Book Title: Anusandhan 1993 00 SrNo 01 Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 8
________________ nnes” ૧૯૮૯, પેરિસ-એ પુસ્તકમાં પ્રકાશિત) જણાવે છે કે આગમ-નિયુક્તિ ‘આચારાંગે”, “દશવૈકાલિક” અને “ઘ')-સાહિત્યની ભાષામાં, સંસ્કૃતના તુલનાવાચક પ્રત્યય –ર–નું સ્વાર્થિક પ્રત્યય -*-લાગીને જે–ર–એવું રૂપ થાય છે, તે –તા-રૂપે મળે છે. એટલે કે પૂર્વવતી હવ સ્વર દીર્ઘ સ્વરમાં બદલાઈને પ્રયોજાયેલે મળે છે. જેમ કે વિપુરત, બરતરા, મૂરા, મુદુત્તા વગેરે. એ લેખ ઉપરની ટિપ્પણીમાં તેમણે (૧) અશોકના પૂવી ભારતના શિલાલેખમાં, (૨) “ભગવતી--સૂત્ર' જેવા અર્ધમાગધી આગમગ્રંથમાં, તથા (૩) સંસ્કૃત નાટક મૃછકટિકમાં આવતા પાત્ર કારની ભાષામાં આવા જ પ્રયોગો (-IT-, --- ---) મળતા હોવાને નિર્દેશ ક્રમશ: એચ. યુડર્સ, એ. વેબર અને પિશેલને આધારે કર્યો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન અર્ધમાગધી ભાષાના મૂળિયાં છેક અશેકકાલીન પ્રવી' ભારતની ભાષા સુધી પહોંચે છે, અને અર્ધમાગધીની અમુક વિશિષ્ટતાઓ નિયુક્તિઓની ભાષામાં પણ ઊતરી આવી છે. ઉપર્યુક્ત ટિપણને અનુરૂપ પ્રયોગનાં ડાંક ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૧. અશોકના શિલાલેખ : રિતી, વિંચિતી, નૂર. ૨, “ભગવતીસૂત્ર : રાજ | છે. અર્ધમાગધી આગમગ્રંથોમાં અન્યત્ર : મુદત (‘આચારાંગ”), પિઠાન( વિટ) (“સૂત્રકૃતાંગ), નારંવ (‘સ્થાનાંગ”, “પ્રન વ્યાકરણ', જ્ઞાતાધર્મકથા') ' , ૪. “મૃછકટિક' : વાસુ , વાસુદેવા, પુરૂા. " કે. આર. ચન્દ્ર સંબંધક ભૂતકૃદંતને પ્રત્યય હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં (૮.૪.૪૩૯) –૩ પ્રત્યય અપભ્રંશ ભાષાના સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય તરીકે નોંધ્યું છે. પિશેલ હેમચંદ્રને ટાંકીને કહે છે કે (હ પ૭૯) કે મૂળે એ હેત્વર્થક પ્રત્યય છે, જેને પ્રયોગ સ. ભૂ.કે. માટે થયો છે. ડૉ. મ. વિ. તમારે પ્રમાણે (‘હિસ્ટોરિકલ ગ્રામર એવ અપભ્રંશ, પૃ. ૧૫૧). પશ્ચિમી અપભ્રંશની ૧૧ મા- ૧૨ મા સૈકાની કૃતિઓમાં એને અત્યલ્પ પ્રયોગ જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50