી ગયું હતું. અને તેથી
ત્યાંના એક જેનર સરનું ભોંયરું ખેલી તેમાં તમામ પ્રતિજામનગર જૈન મા ભંડારવામાં આવી હતી. મુસલમાનોએ જબરીથી દેરાસરનાં તાળાં તે દેરાસરનો કબજે લઈ મસીદ તરીકે તેનો ઉપયે ગ કરવા તુટયાં. માંડયા હતા. કેટલાક વખત વીત્યે મુસલમાનોનું જોર ઘટયે,
અને હિન્દુ રાજ અમલમાં જેનોએ આ મદિરનો કબજો મેળવવા રાજા પ્રત્યે ફરિયાદ કરતાં કાંઈ ન વળ્યું. બાહ્યથી અને અંદરથી આ જૈન મંદિર હતું એમ અઢારે વર્ણ કબુલ કરતી હતી છતાં ચમકાર વિના નમસ્કાર થાય તેમ ન હતું. એવામાં શ્રીમદ દેવચંદ્રજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજા સમક્ષ તે જૈન દેરાસર હતું એવું તથા મુસલમાને એ મસીદ હોવાનું સાબીત કરવા પ્રયત્ન કર્યો. છેવટે રાજાએ ઠરાવ કર્યો કે દેરાસરને તાળાં લગાડવામાં આવે અને જે પોતાના પ્રભુના નામે પ્રાર્થના કરી ઉઘાડી શકે તેને તેનો હક્ક આપવામાં આવશે. ફકીરે પ્રથમ કુરાનાદિ પ્રાર્થનાથી મધ્યા-પ કાંઈ ન વળ્યું. પછી શ્રીમદે જીનેંદ્ર ભગવનાનની સ્તુતિ કરી કે તડાક દઈને તાળાં તુટી હેઠે પડ્યાં અને વૃદ્ધ શ્રાવકોએ રાજાને તે દેરાસરના ગુપ્ત બે ચરામાંની જૈન પ્રતિમાઓ બતાવવા–શ્રીમને વિનંતિ કરી. ભેયરાનાં તાળાં પ્રભુતુ નથી તુટતાં-ભંડારેલા સંખ્યાબંધ પ્રતિમાઓ બતાવી. તત્પશ્ચાત તે મૂર્તિએડન પુન: તે દેરાસરમાં પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવામાં આવી. શ્રીમના ચમત્કાર દેખોન મનગરના રાજા તથા પ્રજા ખુશ થઈ ગયાં તથા જૈનધર્મની પ્રશંસા. સર્વત્ર પ્રસરી. શ્રી કૃપાચંદ્રજી તથા અન્યાન્ય સાધુઓ અને વૃદ્ધ શ્રાવકાના મુખથી આ વાત્તા જણાઈ છે. આત્માની અનંત શકિત છે. આત્માની જેઓ ઉપાસના કરે છે તે પરમાત્માની પેઠે શક્તિએ ફેરવી શકે છે. અરે જ્ઞાની ધ્યાની મહાત્મા એ યં ચમતકાર રૂપજ છે. ॥ अहो अनंत वीर्योऽयमात्मा विश्व प्रकाशकः । त्रैलोन्यंचाल यत्येव ध्यानશરિત ઇમાવતઃ || જ્ઞાનાવી અનંત વાયરૂપ આત્મા છે અને તવિશ્વનો પ્રકાશકે છે અને ધ્યાનશક્તિના પ્રભાવે ત્રણ લોકને ચલાયમાન કરવા તે શક્તિવાન છે. શ્રીમદે શ્રી સિદ્ધાચળજીની યાત્રા ઘણી વાર કરી છે. ત્યાં શ્રીમદે વિહરમાન
વશી રચી હતી. “રૂષભ દશું પ્રીતડી” એ સ્તવન કિંવ સિદ્ધાચળ પર દત્તી પ્રમાણે શ્રીમદે અહિંજ પ્રભુ પાસે રયું હતું. દુષમકાગડા આવતા કાળા વેગે શ્રી સિદ્વાચળજી પર કાગડાએ આવવા લાગ્યા. બંધ કર્યા. કાગડાઓનું આ મહાતથ પર આવવું અનિષ્ટકારક ગણવામાં
આવે છે. આ કાગડા ને ઉપદ્રવ બંધ કરાવવાના અન્ય અનેક પ્રયત્ન વ્યર્થ જતાં શ્રીમદે સં. ૧૮૦૪માં જયારે પોતે શા. કથા કીડાના સંઘમાં સિદ્ધાચલજી પધાર્યા ત્યારે શ્રી સંઘની વિનંતીથી શતિસ્નાત્ર ભણાવી, પર્વતની ચારે બાજુ શાંતિ જાળથી ધારા દેવરાવી કાગડાઓ આ વાતે બંધ કર્યા. આ ચમ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
ત્કારથી સર્વત્ર આનંદ-શાંતિ છવાયાં. શ્રી યશોવિજયજી તથા શ્રી જ્ઞાનવિમળ સૂરિજીએ પણ પ્રસંગોપાત આવી ચમત્કારો કર્યા છે. પ્રસંગ વિના મહામાની શક્તિનાં દર્શન થતાં નથી તે જ જ્ઞાનીએ વાદીની પેઠે જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે પોતાની શક્તિઓનાં પ્રદર્શન કરાવે પણ નથી
શ્રીમદે મારવાડમાં સંઘ જમણ પ્રસ ગે ગૌતમ સ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલી રસોઈમાં આઠ હજાર શ્રાવકોને જમાડવાની મંત્રશકિત વાપરી હતી. વળી અનેક પ્રકારના અવધાનની શકિત પણ શ્રીમમાં ખીલી હતી, પણ તેઓ પ્રસંગ વિના કોઈને તે જણાવતા નહિ. હાલની પેઠે તે મહાત્માઓ અવધાનાના ખેલ કરતા ન હતા. શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગામોમાંથી સારામાં સારતત્વ જે દ્રવ્યાનુગ
કહેવાય છે, તેને સાર ભાગ ખેંચીને ગ્રંથની રચના કરી છે, શ્રીમદ્ રચિત દ્રવ્યાનુયેગ જ્ઞાન, અધ્યાત્મજ્ઞાન શાંત અને વૈરાગ્ય રસ તો ગ્રંથને સર. તેઓના ગ્રંથમાંથી જ્યાં ત્યાં નિતર્યા જ કરે છે. તેઓના -
રૂપી સરોવરો ખરેખર તત્વજ્ઞાનથી છલકાઈ જ જાય છે. તેમનાં ગ્રંથે પૈકી આગમસાર, નયચક અને વિચારસાર એ ત્રણ ગ્રંથે તે ખાસ તાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રંથને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વ આગમોમાં પ્રવેશ કરી શકાય છે, ને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી. પણ તેમાં પ્રવેશ થવા માટે એ ત્રણ ગ્રંથે ઘણા જ ઉપયોગી છે. પ્રશ્નોત્તર નામ શ્રી મદ્ કૃત ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે. અનેક જેનશાસ્ત્રો વાંચ્યા બાદ પ્રશ્નોત્તર ગ્રંથમાં કરેલા પ્રશ્નોના ઉત્તરાર્થનો અનુભવ થઈ શકે એમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રી જ્ઞાનસાર પર કરેલી શ્રી જ્ઞાનમંજરી ટીકા અપૂવે છે. આત્મજ્ઞાન સબંધી જેનોમાં, ભગવદ્ગીતાથી પણ કોઈ મહાન સત્ય ૫ થ ડે ય તો તે જ્ઞાનસ ૨ ગ્રંથ છે તેના પર શ્રીમદે ટીકા રીને પિતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચ રે.ને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા ઉપયોગિતા સર્વત્ર પસાર ને પ્રચાર પામી છે. અધ્યાત્મ જ્ઞાનીઓનું જ્ઞાનસાર ગ્રંથ આનંદમય હૃદય છે અને તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિને પ્રકાશ પાડ્યો છે, શ્રીમદ્ ઉપાધ્યાય શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજીને છેલ્લામાં છે અધધામ જીવનરસને ઝરો જેમાં વહ્યો છે તે શું ખરેખર જ્ઞાનસાર જ છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલી જંદગીનો અયાન ૨ જીવન ઝરો તેમાં વહ્યો છે. પછી તેમાં રહેલા અધ્ય જ્ઞાનાનંદરની મીઠાશ સંબધે શું પુછવું ?
શ્રી મદ્ રચિત વીશીમાં સાન અને ભક્તિને રસ છલકાઈ જાય છે. શ્રીમદ્દના ગ્રંથમાં દ્રવ્ય, નવતત્વ, કર્મવ્યાખ્યા, સમય, સપ્તભંગી અનેક પક્ષ, બાગમ વ્યાખ્યાન, આત્મતત્વસ્વરૂપદર્શન વિગેરે સર્વ બાબ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ દેવચંદ્રજી.
તેનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદરરિયા તેમના ગ્રંથોમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ભકિતયોગ, ઉપાસનાગ વિગેરે સવ યોગ નું રૂપ આવ્યું છે. શ્રીમદુ સનાતન જૈનમાર્ગોપદેશક હતા. શ્રીમદે નેધરની પ્રજાને પડો ચઢાવવાના પાઠેને આગમના આધારે દર્શાવ્યા છે. તેમાં ડુબી એ છે કે તેમણે મગજનો સમતોલતા બાઈ નથી. તેમના શબ્દમાં રધુરા, નેહા ને આકર્ષકતા છે. દીર્ઘકાલીન જૈન તત્વજ્ઞાનની દિશા દેખવી હોય તો વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રંથોનો ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. પાકેલી કેરીનો કોઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર–વિચારસરાદિ ગ્રંથો રચ્યા છે. શ્રીમદના શિષ્યભૂત સાધુઓ અને સાધ્વીઓ હતાં કે નહિ તે હજી
ચોક્કસ થતું નથી. મહા પ્રખ્યાત પુરૂની પાછળની શ્રી મદને શિષ્ય સંતતિ તેવા પ્રકારની હોતી નથી. કલિકાલસર્વજ્ઞ સમુદાય. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પાછળ તેમની સંતતિ પરું
પરા રહી નથી. શ્રીમદ્દ યશોવિજયજીના પાછળ શિષ્ય હતા, પણ તેમની પરંપરા રહી નથી. શ્રીમદ્ આનંદધનજી પાછળ સીધુ શિષ્ય જણાયા નથી. તેમની પાસે ઉપદેશ શ્રવણ કરનાર શ્રાવક શિષ્ય તો ઘણું હતા. શ્રીમન્ન પ્રતિબંધિત શ્રાવક સમુદાય તે અનેક દેશમાં હતો. તેમના ભક્ત શ્રાવકોએ તેમની બનાવેલ અધ્યાત્મગીતાને સુવર્ણ અક્ષરે લખાવી હતી. શ્રીમની ચોવીશી વપર એક જ હાથે લખાયેલી સાથે-ઘણુ સુદર સુર્ણ રંગોથી પરિપૂર્ણ સારી જળવાયેલી ‘આ લેખકને ત્યાં મોજૂદ છે. તે જોઈ આફરીન બેલી જવાય છે ને તેમના ભક્તોની ભકિત ને ગુરૂ પ્રેમ માટે માન ને પૂજ્યભાવ પ્રકટે છે. આવા જ ગુરૂ પ્રેમી ભકત શ્રાવકે એ શ્રીના ગ્રંથોનો પ્રચાર સર્વ દેશમાં કરી દીધેલ હતો એ તેમની ગુરુભકિતની ઉત્તમતા હતી. શ્રીમદુના સ ધુ શિળ્યો હોત તો તેઓ કે ઈપણ ઠેકાણે કાંઈ પણ લખ્યા વિના રહ્યા ન હતા. આથી શ્રીમદ્દના શિષ્ય પરિવારમાં કોઈ વિદ્વાન ઉદ્દભવ્યા જણાતા નથી. આ જીવન અને ગુર્જર સાહિત્ય વિષયક નિબંધ પૂર્ણ કરતાં પહેલાં વાચક
- વર્ગ, અને વિદ્વાન વર્ગ અને જ્ઞાની પુરૂષોની પાસે લખા ઉપકાર પ્રદર્શન. ણમાં રહી ગયેલા દ ખલના અશુદ્ધિ માટે બે હાથ જોડી
ક્ષમા માગું છું. કારણ હું ઇક્ષ્મી અને બાલાજીવ છું. તે આ નિબંધમાં દૃષ્ટિ દોષથી વા મંદ બુદ્ધિને લઈ ૨હલી અપૂર્ણતા ને ભૂલ માટે ક્ષમા યાચતાં આ લખાણ માટે જે કોઈ પણ મારા મહા ઉપકારક હોય તો તે પ્રાત:સમરણીય આચાર્ય મહારાજજી કવિરત્ન, સમદૃ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી જ છે. તેમની પૂણ દયા પ્રયાસ અને સોધથી આ નિબધ હું લખી શક્યો છું તથા મહારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી જેઓ શ્રીમદ્ સૂરીશ્વર
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશે.
જીના અનન્ય ભકત અને અધ્યાત્મજ્ઞાનના અનન્ય જીજ્ઞાસુ છે તેમની પ્રેત્સાહનપૂર્ણ પ્રેરણા અને વાત્સલ્યપૂર્ણ સ ડાય વડે જ આ નિબંધ પૂર્ણતયા હું આલેખી શક્યો છું. માટે તેમનો અત્રિ અતિ ભકિતભાવે ઉપકાર માનું છું ને જૈન સાહિત્યના આ નિધિ વિશ્વના હિત ઉપકાર ને સદબોધદ્વારા સાની આત્મકલ્યાણને અર્થે હો એમ ઈછી પૂર્ણ કરી વિરમું છું.
આપણુ ભૂતકાળના ગૌરવ
અને
અત્યારની પરિસ્થિતિ, આજે ઠેર ઠેરથી આપણી પરિસ્થિતિના ભણકાર સંભળાઈ રહ્યા છે–વીર પુત્રોને જગાડવાને ડિમડમ નાદ સ્થળે સ્થળે વાગી રહ્યું છે અને એજ છતાં કોઈ અનેરો સુમધુર ડિડેમ નાદ આજે અમે વગાડીએ છીએ
એ વીર પુત્રો! આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે તમારી શું પરિસ્થિતિ હતી ? જાગૃતિ હતી. એ આપણા વીર પિતા પોતાની મેઘસમ ગંભીર દેશનાથી આવતેના પુનિત મનુષ્યોના હૃદયેમાં અમૃતરસ વહેવડાવી રહ્યા હતા. એક વખત પત્થર જેવા નિડુર હૃદયને અમૃત રસનું સિચન કરી–તેના હૃદયને પુનિત કરી હૃદય વિષને દુર કરી રહ્યા હતા, જેમની અમૃતમય દેશનાથી સિંહ વાઘ, વરૂ, હાથી, ઘોડા, ઉંટ, બકરી, એ બધાય પરસ્પર વિલોમ ભાવને ત્યજી અનુલોમ ભાવને ભજતા હતા ત્યારે આજે એજ પિતાના પુત્રો આપણે કઈ સ્થિતિમાં છીએ ? અત્યારે શહેરે શહેર અને ગામે ગામ કુસંપ રાક્ષસ આ પણ ઉપર અગાધ સત્તા ચલાવી રહ્યો છે એ ક્રૂર રાક્ષસના પ્રતાપે અનેક કુટુંબો પાયમાલ થઈ ગયા છે અને હજી પણ થતાં જાય છે.
જે વખતે મગધનરેશ શ્રેણિક જેવા શ્રદ્ધાળુઓથી વીર પુત્રો ગર્વાન્વિત રહેતા હતા. આનંદ અને કામદેવ જેવા શ્રાવક, સુલસા જેવી મહાસતી શ્રાવિકાથી આપણુ ગેરવની ગર્જનાઓ ભારતવર્ષમાં ગાજી રહી હતી. ત્યાગની મૂર્તિ પ્રભુ ગતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી જેવા મહાન પુરૂ અને ચંદનબાલા જેવી આર્યા સાથીજીટથી આપણે ત્યાગી વર્ગ ઉન્નતિના કોઈ અનેરા શિખરે હાલી રહ્યો હતો અને જૈન ધર્મની વિજય પતાકા ચોતરફ ફરકી રહી હતી. સ્વર્ગલોકના દેવે પણ પિતાના સુખને તુચ્છ ગણી શ્રી વીર શાસનની વાંચ્છા કરતા હતા અને અત્યારે પણ કરતા હશે એ સુરમ્ય સ્થિતિ તરફ એક તીક્ષણ દષ્ટિપાત નાખો અને અત્યારના આપણું શ્રદ્ધાહીન હૃદયે શાંતિથી તપાસે. એ મગધનરેશ જેવી શ્રદ્ધા, પ્રભુ ગતમસ્વામી જેવી સામ્ય મૂર્તિ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા ભૂતકાળના ગેર.
૭૫ અને ચંદનબાળા જેવી પવિત્રતાની મૂર્તિઓ આપણાથી કેટલે દૂર છે તેને ખ્યાલ કરો. આપણામાં સાચી શ્રદ્ધાના અંકુર નથી પ્રગટતા, માત્ર ક્ષણિક શ્રદ્ધા અને ક્ષણિક વૈરાગ્યના અંકુરો પ્રગટે છે પાછા વળી ઘડીકમાં આપણે જ કયાંય વીરામપુરમાં શાંતિ લઈએ છીએ કે શોધ્યા હાથ નથી આવતા. આપણે શ્રદ્ધાની વાતો કરીએ છીએ પણ તેની કિયાને અંશે આપણું જીવનમાં નથી ઉતાતા. આપણામાં સાચી શ્રદ્ધાવાળા રત્ન ઘણાય છે, પરંતુ આપણને તેની કીંમત નથી.
એ જગજીની વાતોથી રખેને કંટાળતા એમાં તો તમારી જાગૃતિની નેબતે વાગી રહી છે. જ્યારે જ્યારે આપણી પરિસ્થિતિને સુધારવાની અગત્ય જણાય છે ત્યારે ત્યારે એ જગજુની વાત પણ આપણું ઉદ્ધારમાં કામ લાગી છે. મહા તપા શ્રી જગદચંદ્રસુરિ, શ્રી આનંદવિમલ સુરીશ્વર, શ્રી સત્યવિજયગણિ, આદિ મહાત્મા ગીતાર્થો તેનું જવલંત ઉદાહરણ છે. આપણે એવું જ એક જુનું દશ્ય આપણી રાષ્ટ સન્મુખ રજુ કરીએ તો તે અનુચિત નથી. પરમ કૃપાળુ મહાવીર સ્વામી દેશના દઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ હજારો સાધુ મહાત્મા ઓનો સમુહ અવનત મુખે શાંત ચિત્તે સમભાવ પૂર્વક વિનયથી શોભી રહ્યો છે ત્યારે બીજી બાજુ આર્યાઓ-સાધ્વીજીઓનું યુથ-બહેનપણના પ્રેમથી વીર પિતાની દેશના સુણી રહ્યું છે, તેમજ દેવો પણ એ અમૃતથીએ વધુ રસાળ દેશના વિનમ્રભાવે સાંભળી પિતાને પુનિત કરી રહ્યા છે. ત્યારે એક બાજુ તિર્યંચે પણ એટલી જ શાંતિ અને આનંદથી દેશના રૂપી અમૃતનું પાન કરી રહ્યાં છે. આમાં નથી કોઈને ભેદભાવ કે નથી કોઈને અભાવ. તમને આમાં તીર્થકરના અતિશયનો પ્રભાવ લાગશે પરંતુ અતિશયોકિત કહેનારની તો ભૂલ છે. બેશક, પ્રભુને અતિશય તે સાચું પરંતુ અતિશયોકિત તો નહીં જ, તેના જ્વલંત ઉદાહરણ આપણામાંથી મળી આવશે તેને માટે આપણે કેટલાએક આપણા ઈતિહાસનાં સુવર્ણ પાનાં ઉથલાવવાં પડશે.
ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં આપણી શું પરિસ્થિતિ હતી ? જેન કે જેનેતર બધાય તેમના અનુયાયી થવા તલસતા હતા, જેના પ્રતાપથી દે પણ શાસનસેવા કરવા ખડે પગે તૈયાર રહેતા, તેવી જ રીતે જુઓ તાર્કિક શીરામણિ સિદ્ધસેન દિવાકરના સમયની સુંદર પરિસ્થિતિ! તે વખતે આપણુમાં કેટલી બધી એકયતા હશે તે પણ જોવા જેવું છે. પ્રાકતનું સંસ્કૃતના ફેરવવાના મનોરથમાં સંધ બહિષ્કૃતની આજ્ઞા મળી. કેટલા વિજયભાવથી તે આજ્ઞા તેમણે શિરોમાન્ય ગણે છે. આપણે તેવા પ્રખર વિદ્વાનને તેવી આશા ઉઠાવતાં નિહાળીયે છીયે ત્યારે તે વખતના અકયતાનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિ સન્મુખ રજુ થાય છે. અત્યારે આપણે આપણી પરિસ્થિતિ જોઈ જરૂર દુખી થઈશું
૧ આમાં લેખકને આશય એ નથી કે અત્યારે સાચી શ્રદ્ધા અને વૈરાગ્ય કક્ષાંઈ નથી. ક્યાંક ક્યાંક છે ખરા, પરંતુ ઘણે સ્થળે ઉપર્યુક્ત સ્થિતિ છે એ વાત ચોક્કસ છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
અને શાસનસેવકનું હૃદય રડી ઉઠશે. આપણામાં આટલી બધી અધોગતિ કે જે ધર્મ આખા આર્યવર્તમાં ગાજી રહ્યો હતો તે આજે છેડા શ્રાવકોના હાથમાં રહ્યો છે. જુઓ ! પરમાગીશ્વર શ્રી હેમચંદ્ર સુરીશ્વર અને મહારાજાધિરાજ કુમાર પાળના સમયની આપણી પરિરિથતિ સાંભળી આનંદથી આપણી છાતી વૈત વેંત ઉછાળા મારે છે. અહા ! શું આપણી ઉન્નતિ! શું જેન ધર્મની વિજયપતાકાનો અદુભુત પ્રભાવ, સાતક્ષેત્રમાંથી એક પણ ક્ષેત્ર ડુબતું નહીં, જેના ઉદ્ધાર માટે હેમચંદ્રસુરિ જેવાએ પોતાના દેહને અર્પણ કર્યો હતો અને અંતે એ સેવાયજ્ઞમાં પોતાને દેહ અર્પણ કર્યો હતો, અહા, શું તેમને ત્યાગ! આખી જીંદગી એક ક્ષણ પણ વિસામો લીધા સિવાય શ્રી વીરશાસનને માટે કામ કર્યાજ કર્યું છે. માને કે અપમાનની દરકાર કર્યા સિવાય રાજદ્વારી ઉપદેશ આપી રાજવીઓને પ્રતિબધી કેટલાએ વીરભકત-શ્રાવકને વધારો કર્યો હતો ? તેમજ સરસ્વતી દેવીની આરાધના કરી અનેકાનેક ગ્રંથરને રચી શાસનની સેવા બજાવી છે.
હવે એ કુમારપાળ રાજાના સંઘનું મનોહર દશ્ય જુઓ ! તમારી દષ્ટિ સન્મુખ રજુ કરે, પછી અત્યારની પરિસ્થિતિ તરફ જશે તો જરૂર ખેદ થશે. જે રાજાએ શ્રાવકોના ઉદ્ધાર માટે દરવર્ષે કરોડો રૂપીયા (તે વખતનું ચલણી નાણું) ને વ્યય કર્યો હતે-છે અને જેને તેમાંજ સાચી ભકિત હતી. જેણે સારાં સારાં ગગન ચુંબી ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં તેજ ગુરૂવર્ય હેમચંદ્રસુરીશ્વર અને કુમાર પાળ આજે એ પુનિત આચાર્ય ઉપર અનેક અન્ય દર્શની વગર વિચારે વગર તપાસે નિડર રીતે આક્ષેપોને વરસાદ વરસાવી રહ્યા છે.
આટલું છતાં આપણે શાંતિથી બેસી રહીએ એ આપણી કઈ પરિસ્થિતિજાગૃતિનું સૂચન () કરી રહ્યા છીએ એ નથી સમજાતું. જે વખતે આખા આર્યાવર્તમાં જેનાની સત્તા સર્વોપરી હતી. જેની પાસે જેનેતર સદાય યાચક વૃત્તિ કર્યાજ કરતા અને એ ઉદાર દીલના જૈને તે યા ચક વૃતિને પાપે જ જતા હતા એજ ઉદાર દીલના કુટુંબના વારસદારે હજારે જેનોને એક ટંકના રોટલાન પણ સાંસા છે! અત્યારે આપણું સાચું જૈનત્વ નરી મહેલાતામાં નથી સમાતું, કિન્તુ ગામડાના ઝુંપડામાં પણ જૈનત્વ વસે છે, પછી ભલે તે થેડે અંશે હાય, પણ છે તો ખરૂં, એ આપણા જાતિભાઇઓ માટે આપણે મરી ફીટવું જ રહ્યું. જ્યાં સુધી અત્યા૨ના સમસ્ત જેને (મુઠીભર) ભલે લક્ષાધિપતિ ન બને પણ પુરૂં અર વસ્ત્ર અને પુરતી કેળવણી પામે નહીં ત્યાં સુધી આપણી સ્થિતિ સુધરી ન કહેવાય. આ સ્થિતિ સુધારવાની ઘણી જરૂર છે. ધનિકો મેજમઝા ઉડાવે કે બધાય સુખી છે એમ માનવા લલચાવું એ ખરેખર અનુચિત છે. જ્યાં સુધી આપણાજ ભાઇએ વીરપિતાના પુત્રે સુખી ન હોય ત્યાં સુધી શ્રી વીરશાસનના સેવકે ભુખ અને ઉંઘને ઉચે મુકવી જોઈએ; આવું થાય તેજ આપણી અત્યારની પરિસ્થિતિમાં સુધારો થઈ શકે તેમ છે.
આપણે એક વાત તે તદન ભૂલી જ ગયા. સમ્રા સંપ્રતિ કે જેના સમ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા ભૂતકાળના ગૈારવા.
७७
યમાં જૈન ધર્મ ખરી ઉન્નતિના શિખરે પહેાંચ્યા હતા. જ્યાં જુએ ત્યાં ગરીબ કે તવ ંગર, રાય કે રક પ્રભુના ચરણે શીર નમાવતા હતા. જ્યાં સવાલાખ જીન મદિરા તૈયાર થાય એ આપણી કેટલી ઉન્નતિ સૂચવે છે! અનાર્ય દેશમાં સાધુઓના વિહાર શરૂ થાય, સેકડો બલ્કે હજારા સાધુ મહાત્મા નિર ંતર પોતાના ઉપદેશથી નવા નવા મડાવીર ભકતા તૈયારજ કરે અને એવી રીતે વીરપુત્રાને વધારાજ થાય રહ્યા કરે-આખા ભૂમંડળમાં વીરશાસનની વિજય પતાકા ફરકી રહે એ આપણી સાચી જાગૃતિની નિશાની છે, એમાંજ આપણુ ગૈારવ સમાએલુ છે. એ વાતને આજે સે કડા વર્ષ વીત્યા છે; છતાં તેના વિજયનાદના આછા માછા ભણકાર હજી પણ સાંભળાય છે. જ્યારે આપણે એ સ્થિતિએ પહોંચીએ ત્યારેજ આપણી ખરી જાગૃતિ કહેવાય. શાસનદેવ આ સ્થિતિ જલ્દી દેખાડે.
તેવીજ રીતે જ્યારે જૈનગમે વિસ્તૃત થવાની તૈયારીમાં હતા ત્યારે દેવર્ધિ ગણી જેવા અપશ્ચિમ પૂરે શું શું કર્યું હતું ? જીએ વલ્લભીમાં સેકડા સાધુ મહાત્માએ એકઠા મળ્યા, શાંતિથી વિચારોની આપ-લે કરી ત્યાં અત્યારની જેમ નહાતું. મત્સરને સ્થાન નહેતુ માત્ર સ્થાન હતુ શ્રી વીરશાસનની સેવાને તે વખતે વલ્લભીમાં આપણુ સ્થાન કેટલું અને કેવું ઉંચું હશે ? તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાં જૈન શાસનની વિજયપતાકા કેવા વિજયનાદથી ફરકતી હશે જ્યાં સેકડા સાધુ મહાત્માએ-ત્યાગની જીવંત મૂર્તિરૂપ સાધુ મહાત્માએ જ્યાં આ નંદથી મળે, ત્યાં શાસનદેવાને પણ આકર્ષાઇ હાજર રહેવુ પડે અને એ શાસન દેવેને આપણા કીર્તિસ્ત ંભ અડગ કરતા નીહાળીએ છીએ ત્યારે આપણને કેવા આનદ થાય છે? અત્યારે આપણે એ કીર્તિસ્તંભને હચમચતા જોઇ રહ્યા છીએ, જૈનેતર પણ તેને હચમચાવી રહ્યા છે તેને સુદૃઢ કરવાની આપણી પ્રથમ ફરજ છે. એ શાસનસેવકા ! દેવવિધ ગણીએ રચેલા એ કીર્તિસ્તંભના ઉદ્ધારમાં જ આપણું ગૌરવ અને ઉન્નતિ છે એ ભૂલતા નહિ.
હવે નજીક આવે. વસ્તુપાળ તેજપાળના સમયમાં શું જેનેાની ઉન્નતિ ? કેવા જૈનાચાર્યને અદ્વિતીય પ્રભાવ ! કેવી જૈનોની ઉદારતા અને જૈનોની સાધન સંપન્ન સ્થિતિ અત્યારે એ મધુ કયાં અને શાથી અલેપ થયુ તેની ખબર અંતરે નથી. આપણે કાળને દેષ આપીશું; પરંતુ આપણી ત્રુટીએ કયાં છે તે જોવા આપણે નહીં જઈએ. એ માત્રુજીના ગગનચુંબી ભવ્ય મંદિર અને જુનાગઢના શીખરે વિરાજતા વસ્તુપાળના દરામાં આપણી ખરી રિસ્થિતિ નહ'ળીશું ત્યારે ઘડીક માનદ થશે, અને ત્યારપછી અત્યારની સ્થિતિ જૈઇ દુ:ખિત હૃદયે નિશાસા નાખી પાછા વળવું પડશે.
હવે છેલ્લે આવે . શ્રી હીઃ વિજય સૂરિના સમયમાં આપણી ઉન્નતિને એ છેલ્લે ઢિવસ છે ( આ ઉપરથી હું એમ કહેવા નથી માગતા કે ત્યારપછી સદા અધગતિજ રહી છે. પરતુ એ અકબર બાદશાહના દરખારમાં શિષ્યેા સહિત
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ શોભી રહ્યા હોય, એવું સુરમ્ય ચિત્ર તે એમના પછી નથીજ ચિત્રાયું. એટલે એ સ્થિતિ છેટલી છે એમ મારા કહેવાનો આશય છે. બાકી એમની પછી શ્રી વિજયજી ઉપાધ્યાયજી જેવા ઘણા મહા પુરૂષે જાગ્યા અને જાગશે તેમ ઉન્નતિ–ઉદય પણ થયા કરશે) એ શાંત યોગીશ્વરની ભવ્ય મુખા. કૃતિ જોઈ àછે પણ જેના ચરણમાં ભકિત ભાવથી મસ્તક નમાવે, જેને અદ્ધિ તીય પ્રભાવ આર્યાવર્તના સમસ્ત સંઘ ઉપર એક સરખે જ પડે, એ ચિત્ર બહુ રમ્ય લાગે છે. અત્યારે આપણે તેની જ જરૂર છે. શું તેમની પ્રભાવશાલી મુદ્રા અને શું જેન શ્રાવકોની અડગ શ્રદ્ધા ને ભકિત. એ બધું જેવું હોય તો તપાસેહીરભાગ્ય મહાકાવ્ય અને ગષભદાસકત હીરવિજયસૂરિરાસ તેમાં તમને પાને પાને અને લીટીયે લીટીયે તમારૂં વ્યક્તિત્વ અને તમારી ભૂતકાળની પરિસ્થિતિનાં સુરમ્ય ચિત્ર મળી આવશે, તેમાં ક્યાંય નથી બેટી કલ્પનાઓ કે અતિશ્યકિત. માત્ર આપણું પરિસ્થિતિનું તે વખતનું સુંદર ખ્યાન તેમાં સુંદર આકારે રજુ થયેલું સુજ્ઞ વાચકને તપાસતાં માલુમ પડી આવશે.
વાંચક? આ બધું અત્યારે શા માટે છે એમ તને લાગશે અને જો તું શાસન સેવક હઈશ તે જરૂર લાગશે–લાગવું જ જોઈએ, એને ઉત્તર આપવા હું પ્રયાસ કરું છું “ મને અત્યારના જેનેની દુ:ખદ સ્થિતિ જોઈ એ વાતો જુની-જગ જુની છતાંય જાણે કાલે સવારે જ બની હોય તેમ તાજી લાગી. આપણે પરિસ્થિતિ સુધારવાની આ એક ચાવી છે. આ બધી આપણી પૂર્વની સ્થિતિ મરણ પટમાં લાવવાથી આપણને જલદી જાગવાનું મન થાય—આપણી પરિસ્થિતિ સુધારવા તૈયાર થઈએ. એટલાજ ખાતર આપણે થોડી જુની પણ પવિત્ર વાતે સંભારી છે.” આપણે માત્ર આપણા ગુરૂ મંદિરમાં મહાલીએ તેના કરતાં એ કાળ જુના મંદિરના ઉદ્ધાર કરીએ તેમાં જ આપણું ઉન્નતિ સમાયેલી છે. આપણામાં કુસંપના ની બહુ ઉંડા રપાઈ ગયા છે, સાચી શ્રદ્ધા દૂર થઈ છે અને પાશ્ચાત્ય સ્વતંત્રતાના બહાના હેઠળ સ્વછંદતા વધી છે, અને છેલ્લે શાસનસેવકોની યોગ્ય કદર કરતા નથી શીખ્યા ત્યાં સુધી આપણી ઉન્નતિ દૂર છે.
હવે છેલે આપણું ઉન્નતિ કઈ રીતે થાય તે સંબંધી કંઈક સુચવી હું વિરમીશ. “આપણે મહારાજા શ્રેણીક, સમ્રાટ સંપ્રતિ અને કુમારપાળી જેવી શ્રદ્ધા અને કામ કરવાનો ઉત્સાહ પ્રાપ્ત કરીએ તે મને લાગે છે કે આપણી ઉન્નતિ તદ્દન નજીક છે.” બીજું “શ્રી સિદ્ધસેન દિવાકર અને દેવધિંગણી ક્ષમાશ્રમણ જેવો સંપ-સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણે ઉદ્ધાર જલદી થાય તેમાં લગારે સંશય જેવું નથી. ” છેવટ આ ત્રણ વસ્તુ આપણે માટે ખાસ જરૂરી છે. સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સંપ–જ્યારે આ ત્રિપુટી આપણા ઉપર અગાધ સત્તા જમાવશે તે જ વખતે આપણે ઉદ્ધાર છે–જાગૃતિ છે. શાસનદેવ એ સમય નજીક લાવે એમ ઈચ્છી વિરમું છું. શાંતિઃ
લેસુધાકર.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
વર્તમાન સમાચાર.
પવિત્ર શ્રી સિદ્ધક્ષેત્રમાં પંન્યાસજી શ્રીભાક્તવિજયજી મહારાજ અને ૫. મહારાજ શ્રીધર્મ - વિજયજી મહારાજ વિગેરે ચાતુર્માસ બિરાજે છે. જેથી આ વખતે ઘણા જૈન બંધુઓ અને બહેનો બહારગામથી ચાતુર્માસ સિદ્ધક્ષેત્રમાં કરવા ઉક્ત મુનિમહારાજના યોગથી આવેલ છે. નિરંતર દેવગુરૂ તીર્થભકિત, પૂજન, સ્વામિવાત્સલ્ય વગેરે જુદા જુદા બંધુઓ વગેરે તરફથી થાય છે. વળી હાલમાં ઉપધાન વહન કરવાનું મહા માંગલ્યકારી કાર્ય જુદે જુદે સ્થળે પણ શરૂ થયું છે. આ શુદ ૧૧ થી આ તપ વહન કરવાનું મુહૂર્ત છે અને પાટડી નિવાસી શેઠ ઘેલાભાઈ ગણેશ, વારા રાજપાળ છગનલાલ અને સાકરચંદ ખીમચંદ તથા રૂગનાથ કેવળદાસ વગેર ૫ ન્યાસજી શ્રી ભક્તોવજયજી મહારાજના ઉપદેશથી પોતાના ખર્ચ શરૂ કરાવે છે. ઉvમહામાની મૂળ જમભૂમિ રાધનપુર હાવાથી રાંધનપુર નિવાસી ધણા બંધુઓ અને બહેનો ચાતુ: મસ કરવા અત્રે આવેલા છે. મુખ્ય શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસી છે. જેઓ પિતાને મળેલ ઉત્તમ લક્ષ્મીને લાભ અત્રે ચાતુર્માસ રહી, અનેક ધાર્મિક કાર્યો કરી તેમાં પિસાને સારો વ્યય કરી લે છે હાલમાં અઠ્ઠાઈ મહેત્સવ શાંતિ સ્નાત્ર વગેરે પણ માંગલિક કાર્યો પણ થયા હતા. તેમાં પોતે પણ તન મન અને ધનથી સારો લાભ લે છે. સાથે ગીરધરલાલ ત્રિકમલાલ કોઠારી કે જેમણે આ મુનિરાજશ્રીની સાથે ત્રણ વર્ષ ઉપર રાંધનપુરથી સંઘ કાઢી અત્રે પધાર્યા હતા અને મોટી રકમ ખર્ચા આત્મસાર્થક કર્યું હતું. તેઓ પણ જવતલાલભાઈની જેમ દેવ, ગુરૂ, તીર્થ સાધર્મિક બંધુ વગેરેની ભક્તિ કરી સારો લાભ લે છે. સુકૃતની કમાઈની નીશાની એજ છે કે આવા સારા ઉતમ કાર્યોમાંજ વપરાઈ આત્મિક લાભ આપે છે. અમો ત્યાં થતાં સવે ધાર્મિક કાર્યોની અનુમોદના કરીયે છીએ અને તેવા ઉત્તમ કાર્યોમાં લક્ષ્મીનો વ્યય કરનાર તેવા બંધુઓને ધન્યવાદ આપી છે એ. સાથે સાથે શેઠ જીવતલાલભાઈ તથા ગિરધરલાલભાઈ વગેરે જેનબંધુઓને નમ્ર સુચના કરીયે છીયે કે વધારામાં વર્તમાન કાળને જરૂરીયાત તેવા સાધર્મિક બંધુઓ કે તેના બાળકને આશ્રય સ્થાન, વિદ્યાદાન, જ્ઞાન કેળવણી, કે તેવી કે જરૂરીયાત પુરી પાડવાને માટે પિતાને ઉદાર હાથ લંબાવી સાર્થક કરશે.
– © – સુધારે.
શ્રાવણ અને ભાદરવા માસના અંકમાં વિશ્વના પ્રબંધવાળા લેખમાં જ્યાં ભૂલ રહી. ગઈ છે ત્યાં સુધારા મુકવા માટે તેના લેખક મહાશય તરફથી આવેલ તે નીચે મુજબ જણાવવવામાં આવે છે તે પ્રમાણે સુધારી વાંચવું.
પા. ૧૯ ૫, ૪ જાતિજૂ ને બદલે પાવથતિ. પા. ૨૨ ૫ ૧ તેમજ પડશે ,, વળી પડધે.
. ૫. ૩ પણ વાયરલેસ ,, વાયરલેસ પણ. , પં. ૧૧ પાનું ૨૨ , ત્યાં પ્ર૦ ૨૨.
, , સાવન , સાધન. પા. ૩૭ પં. ૧૬ વર્તમાન સમયરૂપ એક પ્રદેશવાળું અજીવ દ્રવ્ય છે. તેને બદલે કાળને પ્રદેશ ન હોવાથી પાંચમું વ્યાકાળ વર્તમાન સમયરૂપ અજીવ તત્ત્વ છે એમ વાંચવું.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
પા. ૭ ૫. ૧૯ કાંઈ પણ વિચાર થઈ શકે તેને બદલે કાંઈપણ વિચાર ન થઈ શકે છે. પા. ૩૯ ૫, ૧૦ વર્ષો તેને બદલે વર્ષે.
, પં. ૧૧ શ્વલg ,, લક્ષણ,, ૫. ૧૫ વાલાચે , વાલાચ.
, પં. ૨૩ વાલાઅંક , વાલીગ્રાંક. પા. ૪૦ પં. ૧૨ આરા . આરાના. પા. ૪૦ ૫ ૧૪ બંને મળવાથી એક કાળચક્ર થાય છે એ બે વારને બદલે એકવાર વાંચવું. પા. ૪૦ ૫. ૧ અદ્ધાપલ્યોપમને બદલે બાદર અદ્ધાપપમ. પ. ૪૦ પૃ. ૩ સુક્ષ્મ ને બદલે અદ્ધાસુમ. ૫. ૪૧ પં. ૨ એક ને બદલે અંક, પા. ૪ર ૫. ૧૩ પલ્લા ને બદલે પ્યાલા પા. ૪૩ પં. ૧ પ્રતિશલાકા ને બ લે પ્રતિશલાકા અને મહા શલાકા, પા. ૪૩ પં. ૯ પ્રત્યેક ને બદલે પરિત. પ. ૪૭ ૫. ૧૦ * પા. ૪૩ પં. ૧૦ અથી ને બદલે “અસ્થી"
૨ ગયા અશાડ માસના અંકમાં અનુક્રમણિકામાં નંબર ૪૦ ના લેખમાં શ્રીભાવવિજય લખેલ છે ત્યાં મુનિરાજ ક્ષેમકુજરછ સમ જેવું.
– 05 – ગ્રંથાવલેન.
શ્રી ચારિત્ર પૂજા અથવા શ્રી બ્રહ્મચર્ય વ્રત પૂજા વિવેચન સહિત–આ બુક અમને અભિપ્રાય માટે ભેટ મળેલી છે. વર્તમાનમાં ચીકર અને સુંદર રાગ રાગિગોમાં આ અને આ સિવાય તેર પૂજા વિદર્ભ નિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજે બના જૈન સમાજ ઉપર ઉપકાર કર્યો છે. આ પૂજા હાલમાં ઉક્ત મહાત્માએ બનાવી છે. તેમાં અાવેલ રાગે. અને તેની રચના, પદલાલીયપણું અને ભાવ ઉત્તમ પ્રકારના છે. બુકની શરૂઆતમાં વક્ત લખેલ તે વાંચના જેવું છે, જેમાં બ્રહ્મચર્યનું પ્રધાનપણું શાઍ સ્તરીતે બતાવી, પૂજાપ્રેમી ભકતેને માટે પૂર્વાચાર્યોએ તે દ્વારા બોધ થવા પૂજાએ બનાવેલી છે કે જેથી પૂજા બનાવવાથી લકે ઉપર ખરેખરો ઉપકાર થાય છે. તે જણાવી આ પૂજા બનાવવા માટે કેમ પ્રસંગ પ્રાપ્ત થાય તે જણાવ્યું છે. ત્યારબાદ પૂજા પૂર્ણ થયા બાદ તેના પર વિવેચનો માટે પરિશિષ્ટ આપેલા છે. પ્રથમ પરશિષ્ટમાં ચારિત્રનો અર્થ, તેના પાંચ પ્રકારો, ચરણસારીના ભેદે, પંચમહાત્ર ૧, ૧૭ પ્રકારના સંયમ, વાવૃત્યના ૧૦ ભેદે, જ્ઞાનાદિ ત્રણ, નર બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ, બાર પ્રકારના તપ કષય નિગ્રહ, કરણ સત્તરીના ભેદ-પિંડવિશુદ્ધિ (૧) સમિતિ (૫) ભાવના (૧ર) પ્રતિમા (૧૨) ઈદ્રોયરોધ ( ૫ ) પ્રતિલેખના (૨૫) મુતિ ( ૩) અભિગ્રહ (૪) પરિષહ (૨૨) ઉપસર્ગ (૧૬) વગેરેના ભેરે તેના અર્થ અને વિવેચન તેમજ બ્રહ્મચર્યનું વિવેચન અને આ બધા ઉપર શાસ્ત્રની સાદત આપી ખાસ જ્ઞાનના ખપી માટે એક ઉત્તમ રચના કરી છે.
બ્રહ્મચર્યની આઠમી પૂજાના દોહરામાં કહેલ લગ્ન સમય નિર્ણય માટે કઈ ઉમ્મર
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન.
યોગ્ય છે તે માટે શાસ્ત્રાધારે બતાવી તેની પણ પુષ્ટી કરેલ છે. પુલાકાદિક પાંચ નિગ્રંથની હકીકત છેવટે આપી પ્રથમ પરિશિષ્ટ પૂર્ણ કરેલ છે.
બીજા ૫રિશિષ્ટમાં આ બ્રહ્મચર્ય પદની પૂજામાં સુચવેલા દ્રષ્ટાંત કથાઓને સંપ્રહ વિસ્તાર પૂર્વક આપવામાં આવેલ છે. જેમાં સિંહગુફાવાસી મુનિ, લક્ષ્મણ સાધી રોહિણી વગેરે સોળ કથા કઈ પૂજામાં કયે સ્થળે તે દષ્ટાંતો છે તે સાથે જે આપવામાં આવેલ છે તે આ મહાત્માના વિદ્વાન શિષ્ય પન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજની કૃતિ છે, જે ખરેખર વાંચવાયોગ્ય છે. પિતાના ગુરૂરાજશ્રીની આ પૂજાની રચનાને ઉચ્ચ પદ આપી ગુરૂભકિત બજાવવા પં. શ્રી લલિતવિજયજી મહારાજે આ દષ્ટાંત સંગ્રહની જે રચના કરી છે તે પણ વિદ્વત્તા પૂર્ણ હોઈ ગુરૂભક્તિનું ખરેખર એક અંગ તેઓએ સિદ્ધ કરી બતાવ્યું છે. જેના પઠન પાઠનથી વાંચક વર્ગને પણ માલમ પડે તેમ છે. છેવટે પંન્યાસજી શ્રી લલિતવિજયજી મહારાજે મનની ચંચલતા-પૂરાણ પ્રસંગનો એક લેખ લખેલે છે તે તથા પૂજાના કર્તા મહાત્મા શ્રી વલ્લભવિજયછની “ શ્રીકી પતિને પ્રાર્થના, શિલવિષયક સ્ત્રીને હિતશિક્ષા’ આ બે પદે પણ આ ગ્રંથને અનુસરતા બનાવી આ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આ ગ્રંથના મનનથી જ્ઞાન થવા સાથે દેવભક્તિમાં અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન કરનાર એક ઉચ્ચ કૃતિ બની છે. તેના પ્રકાશન અમદાવાદ નિવાસી શેઠ ભોગીલાલભાઈ તારાચંદ ઝવેરી કે જેઓની પ્રેરણાથી જ આ પૂજા વિવેચન પૂર્વક બની છે અને પોતાના પરના પિસાથી છપાવી વિના મૂલ્ય આપવાને જ્ઞાનોદ્ધારના આ કાર્ય માટે કરેલ સુપ્રયત્ન માટે તેઓ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
ધી જેન એસેસીએશન ઓફ ઇન્ડીયાનો–સં. ૧૯૭૯ નો વવિક રીપોર્ટ અમોને મળ્યો છે. આ સંસ્થા બુદ્ધિમાન, શ્રીમાન અને કાર્યવાહકની બનેલી હોઈ જૈનધર્મની અનેક સેનાએ કરી છે કે તેમાં નવાઈ નથી. આ વર્ષમાં આ સંસ્થાએ હિંસા અટકાવી જીવદયાના, સ્કાલરશીપ આપી કેળવણી ઉત્તજનના, નાંદલાઈ અને અંતરીક્ષ જે તીર્થો માટે ની અનેક મુશ્કેલી માટે લડત ચલાવી જૈન તીર્થ ના રક્ષણ વગેરેની બાબતના, અને ધારા સભામાં પ્રતી િવતની માગણ, જેન તહેવારોની રજ અને જૈન ધર્મ ઉપર અન્ય વિદ્વાનોએ કરેલા આક્ષેપ સામે લીધેલા ઉપાયોથી જૈન સામાજીક સેવાની બાબતમાં અને શ્રી આબુજી તીર્થ ઉપર કેમ્પના નાકાથી દેલવાડ પગ રસ્તે જતાં બે ગવવી પડતી જેનોને હાડમારીની બાબતમાં તે ખાસ લડત ચલાવીને મુશ્કેલીઓ દૂર કરવા કરેલી સેવા વગેરે આ રીપેટથી જાણે આ સંસ્થા ના અ વા કાર્યો માટે તેને ધન્યવાદ ઘટે છે. આ સંસ્થા ને તમે મ જેન કામ તન, મન અને ધનની સંપૂગે સહાય આપે તે તે ઘણું કરી શકે તેવી છે. જેનધર્મની સેવા કરનારી આ સં થા સૌથી જુની છે. આ સંસ્થાને જાહેર લતા ઉપર ખાસ મકાનની આવશ્યકતા છે, મુંબઈમાં અનેક ધ.ઢય જૈનબંધુઓ વસે છે તે તેમાં પણ સહાયક થાય અથવા એક કડ કરી તેમ કરવા તેના કાર્યવાહકેને સૂચના કરીયે છીએ. આ સંસ્થાના કાર્યવાહકે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણુંકે આ રીપોર્ટ તેની સાક્ષી પૂરે છે. અમો ભાવષ્યમાં તેની આબાદ ઈચ્છીએ છીએ. - શ્રી પાલણપુર વીર વિદ્યોતેજક સભાને રીપોર્ટ-આ સંસ્થાને સં. ૧૯૬૮થી સં. ૧૯૭૮ના આસો વદ ૩૦ સુધી (૧૧ વર્ષ) રીપે ટ મળ્યો છે આ સભા, લાઈબ્રેરી, આલમચંદજી જૈન પાઠશાળા આ બે ખાતા પેતાના હસ્તક ચલાવે છે. પાઠશાળામાં હાલ ૪૬ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે છે. પાલનપુર જેવા જેન શ્રીમ તો છતાં લાઈબ્રેરી તથા પાઠશાળા કેમ આવી ધીમી ગતિએ અને નાના પાયા પર છે તેમ સમજી શકાતું નથી. રીપેટ વાંચતા વહીવટ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી આત્માનંદ પ્રકાશે.
રીતસરને છે અને હિસાબ પણ ચોખવટવાળો છે. આ સભાને ઉપાધ્યાયજી શ્રીમદ્દ વીરવિજય મહારાજે સુદઢ કરેલ હોવાથી તે મહામાનું નામ સંસ્થા સાથે જડેલ છે.
શ્રી વિજયધર્મ પ્રકાશક સભાના રીપોર્ટ–આ સભાને સ્થાપન થશે એક વર્ષ પુરૂ થયેલ છે. આચાર્ય શ્રી ધર્મવિજયજી મહારાજનું નામ જોડી ગુરૂભકિા પ્રદર્શિત કરી છે. વકતૃત્વ કળા તથા લેખનકળા ખીલવવાનો વગેરેને આ સંસ્થાના ઉદ્દેશ છે. તે પ્રમાણે ગયા વર્ષ માં જાદા જુદા વિષયે ઉપર જુદા જુદા પ્રમુખ નીમાં ભાષણ કરાવ્યા હતા, તેમજ વિજયધર્મ પ્રકાશ નામનું હરત લીખીત માસિક પ્રગટ કરવાનું રીપેટ માં 3, ણાવવામાં આવે છે. ઈનામી હરીફના ભાષણ કરાવી સારા એલનારને ઈનામ આપવાનું પણ કોઈ કરેલ છે. કોઈ કોઈ વખત નહેર પત્રિકા-સુચના પત્ર પ્રકટ કરે કામની સેવા પણ કરે છે. આ સંસ્થાના સભાસદે. ઉત્સાહી છે અમે તેની આદિ છીયે છીયે.
દુર્લભ કાવ્યકલેલ–આ કવિતાની બુકના કર્તા મહેતા દુર્લભજી ગુલાબચંદ વળ: તરફથી અમને ભેટ મળેલ છે. તેમાં કેટલાક વખતથી કવિતાઓ બનાવે છે. આ ગ્રંથમાં સાત વ્યસન અઢાર પા૫રથાનક, દ્વાદશભાવની ચાવીશી, કેટલાક સ્તવન અને પાદપૂર્તાિ વગેરે કાવ. તાનો સંગ્રહ છે. કાવ્યના પ્રેમ માટે તે ઉપયોગી છે. કિંમત રૂા. ૧-૩-૦ કર્તા તથા આ સભા પાસેથી મળી શકશે.
સિદ્ધા ચળ મહાતીર્થ તનાવ – પ્રકાશક ધર્મ પ્રેમી ભાવસાર ગાંડાલાલ માનસંગ વરતેજ. બીજા કેટલાક આવા નાના ગ્રંથો જેમ ભટ આપવા છપાવેલ છે તેમ આ બુક પણ તે માટે પોતાના તરફથી પ્રકટ કરેલ છે. શ્રી શત્રજય તીર્થના કેટલાક સ્તવન અને ચે શ સ્તવન સંગ્રહ આ બુકમાં દાખલ કરવામાં આવેલ છે. આવી ઉપયોગી લધુબે પ્રકટ કરે નેટ આપવાના આ પ્રયત્ન માટે તેના પ્રકાશક ખરેખર ધન્યવાદને પાત્ર છે.
શ્રી આદિનાથ ચરિત્ર, ધર્મવીરકુમારપાળી, શ્રી મહાવીર સ્વામીના દશ શ્રાવકે –આ ત્રણ બુકે જેને સસ્તી વાચનમાળા ભાવનગર તરફથી અમોને ભેટ મળેલ છે. ત્રણે ગ્રંથ સરલ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. તેની જુદી જુદી કિંમત જે બે રૂપિયાથી સવા રૂપી રાખેલ છે તે ગ્રંથના પ્રમાણમાં વિશેષ જણાય; પરંતુ સસ્તી વાંચનમાળાના નિયમ પ્રમાણે લેનાને આર્થિક દષ્ટિએ લાભ છે. ત્રણે ગ્રંથમાં મહાન પુરૂષોના ચરિત્રો હોવાથી વાંચવા જેવા છે. મળવાનું ઠેકાણું -
જૈન સસ્તી વાંચન માળા. C રાધનપુરી બજાર–ભાવનગર.
નીચેના ગ્રંથ ભેટ મળેલા છે જે ઉપકાર સાથે સ્વિકારવામાં આવે છે.
૧ શ્રી ધર્મ વિધિ પ્રકરણ. શ્રી હંસવિજયજી કી લાઈબ્રેર–અમદાવાદ, ૨ શ્રી જૈન સ્તુતિ. ૩ શ્રી ભક્તામર સ્તોત્ર ગદ્ય પદ્ય ભાષાંતર સહિત. ( ઝવેરી ભાઇચંદ કરતુરચંદ-મુંબઈ ૪ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત સ્નાત્ર પૂજન વિધિસહિત. શા બાલાભાઈ નાગરદાસ-અમદાવાદ ૫ દેવસીરોઈ પ્રતિક્રમણ મૂળ શ્રી જામનગર જૈન મિત્રમંડળ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્માનંદ પ્રકાશના વધારા
લાયબ્રેરીના રાણુગાર 1
www.kobatirth.org
かの
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને ઉત્તમ બનાવનાર સાથી !
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ તરફથી પ્રસિદ્ધ થયેલાં
ચાસનિષ્ઠ વિશાળષ્ટિ પંડિત કવિરત્ન
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ
એમની કસાયલી કલમથી લખાયલાં ધર્મ, માત્મજ્ઞાન, યાગ, સમાજોપયોગિ સદુપદેશથી ઉભરાતા નવીન પ્રકટ થયલા
અમૂલ્ય ગ્રંથો.
૧. ઇશાવાસ્યાપનિષદ્ ભાવાથ'—ઉપનિષતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિસ્તારથી વિવેચન, આ ગ્રંથમાં પ્રથમ મૂળ લેક આપી તેની નીચે શબ્દા અને તપશ્ચાત તેના લખાણુ અનુભવાય આપવામાં આવ્યે છે. વેદ જેવા ગહન વિષય પર એક જૈન વિદ્વાનને હાથે આા પ્રથમજ વિવેચન છે. ડેમી આઠ પેજી સળંગ છીંટનું કાપડી એમ્માઝ પાકું પુઠું પૃ. ૩૬૦ કીંમત રૂ. ૧-૪-૦.
૨. ભજનપદ સંગ્રહ ભા. ૯—શ્રીમની આધ્યાત્મિક ચેગ, ધ્યાન તથા વ્યવહારિક શૈલીનાં રસાળ ભજને જાણીતાં છે. આ ભાગમાં તેવાં દા જૂદા રાગમાં અનેક ભજને આપવામાં આવ્યાં છે. જેવાં કે આત્મિક સ્વાજ, સ્વદેશ, અમારા ગુજરાત, વંદેમાતરમ્, સત્ય પ્રેમ, હિન્દ ઉઠે, માદિ આત્મિક રાષ્ટ્રિય અને વ્યવહારિક દષ્ટિનાં ભજનાના સાગર તેમાં ઉભરાય છે. ડેમી આઠ પેજી. સળંગ છીંટનું કાપડી એમ્બેઝ પાકું પુરું ૫. ૫૮૪ કીંમત રૂ. ૧-૮-૦.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ભજન સંગ્રહ ભા. ૧૦—આ ગ્રંથમાં શ્રમની આત્મદશા ચેોગ, ધ્યાન, પ્રમાષિ વિગેરેની મસ્તીનાં ગાન કરે છે. શ્રીમદે સ્વાનુભવના ઉભરા આમાં ઠાલવ્યા છે. આશાવરી, ભેરવી, સાઠ જેવા ઉત્તમ રાગેામાં આ શ્રેષ્ઠ કૅાટિનાં ભજનામાં શ્રીમત્તે ખરેખર આત્મજ્ઞાન તથા વૈરાગ્ય ખુમારીની પરાકાષ્ટા કરી છે, તેમાં લગભગ ૨૦ ભજનને સમાવેશ કરવામાં આવ્યે છે. ડેમી આઠ પેજી સળંગ છીંટનુ કાપડી એમ્બેઝ પાર્ક' પુહુ પૃ. ૨૦૦ કીંમત રૂ.૧ ૪. પત્રસદુપદેશ ભા. ?-આ ગ્રંથમાં શ્રીમદ્દે જુદે જુદે સ્થળેથી જુદા જુદા વખતે મુમુક્ષુએપર લખેલા આત્મજ્ઞાન સદુપદેશ-વૈરાગ્ય-અને કર્તવ્ય પ્રતિપાલનની સત્ય દિશા બતાવનાર ગંભિર વિચારાથી એતપ્રેત સરળ પણ પ્રાઢ ભાષામાં લખાયલા સખ્યાખધ પત્રને સ’ગ્રહ છે. ડેમી આઠ પેજી સળંગ ઝીટનુ કાપડી એમ્બેઝ પાકું પુડું રૃ. ૫૭પ કી. ૧-૮-૬,
૫. (૧) શુધ્ધાપયેાગ (૨) દયાય ( ૩ ) શ્રેણિકસબાધ (૪) કૃષ્ણગીતા—( ભેગા બાંધેલા ચાર સ ંસ્કૃત ગ્રંથો. ) જેમાં આત્મજ્ઞાનના ઉપદેશ પડે તે ઉભરાય છે. શ્રીમની રસાળ સસ્કૃત ભાષા શૈત્રીથી અલંકૃત આ ગ્રંથ ડેમી માઠ પેજી છીંટનું કાપડી એએઝ પાકુ હુ' પૃ. ૧૮૦ કીં. ૦-૧૨-૦. ૬. પૂજા સંગ્રહ ભા ૧–આ ગ્રંથમાં શ્રીમની રચેલી નવપદ ( લઘુ તથા વૃહત) વીશસ્થાનક, અષ્ટપ્રકારી, મહાવીર જન્મ જયંતી સત્તર ભેદી સ્નાત્ર પુજા–( આરતીએ! ) વિગેરે વિવિધ પ્રાચીન અર્વાચીન સુરસ રાગેામાં ગર્ભિત—ખાધદાયક ભાવથી છલકાતી ત્રેવીસ પૂજાઓના અપૂર્વ સંગ્રહે છે. દ્રવ્યાનુયાગના રસીઆએને અપૂર્વ આનંદ આ પૂજાએમાં આવશે. રાયલ ૧૬ પેજી છીંટનુ` કાપડી સળંગ પુ` પૃ. ૪૧૫ ક. ૧-૯-૦.
આત્મજ્ઞાન
૭. ગુરૂગીત ગહુલી સંગ્રહ-આ ગ્રંથમાં ગુરૂ મહાત્મ્ય-ગુરૂ ભક્તિનુ’ શુદ્ધ સ્વરૂપ વિગેરે પદ્યમાં સુન્દર રીતે દર્શાવેલ છે. ડેમી આઠ પેજી રૃ. ૧૯૦ કીં. ૦-૧૨-૦.
૮. સાબરમતી ગુણ ક્ષિક્ષણુ કાવ્ય—( બ્રીટીશ કેળવણી ખાતામાં શાળા તથા ઈનામ માટે મંજુર થયેલું. ) આ ગ્રંથમાં સાબરમતી નદીની જુદી જુદી તુઆની સ્થિતિપરથી નીકળતા બેષ પદ્યમાં સુન્દર ઉપદેશક રીતે વધુ બ્ય છે. ડેમી ૧૬ પેજી પાર્ક સળ’ગ છીંટનું પુઠ્ઠું' પૃ. ૨૦૦ ઢીંત દ-૬-..
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા ઉપગિ મેટાં પુસ્તકે.
૯. કર્મયોગ– બ્રીટીશ કેળવણી ખાતાએ શાળા-લાયબ્રેરી માટે મંજુર કરેલું.) સંસારના કાર્યો નિલેષપણે તથા નિષ્કામવૃત્તિથી કેવી રીતે કરી શકાય ? તેનું ઉત્તમ રીતે વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે.
શ્રીમાન તિલકકૃત કમંગ કરતાં પણ ઉચ્ચ કેટિને કર્મવેગ વાંચ હોય તે અથાગ પરિશ્રમ લઈ તૈયાર કરેલે પિતાનાજ મૂળ કલેક રચેલા તેના પર ગહન ચર્ચા વિદ્વતા પૂર્ણ કસાયલી કલમે કરી આ કર્મચેગ જે ગહન વિષય એ તે સુંદર રીતે પ્રતિપાદન કર્યો છે કે દરેક અભ્યાસી વાંચક તેને પૂર્ણ કર્યા વિના હાથમાંથી મુકશે જ નહિં. ડેમી આઠ પેજી સળંગ છીંટનું કાપડ પાર્ક પડું પૃ. ૧૦૧૫ કી. રૂ. ૩-૦-૦.
૧૦. ધાર્મિક ગદ્ય સંગ્રહ અને પત્ર સદુપદેશ ભાગ ૧–આ ગ્રંથના પ્રથમ વિભાગમાં શ્રીમને વખતેવખત ઉદ્દભવેલા વિચારને સંગ્રહ ( નિત્યોંધ) સરળ સાદી પણ પ્રઢ ભાષામાં કરવામાં આવ્યું છે. બીજા વિભાગમાં ભિન્નભિન્ન સ્થળેથી જુદે જુદે પ્રસંગે મુમુક્ષુઓ પર ઉપકારક દષ્ટિએ લખાયલા સબેધદાયક પત્રોને સંગ્રહ છે. ડેમી આઠ પેજ સળંગ છીંટનું કાપી પાકું પુડું સેનેરી નામ સાથે પૃષ્ટ ૯૭૬ ક. ૩–૯–૦.
૧૧. ભજનપદ સંગ્રહ ભા. ૮–શ્રીમદુનાં આત્મજ્ઞાન-વૈરાગ્ય-ત્યાગ તથા વ્યવહારના ઉપદેશનાં સુરસ ભજનેને મહાસાગર ડેમી આઠ પેજી સળગ છીંટનું પાકું પઠું પૃ. ૯૭૬ કીં. રૂ. ૩-૦-૦.
ભજન સંગ્રહ ભા. ૧-( આવૃત્તિ પાંચમી) આ ગ્રંથમાં શ્રીમદનાં અધ્યાત્મ જ્ઞાનથી ભરપુર વૈરાગ્યવાળાં મસ્ત તંબુરા, મંજીર, સિતાર, આ દિ વાજી સાથે ગાઈ શકાય તેવાં ભજનેને સંગ્રહ છે. ડેમી આઠ પિજી પૃ. ૨૦૦ કિ. ૦–૮–૦.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા છપાતા ગ્રંથો.
નીચેના આ ગ્રંથમ ટૂંક મુદતમાં બહાર પડશે.
(૧) પૂજા સંગ્રહ ભા. ૨. (૨) લાલા લજપતરાય અને જૈનધર્મ. (૩) ચિનામણિ. (૪) ધ્યાન વિચાર તથા અધ્યાત્મ ગીતા. (૫) કન્યા વિક્રય નિષેધ. (૬) આત્મપ્રકાશ. (૭) આત્મશકિત પ્રકાશ. (૮) ક્ષમાપના (૯ શ્રીમદ્દ યશોવિજયજી નિબંધ. ( ૧૦ ) મણિચંદ્રજી કૃત ૨૧ સ એ. ભાવાર્થ સાથે. (૧૧) ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૨. (૧૩) જૈનધર્મ તથા ખ્રીસ્તી ધર્મને મુકાબલે. (૧૪) સંઘ કર્તવ્ય, શેક વિનાશક વિગેરે. સંસ્કૃત ગ્રંથ–(૧૫) તત્વ વિચાર. (૧૬) જૈન પ્રીતિ સંવાદ. (૧૭) સત્ય સ્વરૂપ. (૧૮) મોટું વિજાપુર વૃતાંત, (૧૯) આત્મસમાધિ શતક (સંસ્કૃત), (૨૦) જૈન ધાર્મિક શંકા સમાધાન, (૨૧) શ્રીમદ્ દેવચંદ્રજી નિર્વાણ રાસ, (જીવનચરિત્ર), (૨૨) જૈન શ્વેતાંબર ગ્રંથ નામાવલિ (ગાઈડ ) વિગેરે. પુરત મળવાનાં ઠેકાણું – ૧ વકીલ મોહનલાલ હીમચંદ.
પાદરા ( ગુજરાત ૨ આત્મારામ ખેમચંદ
સાણંદ (જીલે અમદાવાદ). ૩ ભાંખરીઆ મોહનલાલ નગીનદાસ
૧૯૨-૯૪, બજારગેટ કોટ–મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ
મહેસાણ.
૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર. ૬ બુકસેલર મેઘજી હીરજી
પાયધુની–મુબઇ. લુહાણામિત્ર સ્ટીમ પ્રેસ વડોદરા.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા દાખલ થયેલા માનવંતા સભાસદો. ૧ શેઠ સારાભાઈ મગનભાઈ મોદી
૨૦ અમદાવાદ. ૫. વ. લાઈફ મેમ્બર ૨ શ્રીમતી ચંપાબેન હઠીસી'ગ ( તે સારાભાઈના સુપરિન ) , ૩ શ્રી રઘેાળા જૈન લાયબ્રેરી
રાળા બી. વ. લાઇફ મેમ્બર ૪ શા. કપુરચંદ ભાણજી
ભાવનગર ૫ શા. અમરચંદ બેચરદાસ
પાલીતાણા ૫. વ. વાષિક મેમ્બર ૬ વકીલ વીરપાળ વધુ માન શકે
વિજાપુર બી. વ. લાઇફે મેમ્બર ૭ શા. હરગોવનદાસ ડાહ્યાભાઈ
ભાવનગર ( મા. ત્રીભોવનદાસ હરખચંદ ૯ બદાણી ચત્રભુજ ધનજી
અમારા માનવતા લાઇફ મેમ્બરાને મળેલી ઉત્તમ ભેટ. હવે પછી થનારા લાઈફ મેમ્બરને કેવો લાભ ખાવા પડશે તે આ ઉપરથી સમજાશે. જેથી આ સંભામાં જલદીથી લાઇફ મેમ્બર થઈ વિના મૂલ્ય આવા સુંદર ગ્રંથ ભેટ મેળવી લાભ લેવાની જરૂર છે.
શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર રૂા. ૨-૦–૦ શ્રી આદર્શ જૈન સ્ત્રી રત્ના ૧-૦-૦ શ્રા સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૧, ૨-૦-૦
ઉપરના ત્રણ સ્ત્ર થી પોસ્ટેજ પુરતા વી. પી. થી ભેટ મોકલી આપવામાં આવ્યા છે. ઘણા લાઇફ મેમ્બર બંધુઓએ આવી સુંદર ભેટે આ સભાના સભાસદ થઈ મેળવવા માટે પોતાના આનંદ-ખુશાલી પત્ર દ્વારા અમને જણાવી છે જેથી સાહિત્ય સેવા માટે આ સભાને પણ આનદ થાય તે સ્વાભાવિક છે. વળી આ સભાના લાઈફ મેમ્બરાને પાવતા ભેટના પુસ્તકા ! કઈપણ રકમ કાપ્યા સિવાય આ પવામાં આવતા હે વાથી દર વર્ષે સારી સ પ્રથામાં લાઈફ મેમ્બરો થયા કરે છે. સાહિત્ય અને વાંચનના અભિલાષીઓ માટે આ એક ઉત્તમ તકનો લાભ લેવા જલદીથી આ સભામાં લાઈફ મેમ્બર થઈ તેવા અપૂર્વ પ્રથાનો લાભ લેવા ચુકવું નહીં તેવી નમ્ર સુચના છે. વાંચનના પ્રેમી બધુઓ માટે ખાસ નવા વાંચવા યોગ્ય ઉત્તમ ગ્રંથ. ૧ પંચ પરમેષ્ટી ગુણમાળા, ૧-૮–૦ ૯ શ્રી ચંપકમાલા સતી ચરિત્ર–આદર્શ ૨ સુમુખનુપાદિ કથા. ૧-૦-૦ શ્રી ચરિત્ર.
૦-૮-૦ ૩ શ્રીમનાથ ચરિત્ર.
૨-૦-૦ ૧૦ સં બાધસિત્તરી-જૈનતત્ત્વજ્ઞાનના અ - ૪ શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૧ લો ૨-૦-૦ પૂર્વ ગ્રંથ.
૧-૦-૦ ૫ શ્રીસુ પાશ્વ નાચરિત્ર બીજો ભાગ. ૨૮-૦ ૧૧ શ્રી ઉપદેશ સતિકા ઇતિહાસિક ૬ સમ્યકત્વ કામુદિ અનેક કથાના સંગ્રહ૧-૦-૦ કથા » થ.
૧-૦-૦ ( ૭ શ્રી પંચપ્રતિક્રમણ વિધિ સહિત વાંચી ૧૨ શ્રી વિવિધ પૂજા સંગ્રહ (તન
- જવાથી ઘેર બેઠા થઈ શકે છે.” ૨-૦-૦ નવીન પૂજાના સંગ્રહ. ) ૨-૦૦ ૮ શ્રીજ બુસ્વામી ચરિત્ર આદર્શ મહાપુરૂષ ૧૩ આદર્શ જૈન સ્ત્રીરત્ના. ૧-૦-g ચરિત્ર.
૦-૮-૦.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપૂર્ણ શક્તિ. - પરમાત્મા શાન્તિના અગાધ સાગરરૂપ છે અને તેથી જે પળે આપણે પરમાત્માની સાથે આપણુ એ કય અનુભવીએ છીએ તે પળે આપણા માં પણ શાન્તિનું પૂર વધવા લાગે છે. કારણ કે જ્યાં શાનિતની સાથે એકતા છે ત્યાં શાનિત રેલાવી જ જોઈએ. દેવી અંત:ક - રણવાળા બનવું એજ સત્ય જીવન અને યથાર્થ શાન્તિ છે. એવા દેવી અંત:કરણ દ્વારા જ પરમાત્મા સાથે વધુ ને વધુ એકતાને અને તેના સાથે પૂર્ણ શાન્તિના પણ અનુભવ થશે. | ચારે બાજુjએ શજર ફે કતાં આપણ ને જણાય છે કે લાખ સ્ત્રી-પુરૂષો ચિંતામાં ડૂબી રહેલા છે અને શાન્તિના વાયુને તેમને પશે પણ થતા નથી. મનથી, શરીરથી તેમજ 1 બ હ્ય સ્થિતિથી કંટાળીને શાન્તિ મેળવવાને માટે તેએા અનેક સ્થળે ફરે છે અને સમગ્ર પૃથ્વીનું પર્યટન કરે છે, તે પણ તેમના સર્વ પ્રયત્ન વ્યર્થ જ જાય છે. તેમને શાંતિ મળી રહે તું નથી અને મળશે પણ નહિ; કારણ કે જે સ્થળમાં તે નથી ત્યાં તેઓ તેને શોધે છે. એ - શાન્તિનું સ્થાન તા અતરમાં જ છે. અને જે શાંતિ ન શોધાઇ તો બીજે કોઈ સ્થળે છે કે તે કદી પ૭ મી રાકના નથી. | શાનિત બાહ્ય પદાથી કે જગતમાં નથી. તે તો પોતાના આત્મા માં જ રહેલી છે. તેને . બહારથી મેળવવાને માટે આપણે ગમે તેટલા માગે! ગ્રહણ કરીએ નાનો પ્રકારના બાહ્ય ભેર ભાગવા એ, બાહ્ય વરતુઓમાં અને થળા માં તેને શેાધીએ અને કદાચ જગતના દરે કે ! દરે ક ૨થળમાં ખેાળાએ તાપણ તે આપણને મળનાર નથી. કારણ કે જ્યાં તે છે જ નહિ, છે ત્યાંથી તે કેવી રીતે મળી શકે ? એને માટે તે મનુષ્ય જે પ્રમાણમાં પોતાની ઉપભાગની 2 ઈરછા અને વાસનાઓને સંયમમાં 2 ની પોતાના અંતરામાના આદેશ પ્રમાણે વર્તે છે છે તે પ્રમાણમાં જ સફળ થઇને તે સત્ય આનંદ અને યથાર્થ શાન્તિ અનુભવી શકે છે. એમ ? કરવાને બદલે મનુષ્યો જેટલા પ્રમાણમાં વાસનાઓના આદેશ પ્રમાણે વર્તે છે તેટલાજ પ્રમાણમાં તેઓ અધિક રોગી, અધિક દુ:ખી અને અધિક અસ તાપી બને છે. ઇશ્વરની સાથે એકય સમજવામાં અને અનુભવવામાંજ શાન્તિ 2 હેલી છે. ... ... જે મનુષ્યોએ અનંત શાન્તિ સ્વરૂપ પરમાત્મા સાથે એકય જાણ્યું અને અનુભવ્યું છે તેના જીવનમાં આનંદ ઉભરાઈ જાય છે. '' પ્રભુમય જીવનમાંથી - જીએh For Private And Personal Use Only