SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીમદ્ ધ્રુવચ જી. રહે નહીં. શ્રી માન્ચન્દ્રનીએ શ્રી ધરણેન્દ્રને શ્રીમદ્દની ગતિ વિષે પૂછતાં ધરણેન્દ્ર કહ્યુ કે શ્રીમાન દેવચંદ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, શ્રી માનદઘનજીની ગતિ વિષે પૂછતાં, તેઓને એકાવતારી જણાવ્યા હતા અને શ્રીમદ્ યશેાવિજયજીને પણ એકાવતારી જણાવ્યા હતા એક વૃદ્ધ શ્રોતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદ્યન્તી પર ંપરાથી ચાલતી આવેલી કહી હતી તે અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઇએ પણ ઉપરના ભાવવાળી કિ વદન્તી કહી હતી, પણ વિસ્તાર ભયથી અત્ર આપી નથી. શ્રીમદના ચમત્કાર. પ્રમાણે તેમના નેવું સબંધી ઘણી વાત www.kobatirth.org શ્રીમદ્દના ચમત્કારા સબંધી અનેક કિંવદન્તીએ સાંભળવામાં આવે છે. કાશીવાળા મ`ડળાચાય શ્રી ખાલચ ંદ્રસૂરિ બહુ વિદ્વાન થઇ ગયા છે. તેમના સમયમાં તેમની સાથે વિચરનાર ૮૦ વર્ષના એક વૃદ્ધ યતિજી ( વિજાપુર તાલુકે આોલમાં ) આ સંબંધી ઘણું જાણતા ને કહેતા જાણવામાં આવ્યા છે. તેમના વર્ષના ’ગુરૂજીના સ્વમુખે તેમણે પાધ્યાવસ્થામાં શ્રીમદ્ સાંભળી હતી. તે પૈકી કેટલીક અત્ર દર્શાવવામાં આવે છે:-- જણાવ્યા Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ધરણે દ્રનું બ્રાહ્મણ સ્વરૂપે શ્રીમદ જ્યારે દીક્ષા લીધી ત્યારે આલ્યાવસ્થામાં હતા. તએશ્રી એક વખતે કાઉસ્સગ્ગમાં હતા ત્યારે એક ભયંકર ભુજંગ ( સ ) આવ્યે ને શ્રીમના શરીર પર ચઢવા લાગ્યા, ને શ્રીમદ્ના માળામાં બેઠે. આથી આજુબાજુના લેાકે ગભરાવા લાગ્યા પણ શ્રીમદ્ યતકિંચિત પશુ ચળાયમાન થયા નહિ. શ્રીમદે કાઉસ્સગ્ગ પાર્યાં ને સર્પ ફુત્કાર કરતા ખેાળામાંથી ઉતરી સામે બેઠે. શ્રીમદે તેને શમતા ભાવનાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડાલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિ જોઇને અન્ય સાધુએ શ્રીમન્ને પ્રશસી ખરા હૃદયથી તેમના ધ્યેય ને વખાણવા લાગ્યા. તથા કહેવા લાગ્યા કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રાપ્ત થઇ છે. શ્રીમદ્ બાલ્યાવસ્થામાં એક દિવસમાં ખસેા બ્લેક મુખપાઠ કરતા અને વિસરી જતા નહતા. વ્યાખ્યાન સાંભળવા આવાગમન. ૬૯ શ્રીમદના મોટાકોટમરાટ ( મારવાડ )ના ચામાસામાં એક અપૂર્વ ઘટના બની હતી. શ્રીમની દેશના ( વ્યાખ્યાન શૈલિ) અદ્ભુત અને આત્મસ્વરૂપની ચાલતી હતી, દરરાજ વ્યાખ્યાનમાં સર્વ દનના હજારા શ્રોતાએ આવતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ જેવા મનુષ્ય હમેશાં આવતા હતા, તે કાણુ છે તેની કાઈને ખબર પડતી નહેાતી. શ્રીમદ્દ મહા મહાપાધ્યાય શ્રી યશાવિજયજી કૃત જ્ઞાનસારનું દરાજ વ્યાખ્યાન કરવામાં આવતુ હતુ. અને શ્રીમદ્ તેનુ અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રોતાઓના આત્મામાં For Private And Personal Use Only
SR No.531252
Book TitleAtmanand Prakash Pustak 022 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1924
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy