________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ગાદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથડ–એક અખંડ આનંદ રૂપ પરમાત્માનું સ્વરૂપ -તત્વ છે તેમજ તે સર્વે સંકલ્પ વિકલ્પથી પણ મુક્ત છે. તથા સ્વરૂપ-સ્વભાવ સચ્ચિદાનંદમાં નિત્ય લીન છે તેવા આત્મ સ્વરૂપ બ્રહ્માને ધ્યાન કરનારા યેગીશ્વરે જાણે છે.
___ यत्क्षणं दृश्यते शुद्धं. तत्क्षणं गतविम्रमः स्वस्थचित्तं स्थिरीभूतम् निर्विकल्पं समाधये
જે ક્ષણે આત્મા પોતાના સ્વરૂપને જાણે છે દેખે છે ત્યારે તે જ ક્ષણે તેની સર્વ ભ્રમણ ચાલી જાય છે. તેને આત્મદર્શન પૂર્ણ સ્વસ્થ અને સ્થિરભૂત થાય છે. સંકલ્પ વિકલ્પ રહિત સ્થિર સમાધિમાં આત્મા વહેય ત્યારે ક્ષપશમ ભાવે આત્મ સ્વરૂપને જાણે છે દેખે છે અને ક્ષાયિક ભાવે ગુણશ્રેણિમાં ચડેલે આત્મા સર્વઘાતિ કર્મનો ક્ષય કરીને આત્મસ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. ___जो जाणई अरिहंते, दम गण पज्ज वेहि, सो जाणई વા, મોદો વહુ ના ત ર )
જે આમાં ધ્યાન યોગે અરિહંતના સ્વરૂપને દ્રવ્યક્ષેત્ર કાલ ભાવવડે ગુણ પર્યાય સાતનય સાતભંગ અને પ્રમાણ વડે જાણે છે. તે આત્માને જાણે છે અને તેને સર્વ પ્રકારના મોહને અને જ્ઞાનાવરણ દશનાવરણ અંતરાય વિગેરે કર્મને નાશ થાય છે ૩૩
તેમજ રૂપી પદાર્થો છે તેઓ અને અરૂપી પદાર્થો છે તે કેવી રીતે જણાય તે કહે છે. पदार्था रूपिणो दृश्या, इन्द्रियैरुक्तमाकरे पञ्चेन्द्रियैस्तु न ग्राह्य, आत्मा च मनसाऽपि वै. ॥३४॥
For Private And Personal Use Only