SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દ દેવચંદ્રજી. જોઈ શકાતા નથી, જ્યારે બાદર, શરીરવાળા એકેન્દ્રિયે શરીરને પ્રત્યક્ષ છે, સૂક્ષમ જાતિથી તમામ પિલાણ ભરેલું છેવર્તમાન વૈજ્ઞાનિકો પણ શેધથી જણાવે છે કે – નાનામાં નાનુ થેકસસ જતુ સોયના અગ્ર ભાગ ઉપર બેસતાં વિના ગરદી થતાં ૧ લાખ ખુશાલીથી બેસી શકે છે. ૧ર અમુક સંવેગથી જી કામણીક ને તેજસ શરીર લઈ ચાલ્યા જાય છે-મરી જાય છે એટલે બાકી પુદ્ગલે જ છે. આ પ્રકારમાં પુરૂષવર્ગને સ્ત્રીવર્ગની જાતિ હોતી નથી, આ એકેન્દ્રિય નામે પ્રથમ પ્રકારનું સ્વરૂપ લઘુતાથી તમોને કહ્યું છે તે બરાબર લક્ષમાં રાખે. મગજને ભાર પડે તો શાંતિ લઈને પણ બુદ્ધિબળથી મગજમાં ઠસાવી દઢતાપૂર્વક આગળ વધે. | (ચાલુ). શ્રીમદ્ દેવચંદ્રજી, તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય. (ગતાંક પૃ. ૩૭ થી શરૂ ). સંવત ૧૮૦૪ સુધી તો શ્રીમદ્દ હૈયાત હાઈ પોતાની અમૃત વાણું ને અમૂલ્ય બોધવડે પૃથ્વીને પાવન કરી રહ્યા હતા, એમ તેમના બનાશ્રીમદ્દનું વેલા સિદ્ધાચળજીના સ્તવન પરથી જણાય છે. તે સમયે નિર્વાણ. તેઓશ્રી લગભગ ૮૪ વર્ષની ઉમ્મરના હોવા જોઈએ. પછીથી સ્થિરતાવાસ સ્વિકારવો પડ્યો હોય એમ અનુમાન થાય છે. ૧૮૦૪ બાદ આ સ્થિરતાવાસ પાલીતાણે થયો સંભવે છે. સિદ્ધાચળ સમાન મહાતીર્થસ્થાનમાં સમાધિ મરણ પુરૂષ ન વાં છે ? ત્યાં અનેક મુનિઓએ અનશન કર્યો છે, જ્યારે વૃદ્ધાવસ્થાનો પૂર્ણ અમલ શરીર પર થાય છે, ત્યારે છેવટે પરમાત્માનું સ્મરણ ને આત્માના શુદ્ધોપગની રમતા કરવી એજ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ આવી જ સ્થિતિમાં ધ્યાન રાખી શરીર, જાતિ, નામ આદિ વિસારી આસક્તિ રહિત બન્યા હતા અને આત્માના શુદ્ધોપગના તારેતારમાં લયલીન રહેતા. ઝંતે સમinહ મર પ્રમવશવા ન જાવાતિ અભવ્યને મરણકાળે ---૧૨ બ્રહ્મસૂત્ર અધ્યાય. ૩ પાદ ૧. સૂત્ર. ૧ તદંતર પ્રતિપન્નૌર હતિ સંપરિશ્વતઃ પ્રશ્ન નિરૂપણુંખ્યામ જીવઃ કરૂણુનાં ઈદ્રિયાણાં અવસાદે મરણ સમયે દેહાંતર પ્રતિપત્તૌ દેહ બીજેભૂત સુઃ સંપરિશ્વક્રતઃ સંવેદિત રહતી ગચ્છનીત્યવગંતવ્યમ પ્રશ્ન નિરૂપાભ્યામ ! તાંડવથતી ગૌતમ જેમિનીય પ્રશ્ન પ્રતિવચન. ( શંકરાચાર્ય ચરિત્ર પાનું. ૩૪) For Private And Personal Use Only
SR No.531252
Book TitleAtmanand Prakash Pustak 022 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1924
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy