Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા છપાતા ગ્રંથો.
નીચેના આ ગ્રંથમ ટૂંક મુદતમાં બહાર પડશે.
(૧) પૂજા સંગ્રહ ભા. ૨. (૨) લાલા લજપતરાય અને જૈનધર્મ. (૩) ચિનામણિ. (૪) ધ્યાન વિચાર તથા અધ્યાત્મ ગીતા. (૫) કન્યા વિક્રય નિષેધ. (૬) આત્મપ્રકાશ. (૭) આત્મશકિત પ્રકાશ. (૮) ક્ષમાપના (૯ શ્રીમદ્દ યશોવિજયજી નિબંધ. ( ૧૦ ) મણિચંદ્રજી કૃત ૨૧ સ એ. ભાવાર્થ સાથે. (૧૧) ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૨. (૧૩) જૈનધર્મ તથા ખ્રીસ્તી ધર્મને મુકાબલે. (૧૪) સંઘ કર્તવ્ય, શેક વિનાશક વિગેરે. સંસ્કૃત ગ્રંથ–(૧૫) તત્વ વિચાર. (૧૬) જૈન પ્રીતિ સંવાદ. (૧૭) સત્ય સ્વરૂપ. (૧૮) મોટું વિજાપુર વૃતાંત, (૧૯) આત્મસમાધિ શતક (સંસ્કૃત), (૨૦) જૈન ધાર્મિક શંકા સમાધાન, (૨૧) શ્રીમદ્ દેવચંદ્રજી નિર્વાણ રાસ, (જીવનચરિત્ર), (૨૨) જૈન શ્વેતાંબર ગ્રંથ નામાવલિ (ગાઈડ ) વિગેરે. પુરત મળવાનાં ઠેકાણું – ૧ વકીલ મોહનલાલ હીમચંદ.
પાદરા ( ગુજરાત ૨ આત્મારામ ખેમચંદ
સાણંદ (જીલે અમદાવાદ). ૩ ભાંખરીઆ મોહનલાલ નગીનદાસ
૧૯૨-૯૪, બજારગેટ કોટ–મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ
મહેસાણ.
૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર. ૬ બુકસેલર મેઘજી હીરજી
પાયધુની–મુબઇ. લુહાણામિત્ર સ્ટીમ પ્રેસ વડોદરા.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 32 33 34 35 36