Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 31
________________ સિદ્ધાંત પ્રાપ્ત કરાવે આપ્તવાણી ! ૧૬૫ આપણે પોતે કોણ ? ૧૫૬ ‘હું રહ્યું ડિસ્ચાર્જ પરિણામ સ્વરૂપે ! ૧૭૯ અહંકારની આદિને વૃદ્ધિ ! ૧૫૮ ‘હુને ઓળખનારો, થયો ભગવાન ! ૧૮ર હુંની વર્તના ફરે આમ... ૧૬૩ મોક્ષ ખોળનારો અને મોક્ષ સ્વરૂપ ! ૧૮૪ ‘હુંનું સ્થાન, શરીરમાં... ખંડ - ૨ દ્રવ્ય-ગુણ-પર્યાય ! [૧] પરિભાષા, દ્રવ્ય-ગણ-પર્યાય તણી ! દ્રવ્ય એટલે? ૧૮૬ શુદ્ધ ચિત્ત પર્યાય રૂપે, શુદ્ધાત્મા... પર્યાય અને અવસ્થામાં ફેર ! ૧૮૮ બદલાય કેવળ પર્યાય, નહી.... જ્ઞાન એ જ આત્મા, દ્રવ્ય-ગુણરૂપે ! ૧0 તત્ત્વથી શુન્ય, પર્યાયથી પૂર્ણ ! સંખ્યા, તત્ત્વોના ગુણોની ! ૧૯ ફેર, રિયલ ને રિલેટીવ આત્મ. રજી ઘાતી ગુણમાંથી, અધાતી.... ૧૭ જુદા બન્નેના પર્યાય, સંગદોષ અને... ર03 [૨] ગુણ-પર્યાયતા સાંધા, દશ્યો સાથે ! ભેદ, બુદ્ધિથી જોવામાં ને પ્રજ્ઞાથી.... રમ શુદ્ધતા પમાડે પૂર્ણતા ! ફેર, પ્રજ્ઞા અને પર્યાયમાં ! ર09 સિદ્ધાત્માનેય પર્યાય ! પર્યાય વિના, નહીં આત્મ અસ્તિત્વ ! ર૪ અવસ્થા આત્માની ને ચાળા પાડે... ર૨૪ બે બે પ્રકારો, દ્રષ્ટા ને દેશ્યોના.... ૨૧૧ બ્રાંત ભાવ અને પૌલિક ભાવ ! રર૭ બુદ્ધિ, જડ કે ચેતન? ૨૧૭ જરૂર, પર્યાયની કે પાંચ આજ્ઞાની ? ૨૨૮ શુદ્ધ જ્ઞાનદશામાં દેખ્યું શુદ્ધ જ ! ર૧૮ [3] અવસ્થાતા ઉદયાસ્ત ! પર્યાયની પરિભાષા ! ર૩૧ એમાં તો છે અસંખ્ય જીવો ! કર્મરાજ ચૅટે બ્રાંતિરસથી ! ર૩૧ રૂપાંતર કરે કાળ ! વસ્તુ અવિનાશી, અવસ્થાઓ ર૩૩ સંયોગ-વિયોગ એ છે પર્યાય ! ફેર, પંચમહાભૂત અને છ સનાતન.. ર૩પ ઉત્પાદ, વ્યય, ધ્રુવ ! ઑક્સિજન એ નથી મૂળ તત્ત્વ ! ર૩૬ ગીતાના યથાર્થ ફોડ ! અહંકારમાં છે ચાર તત્ત્વો... ર૩૭ એ છે રૂપકો... ઈમ્બેલેન્સ પાંચનું મનુષ્યમાં ! ર૩૮ નિયમ, હાનિ-વૃદ્ધિનો ! [૪] અવસ્થાઓને જોતારો “પોતે'! ગૂંચવાડો માત્ર રોંગ બિલિફથી ! ર૪૯ મુકામ ‘તમારો” શેમાં ? અવસ્થા અનિત્ય, વસ્તુ નિય! ર૫ર પલકારા ય અવસ્થા ! તત્ત્વ દૃષ્ટિ, અવસ્થા દૃષ્ટિ! ૨૫૩ શું અહં વિનાશી ? જગત, પોલંપોલ ! રપપ પલટે અવસ્થા પળે પળે ! કથિત કેવળજ્ઞાન! ૨૫૬ અમે ચાખી દુનિયાભરની અવસ્થાઓ ! ર૬૬ અવસ્થાઓનો અંત અંત.. રપ અવસ્થામાં ચોંટે ચિત્ત ત્યાં... ભાષા ભગવાનની ન્યારી રે... ૨૫૮ આહુતિ, પ્રત્યેક અવસ્થાની. સ્થિર વસ્તુ જોતાં જ સ્થિર ! રપઃ સર્વ અવસ્થામાં નિશંક સમાધાન ! રજી ‘સ્વમાં સ્વસ્થ, અવસ્થામાં અસ્વસ્થ ! રછ કાઢી લેજો કામ રે ! પ્રશ્નકર્તા: આપ્તવાણીના બધાય ભાગ ત્રણ વખત વાંચ્યા છે, એનાથી કષાય મંદ પડ્યા છે. દાદાશ્રી : આપ્તવાણી એવી છે કે વાંચવાથી કષાય ખલાસ થઈ જાય, કેવળજ્ઞાનમાં જોઈને નીકળેલી વાણી છે. લોકો પછીથી આનો શાસ્ત્રો તરીકેનો ઉપયોગ કરશે. અને કોઈ દહાડો આપણો, સિદ્ધાંતમાં ફેર નથી પડ્યો. સિદ્ધાંતિક જ્ઞાન હોતું જ નથી કોઈવાર. વીતરાગોનો જે સિદ્ધાંત છે ને, તે એમની પાસે જ હતો. શાસ્ત્રમાં સિદ્ધાંત પૂરેપૂરો લખાયો. નહીં. કારણ કે શબ્દમાં ઊતરે નહીં સિદ્ધાંત. એને સિદ્ધાંતબોધ કહે છે, સિદ્ધાંત પ્રાપ્ત કરાવનારો બોધ. પણ તે સિદ્ધાંત ના કહેવાય અને આપણો તો આ સિદ્ધાંત, ઊઘાડું દીવા જેવું સ્પષ્ટ. જે કંઈ પૂછે તેને સિદ્ધાંત એ (ફીટ) થઈ જાય અને આપણું તો. એક ને એક બે, બે ને બે ચાર, એવું ગણતરીબંધને, પદ્ધતસરનું ને જરા એલફેલ નહીં ને કન્ટિન્યુઅસ. અને ધર્મેય નહીં ને અધર્મેય નહીં. અમારી હાજરીમાં આ અમારી પાંચ આજ્ઞા પાળેને અગર તો અમારો બીજો કોઈ શબ્દ, એકાદ શબ્દ લઈ જશેને, તો મોક્ષ થઈ જશે, એક જ શબ્દ, આ અક્રમ વિજ્ઞાનનો કોઈ પણ એક શબ્દ ઝાલી પડે અને એની મહીં વિચારણામાં પડ્યો, આરાધનામાં પડ્યો, તો એ મોક્ષે લઈ જશે. કારણ કે અક્રમ વિજ્ઞાન એ સજીવન જ્ઞાન છે, સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન છે અને આ તો આખો સિદ્ધાંત છે. આમ કોઈ પુસ્તકનું વાક્ય જ નથી. એટલે આ વાતનો એક અક્ષરેય જો સમજે ને, તો એ બધા અક્ષર સમજી ગયો તે ! અહીં આવ્યા છો તો અહીં તમારું કામ કાઢીને જજો હવે, પૂર્ણાહુતિ કરીને ! 60

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168