Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અન્વેષણ પ્રથમાનુયોગના ચૌદમી શતાબ્દી લગભગના બે ઉલ્લેખ રાજા શાલિવાહનના સમકાલીન જૈનાચાર્ય શ્રીકાલિકાયે રચેલા પઢમાણુઆગ’ના ઉલ્લેખ ‘આવશ્યક નિયુÎક્તિ’–‘ચૂર્ણિ’–‘વૃત્તિ’, “પંચકલ્પ–ભાષ્ય’–‘ચૂર્ણિ’’, વસુદેવહિ‘ડી’, ‘ન...દીસૂત્ર’, ‘સમવાયાંગ’ ઇત્યાદિ પ્રાચીન આગમિક થામાં તથા ચરિત્રગ્રન્થામાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખાના આધારે પમાણુઆગમાં મુખ્યત્વે તીય કરાદિ મહાપુરુષોનાં ચરિત્રાનુ વર્ણન હાવાનુ જાણી શકાય છે. મહાપુરુષાનાં ચરિત્રનું નિરૂપણ કરતા આ ગ્રન્થમાં અનુષંગે અન્વાન્ય વિવિધ પદાર્થો કે વિચારાનુ` નિરૂપણ થયુ' જ હોય. આ પદાર્થોં કેવા હોઈ શકે તેના અનુસાર આપતી અને અદ્યાવધિ પ્રાય: અજ્ઞાત જણાતી એ ગાથાઓ એક હસ્તપ્રતિમાંથી મળી આવી છે. આ ગાથાઓનું મૂળ સ્થાન શોધવાને ધ્યાસાધન પ્રયત્ન કર્યાં, પણ તે સ્થાન હજી જાયું નથી. કોઈ જ્ઞાાતે આ સ્થાનને ખ્યાલ હાય અથવા જડી આવે, તા આ વિષય પર વધુ પ્રકાશ પાડી શકાય. ગાથાઓ આ પ્રમાણે છે : ૧. નય-સત્ત-ળો વાસો, નાયો યીસ્ટાર બિગ વર્ક્સ ति पण- फणाई सुपासो, भणिओ पढमाणुओर्गामि ॥ નવ અને (અથવા) સાત ફણાવાળા પાર્શ્વ' (યક્ષ ?) નાગ પાર્શ્વ જિનની પાસે ખેલે છે (પાન્જિનને રમાડે છે–શોભાવે છે). ત્રણ અને (અથવા) પાંચ ફ્યુા (હોય તે) વડે સુપાર્શ્વનાથ (જાણવા, એમ) પ્રથમાનુયોગમાં કહેલ છે.' અલબત્ત, આ તે જિનચરિત્ર સાથે સ્પષ્ટ સબધ ધરાવતા મુદ્દો ગણાય. ૨. एयाण व पट्ठा, कोरइ गुरुणा वि सूस्मिंतेश । વઢમાણુઓન-પળવા -મુત્તમો પદ નિળ-ઢવળા || આ (બહુપ્રસિદ્ધ અવઘુ વાદ્ વા ! આવ. નિ. ગા. ૧૪૩૨ ના અનુસંધાનમાં પ્રસ્તુત ગાથા હાવાથી, તે ગાથામાં વર્ણવેલ અક્ષ, વરાટક, કાષ્ઠ, પુસ્તક, ચિત્રકમ` વગેરે) બધાંની પ્રતિષ્ઠા ગુરુ દ્વારા સૂરિમંત્ર વડે કરવામાં આવે છે, જેમ ‘પ્રથમાનુયોગ’ (ગત ?) પ્રણવ આદિ (કે પ્રાવથી શરૂ થતાં ?) સૂત્ર (મંત્ર ?) વડે જિનસ્થાપના (પ્રતિષ્ઠા) થાય તેમ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50