Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/520501/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ><> (> >>૯૯૯ મોરિતે સત્તાવાર જુરિસંધૂ (‘ઠાણગસૂત્ર, પ૨૯) “મુખરતા સત્યવચનની વિઘાતક છે.” અનુસંધાન પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપાદન, સંશોધન, માહિતી વગેરેની પત્રિકા : ૧ સંકલનકાર મુનિ શીલચંદ્રવિજયજી : હરિવલલભ ભાયાણી સહાયક : કનુભાઈ શેઠ શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ અમદાવાદ ૧૯૯૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૌત્તેિ સવાર મિંયૂ (કાણુંગસૂત્ર, પર૯) “મુખરતા સત્યવચનની વિઘાતક છે.” અનુસંધાન પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપાદન, સંશોધન, માહિતી વગેરેની પત્રિકા : સંકલનકાર : મુનિ શીલચંદ્રવિજયજી : હરિવલલભ ભાયાણી સહાયક : કનુભાઈ શેઠ Hiiiiiiiii 's a job, શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દો સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ અમદાવાદ ૧૯૯૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુસ ધાન (માહિતીપત્રિકા) : ૧ સપર્ક : હરિવલ્લભ ભાયાણી ૨૫/૨, વિમાનગર, સેટેલાઈટ રાડ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ પ્રથમ આવૃત્તિ : ૧૯૯૩ કિ`મત : રૂ. ૧૦–૦૦ પ્રકાશક : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સૌંસ્કાર શિક્ષણનિધિ, અમદાવાદ પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપાળ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક: કુચનમેન હ. પટેલ તેજસ પ્રિન્ટસ ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૧૩ * ફોન ઃ ૪૮૪૩૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન પ્રાકૃત અને જૈન સાહિત્યના વિષયમાં હાલ જે સંશોધનકાર્ય ચાલી રહ્યું હોય તેને લગતી ટૂંકી માહિતી, કેઈ મહત્તવના મુદ્દાને લગતી નોંધ અથવા કઈ નાની જેન કૃતિનું સંપાદન, અનુવાદ વગેરે, એ વિષયમાં રસ ધરાવનારને અવારનવાર સુલભ થાય તેવા હેતુથી એક લઘુ પત્રિકા પ્રકાશિત કરવાની હેમ. સ્મૃ. સં. શિ. નિધિએ અનુકૂળતા કરી આપી છે. આ પત્રિકામાં (૧) મુખ્યત્વે ગુજરાતમાં (કે કવચિત્ અન્યત્ર) જૈન મુનિવર્યો, સંશોધન સંસ્થાઓ અને વિદ્વાનો દ્વારા જે કોઈ ગ્રંથનું સંપાદનકાર્ય ચાલતું હોય તેને લગતી સંક્ષિપ્ત માહિતી (યથાપ્રાપ્ત ગ્રંથનામ, ગ્રંથકાર, રચના સમય, હસ્તપ્રતસામગ્રી, વિષય, ભાષા, સ્વરૂપ, ગ્રંથપ્રમાણ અને ગ્રંથના મહત્વ અનુસાર), (૨) ભાષા, ઈતિહાસ, સાંસ્કૃતિક પરંપરા વગેરેને લગતા ચાલી રહેલ સંશોધનકાર્યની માહિતી, (૩) કેઈ નવા સંશોધનાત્મક મુદ્દાને લગતી ટૂંકી નોંધ–વગેરેનો સમાવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી વિનંતીને માન આપીને સંશોધકોએ મોકલેલી માહિતીને આધારે તથા સહેજે જે જાણકારી મળી શકી તેને આધારે આ પહેલા અંકમાં સામગ્રી રજૂ કરી છે. આરંભે ટૂંકી સંશોધનાત્મક છે. પણ આપી છે. આ પ્રયાસને ઉપયોગી બનાવવામાં જે વિદ્વાનને સહકાર મળે તેમના પ્રત્યે તથા આર્થિક પ્રબંધ કરી આપવા માટે ટ્રસ્ટ પ્રત્યે આભારને ભાવ વ્યક્ત કરીએ છીએ. સંકલનકાર; Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રાસ્તાવિક અન્વેષણ ૧-૨૧ ૧. “પ્રથમાનુયોગના ચૌદમી શતાબ્દી લગભગના બે ઉલ્લેખ શીલચંદ્રજિયજી ૨. પૂવય પ્રાકૃતિના એક તદ્ધિત પ્રત્યય વિશે કે. આર. ચન્દ્ર ૩. સંબંધક ભૂતકૃદંતને પ્રાકૃત પ્રત્યય ફૂ૩ કે. આર. ચન્દ્ર ૪. હેમચન્દ્રાચાર્યે આપેલ ત્રણ ઉદારણે વિશે હ. ભાયાણી (૧) “શમણે ભય “મહાવીલે. (૨) જિણે ભયણમઓ”. (૩) સિંહપદ છંદનું ઉદાહરણ. ૫. કેટલાક પ્રાકૃત શબ્દો અને પ્રયોગો હ. ભાયાણી (૧) નિર્ધારણવાચક ક્રિયાવિશેષણ વસે. (૨) આશ્રર્યવાચક ક્રિયાવિશેષણ ટરિ. (૩) નિંદાવાચક સં. ગાઢ-. (૪) સં. સન થીજેલું, થીનું. (૫) પ્રાકૃત જુર ઊંચા ઊઠવું. (૬) Eા “''. (૭) પ્રાકૃત એકત્રમ “ભીરુ, બીકણું”. ૬. થોડાક વિશિષ્ટ શબ્દો નારાયણ કંસારા ૭. થોડાક અપભ્રંશ પરંપરાના ભાષાપ્રયોગ બળવંત જાની ૮. કનસુંદરસૂરિકૃત “સૂડાબહોંતેરી' કનુભાઈ શેઠ -સંશોધન-વર્તમાન ગ્રંથ-સંપાદન અધ્યયન સંક્ષેપ, અનુવાદ, પુનર્મુદ્રણ Page #6 -------------------------------------------------------------------------- ________________ અન્વેષણ પ્રથમાનુયોગના ચૌદમી શતાબ્દી લગભગના બે ઉલ્લેખ રાજા શાલિવાહનના સમકાલીન જૈનાચાર્ય શ્રીકાલિકાયે રચેલા પઢમાણુઆગ’ના ઉલ્લેખ ‘આવશ્યક નિયુÎક્તિ’–‘ચૂર્ણિ’–‘વૃત્તિ’, “પંચકલ્પ–ભાષ્ય’–‘ચૂર્ણિ’’, વસુદેવહિ‘ડી’, ‘ન...દીસૂત્ર’, ‘સમવાયાંગ’ ઇત્યાદિ પ્રાચીન આગમિક થામાં તથા ચરિત્રગ્રન્થામાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખાના આધારે પમાણુઆગમાં મુખ્યત્વે તીય કરાદિ મહાપુરુષોનાં ચરિત્રાનુ વર્ણન હાવાનુ જાણી શકાય છે. મહાપુરુષાનાં ચરિત્રનું નિરૂપણ કરતા આ ગ્રન્થમાં અનુષંગે અન્વાન્ય વિવિધ પદાર્થો કે વિચારાનુ` નિરૂપણ થયુ' જ હોય. આ પદાર્થોં કેવા હોઈ શકે તેના અનુસાર આપતી અને અદ્યાવધિ પ્રાય: અજ્ઞાત જણાતી એ ગાથાઓ એક હસ્તપ્રતિમાંથી મળી આવી છે. આ ગાથાઓનું મૂળ સ્થાન શોધવાને ધ્યાસાધન પ્રયત્ન કર્યાં, પણ તે સ્થાન હજી જાયું નથી. કોઈ જ્ઞાાતે આ સ્થાનને ખ્યાલ હાય અથવા જડી આવે, તા આ વિષય પર વધુ પ્રકાશ પાડી શકાય. ગાથાઓ આ પ્રમાણે છે : ૧. નય-સત્ત-ળો વાસો, નાયો યીસ્ટાર બિગ વર્ક્સ ति पण- फणाई सुपासो, भणिओ पढमाणुओर्गामि ॥ નવ અને (અથવા) સાત ફણાવાળા પાર્શ્વ' (યક્ષ ?) નાગ પાર્શ્વ જિનની પાસે ખેલે છે (પાન્જિનને રમાડે છે–શોભાવે છે). ત્રણ અને (અથવા) પાંચ ફ્યુા (હોય તે) વડે સુપાર્શ્વનાથ (જાણવા, એમ) પ્રથમાનુયોગમાં કહેલ છે.' અલબત્ત, આ તે જિનચરિત્ર સાથે સ્પષ્ટ સબધ ધરાવતા મુદ્દો ગણાય. ૨. एयाण व पट्ठा, कोरइ गुरुणा वि सूस्मिंतेश । વઢમાણુઓન-પળવા -મુત્તમો પદ નિળ-ઢવળા || આ (બહુપ્રસિદ્ધ અવઘુ વાદ્ વા ! આવ. નિ. ગા. ૧૪૩૨ ના અનુસંધાનમાં પ્રસ્તુત ગાથા હાવાથી, તે ગાથામાં વર્ણવેલ અક્ષ, વરાટક, કાષ્ઠ, પુસ્તક, ચિત્રકમ` વગેરે) બધાંની પ્રતિષ્ઠા ગુરુ દ્વારા સૂરિમંત્ર વડે કરવામાં આવે છે, જેમ ‘પ્રથમાનુયોગ’ (ગત ?) પ્રણવ આદિ (કે પ્રાવથી શરૂ થતાં ?) સૂત્ર (મંત્ર ?) વડે જિનસ્થાપના (પ્રતિષ્ઠા) થાય તેમ). Page #7 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાના આધારે ‘પઢમાણુગ’માં જિનપ્રતિષ્ઠા જેવા વિષયાને પણ સમાવેશ હશે તેમ કલ્પી શકાય. આ પછી આ હસ્તપ્રતિમાં, આ વાત સાથે જ સંબધ ધરાવતી નીચેની ગાથા જોવા મળે છે : શુ—મૂત્યુ—ત્રિય મિડવું (?) દિલમળ ગુરુ-વિરહે સમય-વિàળ ટવા ય સુર-સરિતી || અર્થાત્ ગુરુની સાક્ષીએ જ નિત્ય પ્રતિક્રમણ કરવાનુ સ્પષ્ટતઃ નિર્દે શાયુ છે તેથી ગુરુની અવેજીમાં તે (કે તેમની) અમૃત વિધિ વડે (થયેલી) સ્થાપના પણ ગુરુ સમાન જ (જાણવી) આ છેલ્લી ગાથા ‘આવશ્યક-સૂત્ર”ની હોવાનું પ્રતિમાં લખેલુ છે. તે પરથી ઉપરક્ત એ ગાથાઓ પણુ ‘આવ. સૂત્ર’માં (કે અન્યત્ર) હોવાની કલ્પનાથી તે રીતે તપાસ કરી. પરંતુ હજી જડી નથી. मिह विद्दि | એ ગમે તેમ, પણ આ ગાથાઓમાં આવતા ‘પદ્મમાનુગ’ના તથા તેમાં રજૂ થયેલા એ વિષયાના નિર્દેશને લીધે તે ગાથાઓ આપણા માટે મૂલ્યવાન બની રહે છે. જે પ્રતિમાં આ ગાથાઓ છે, તે પ્રતિના આદિ-અંતનાં કેટલાંક પત્રા નથી. પરંતુ તેની લખાવટ, માપ, મધ્યમાં છેદ વગેરે સ્થિતિ જોતાં તેનુ સ્વરૂપ મુષ્ટિપુસ્તક પ્રકારનું છે, અને અનુતાડપત્રકાલીન એટલે કે ૧૪મા સૈકાની તે પ્રતિ હાવાનું અનુમાન થઈ શકે તેમ છે. કોઈ અભ્યાસી મુનિરાજે, પોતાના અધ્યયન વાંચન દરમિયાન પેાતાને રૂચેલા-ખપતા-ઉપયોગી વિવિધ શાસ્ત્ર સ`દર્ભો આ પ્રતિમાં નાંધ્યા હાઈ, અગત નોંધપોથી-સ્વરૂપની આ પ્રતિ છે તેમ માની શકાય. આમાં કયાંક મૂળ સ્થાનનો ઉલ્લેખ છે અને ઘણાં સ્થળે તે નથી. શીલચન્દ્રવિજય પૂર્વીય પ્રાકૃતાના એક ર્તાદ્વૈત પ્રત્યય વિશે —દ પ્રણયની પૂર્વ રહેલા હ્રસ્વ સ્વરને દી` સ્વરમાં ફેરફાર એ અ માગધી અને અશોકકાલીન પૂર્વી ભારતની ભાષાની એક વિશેષ લાક્ષણિકતા છે. પ્રા. નલિની બલબીર (પેરિસ, ફ્રાંસ) પોતાના એક સંશોધનલેખમાં (Morphological evidence for dialectal variety in Jaina Māhārāṣtri', Dialectes dans les littératures indo-arye Page #8 -------------------------------------------------------------------------- ________________ nnes” ૧૯૮૯, પેરિસ-એ પુસ્તકમાં પ્રકાશિત) જણાવે છે કે આગમ-નિયુક્તિ ‘આચારાંગે”, “દશવૈકાલિક” અને “ઘ')-સાહિત્યની ભાષામાં, સંસ્કૃતના તુલનાવાચક પ્રત્યય –ર–નું સ્વાર્થિક પ્રત્યય -*-લાગીને જે–ર–એવું રૂપ થાય છે, તે –તા-રૂપે મળે છે. એટલે કે પૂર્વવતી હવ સ્વર દીર્ઘ સ્વરમાં બદલાઈને પ્રયોજાયેલે મળે છે. જેમ કે વિપુરત, બરતરા, મૂરા, મુદુત્તા વગેરે. એ લેખ ઉપરની ટિપ્પણીમાં તેમણે (૧) અશોકના પૂવી ભારતના શિલાલેખમાં, (૨) “ભગવતી--સૂત્ર' જેવા અર્ધમાગધી આગમગ્રંથમાં, તથા (૩) સંસ્કૃત નાટક મૃછકટિકમાં આવતા પાત્ર કારની ભાષામાં આવા જ પ્રયોગો (-IT-, --- ---) મળતા હોવાને નિર્દેશ ક્રમશ: એચ. યુડર્સ, એ. વેબર અને પિશેલને આધારે કર્યો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન અર્ધમાગધી ભાષાના મૂળિયાં છેક અશેકકાલીન પ્રવી' ભારતની ભાષા સુધી પહોંચે છે, અને અર્ધમાગધીની અમુક વિશિષ્ટતાઓ નિયુક્તિઓની ભાષામાં પણ ઊતરી આવી છે. ઉપર્યુક્ત ટિપણને અનુરૂપ પ્રયોગનાં ડાંક ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૧. અશોકના શિલાલેખ : રિતી, વિંચિતી, નૂર. ૨, “ભગવતીસૂત્ર : રાજ | છે. અર્ધમાગધી આગમગ્રંથોમાં અન્યત્ર : મુદત (‘આચારાંગ”), પિઠાન( વિટ) (“સૂત્રકૃતાંગ), નારંવ (‘સ્થાનાંગ”, “પ્રન વ્યાકરણ', જ્ઞાતાધર્મકથા') ' , ૪. “મૃછકટિક' : વાસુ , વાસુદેવા, પુરૂા. " કે. આર. ચન્દ્ર સંબંધક ભૂતકૃદંતને પ્રત્યય હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં (૮.૪.૪૩૯) –૩ પ્રત્યય અપભ્રંશ ભાષાના સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય તરીકે નોંધ્યું છે. પિશેલ હેમચંદ્રને ટાંકીને કહે છે કે (હ પ૭૯) કે મૂળે એ હેત્વર્થક પ્રત્યય છે, જેને પ્રયોગ સ. ભૂ.કે. માટે થયો છે. ડૉ. મ. વિ. તમારે પ્રમાણે (‘હિસ્ટોરિકલ ગ્રામર એવ અપભ્રંશ, પૃ. ૧૫૧). પશ્ચિમી અપભ્રંશની ૧૧ મા- ૧૨ મા સૈકાની કૃતિઓમાં એને અત્યલ્પ પ્રયોગ જોવા મળે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભૂ અને પુષ્પદતની અપભ્રંશ કૃતિઓમાં આ પ્રત્યય જોવા મળે નથી. પરંતુ અમારા અધ્યયન પ્રમાણે એના પ્રયોગો “વસુદેવહિડી” (પ્ર. ખડ. પ્રથમ અંશ)માં મળે છે. અમુક જગ્યાએ આ પ્રત્યય ભૂતકૃદંત અથવા તો સં. ભૂ. 5. ના અર્થમાં પણ લઈ શકાય છે, છતાં અમુક જગ્યાએ તે – વાળું રૂપ સ્પષ્ટપણે સં. ભૂ. કૃદન્ત હોવાનું ગણવું પડે તેમ છે. બંને પ્રકારનાં ઉદાહરણ નીચે આપ્યાં છે. ૧. બન્ને પ્રકારના અર્થની સંભાવનાવાળા પ્રયોગ : (૧) નારદ ઊમ્પઈઉ ગગણપહેણ વિજનહરગઈ પત્તો ય મેહફૂડ. (પૃ. ૯૩, ૫. ૧૭) (૨) દેવે ય તમિ હરએ જિજઉ ઉપઓ ગગણદેસ'. (પૃ. ૧૬૫, ૫. ૨૫) ૨. સ્પષ્ટપણે સં. મૂ. કુ. ને પ્રયોગ : (અ) ...ત્તિ પભણિક સુઓ ડિએ. (એમ બોલીને પિપટ ભી ગયે.” (પૃ. ૧૦૫, પં. ૧૨). (બ) આસિય નારણ મહયા સદેણ....રૂપિણ હીરઈ, દસેઈG બલ સહિ ત્તિ. (પૃ. ૯૬, ૫. ૧૬). (“કમિણીનું અપહરણ થઈ રહ્યું છે, બળ વાપરીને (તેને). રોકે–અવરોધે') છે. આડેના “વસુદેવહિંડીની ભાષા પરના લેખમાં આ પ્રશ્યની નોંધ લેવાઈ નથી. (બુલેટિન ઑવ ધ સ્કુલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ ઍફ્રિકન સ્ટડીઝ', ૮, ૩૧૯ અને પછીનાં) અશોકના શિલાલેખમાં, લંકાના એક અભિલેખમાં અને બૌદ્ધ સંસ્કૃતમાં હેવર્થક કૃદન્તના –-તું–પ્રત્યયનું–તુ રૂપ સંબધક ભૂતકૃદન્તના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. અપભ્રશ સાહિત્યમાં પણ-પ્રત્યય સં. ભૂ. કૃદંતના અર્થમાં પ્રયુક્ત થય જ છે. સંબંધક ભૂતકૃદંતન –ળ અથવા તે-તૂન નેતું અને પછી –તું એવી રીતે વિકાસ થયે હેય એમ પણ માનવામાં કઈ બાધા નથી. અર્થાત એક Page #10 -------------------------------------------------------------------------- ________________ બાજુ –નું અને બીજી બાજુ –ળ આ બંનેનું –૩ રૂપે પરિવર્તન થયું અને હવયક તથા સં. ભૂ, કુ. એકરૂપ થઈ ગયાં. બંને પ્રત્યય લાગતા પહેલાં ધાતુમાં કાર ઉમેરાય જ છે. એટલે – ફ૩ (તું) અને - કા, – (૨) બને છે. તગારે છે એ ખુલાસો આપે છે કે સંક્ત સં. ભૂ. કૃ. ના – પરથી -, પછી -ઢ અને પછી -૨૩ થયો એ આ વિચારણાના પ્રકાશમાં સ્વીકાર્ય બનતું નથી. આ ચર્ચાને નિષ્કર્ષ એ છે કે એક બાજુ હેત્વર્થ કૃદંતને પ્રત્યય – ને અંત્ય અનુસ્વાર લુપ્ત થઈને -૩ બન્યો. બીજી બાજુ સં. ભૂ.કૃ. ના પ્રત્યય-તૂજને -ળ, પછી –૩ળ, –૩ (–૩) અને -૩ એ રીતે વિકાસ થયો. એમ બને પ્રત્યયે એક બીજા સાથે ભળી ગયા. પ્રાકૃત સાહિત્યમાં પ્રત્યાયના સૌથી જૂના પ્રયોગ “વસુદેવહિંડી'માં આપણને મળે છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનમાં સં. ભૂ. કુ. ને પ્રત્યય –ાક છે, જેના પરથી અવા. ગુજમાં - પ્રત્યય ઊતરી આવ્યા છે. આ કે. આર. ચન્દ્ર હેમચંદ્રાચાર્યો આપેલ ત્રણ ઉદાહરણે વિશે શમણે ભય મહાવીલે” હેમચંદ્રાચાર્યે માગધીનાં લક્ષણ આપતાં, શરૂઆતમાં જ જણાવ્યું છે કે પ્રાચીન જૈન આગમસૂત્રોની ભાષા અર્ધમાગધી હોવાનું જે કહેવાયું છે તે ઘણું ખરું' તે (પ્રાય:') પહેલી વિભક્તિ એકવચનમાં મકારાન્ત નામના અંત્ય મ-કારને દૂ-કાર થાય છે એ લક્ષણને ધ્યાનમાં રાખીને કહેવાયું છે, નહીં કે તે પછી દર્શાવેલાં સકારને સકાર, રકારને રકાર વગેરે લક્ષણને પણ ગણતરીમાં લઈને (સિદ્ધહેમ', ૮-૪-૨૮૭ ઉપરની વૃત્તિ). આમાં “ધણુંખરું” (પ્રાયઃ) એ શબ્દ મહત્ત્વ છે. શૌરસેનનાં લક્ષણો આપતાં, ૨૬૫મા સૂત્રમાં, ‘નામના અંત્ય ને, પ્રથમ એકવચનને પ્રત્યય લાગતા પહેલાં, ૧ (અનુસ્વાર) થાય છે.”—એ નિયમના ઉદાહરણ તરીકે તેમને મળવું મહાવીરે એ શબ્દજૂથ આપેલું છે. વાસેનવિજયજીએ તે કલ્પસૂત્ર'ના પહેલા સૂત્રમાંથી ઉદ્ધત હેવાને નિર્દેશ કર્યો છે. (“પ્રાકૃત વ્યાકરણ', * મૂળ લેખ અંગ્રેજીમાં ગુજરાત યુનિવર્સિટીના સંશોધન સામયિક વિદ્યામાં (ઑગસ્ટ ૧૯૭૮, પૃ. ૧૭-૧૭૦) પ્રકાશિત. Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણસચિ, પૃ. ૨૬). પરંતુ એ જ શબ્દો આગમગ્રંથોમાં અન્યત્ર અનેક સ્થળે પણ મળે છે. અહીં એ હકીકત નોંધીએ કે સત્ર ૨૬૪ નીચે આપેલ ઉદાહરણ માવં તિર્થ વવ એ પણ “કલ્પસૂત્ર'માં મળતું હોવાનો વાસેનવિજ્યજીએ નિર્દેશ કર્યો છે. આ ઉક્ત બંને ઉદાહરણે “શૌરસેની'નાં ઉદાહરણ તરીકે આપેલાં છે, તેથી એવો પ્રશ્ન થાય કે આગમની ભાષા તે અર્ધમાગધી છે, તે તેમાંથી શૌરસેનનાં ઉદાહરણ કેમ આપ્યાં છે ? પણ સત્ર ૩૦૨ વડે સ્પષ્ટીકરણ કરેલું છે : વિશેષ પરિવર્તને બાદ કરતાં માગધીમાં શૌરસેની અનુસાર (તથા રત્ર ૨૮૬ અનુસાર, પ્રાકૃત પ્રમાણે પણ ફેરફાર થાય છે—સૂત્ર ૨૮૭ ઉપરની વૃત્તિમાંથી પણ આ બાબતનું સ્પષ્ટીકરણ મળી રહે છે. - હવે આ સંબંધમાં સત્ર ૩૦૨ નીચે આપેલું એક ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આપણે ઉપર સત્ર ૨૬૫નું જે ઉદાહરણ નોંધ્યું છે, તે જ ઉદાહરણ અહી રામ મયર્વ મહાસે એવા રૂપે આપેલું છે. આ ઉદાહરણ પણ કેદ આગમગ્રંથમાંથી જ લેવાયાનું આપણે માની શકીએ. અને તે જે સમસ્યા ઉપસ્થિત થાય છે તે એ છે કે હેમચંદ્રાચાર્યની સમક્ષ આગમગ્રંથની જે હસ્તપ્રતિ હતી તેની ભાષાનું સ્વરૂપ કેવું હતું ? હેમચંદ્રાચાર્ય અનુસાર (સત્ર ૨૮૭ ઉપરની વૃત્તિ) આગમોની અર્ધમાગધીમાં ‘નામાન્ત બકોરને કાર થાય એવા લક્ષણ સિવાય, કવચિત માગધીનાં અન્ય લક્ષણો, શૌરસેનનાં લક્ષણે અને પ્રાકૃતનાં લક્ષણ પણ મળે છે. એ રીતે હેમચંદ્રાચાર્યનું લક્ષણનિરૂપણ તે. સુસંગત જ છે. પણ આપણી પાસે આમાંથી એ હકીકત આવે છે કે કોઈ આગમગ્રંથની હેમચંદ્રાચાર્યને ઉપલબ્ધ હસ્તમતમાં સરળ માર્જ મદાર્વર, તે કઈક હસ્તપ્રતમાં રામ મયર્વ મહાસે એ પાઠ હતા આના પરથી એક અટકળ એવી થઈ શકે કે “કલ્પસત્ર જેવા વધુ પ્રચલિત અને પ્રચારમાં વધુ રહેતા ગ્રંથની મૂળ ભાષા પર ઉત્તરકાલીન પરિવર્તનોને (મહારાષ્ટ્ર, પ્રાકૃત માટે જે લાક્ષણિક છે તેવા ફેરફારોનો) પ્રભાવ પડ્યો હોય પરંતુ આચારાંગ” જેવા ગ્રંથોની તત્કાલીન હસ્તપ્રતમાં મૂળ ભાષાનાં લક્ષણો કેટલેક અંશે જળવાઈ રહેલાં છે. ઇંકળ મચવું મહાવીસે એ ઉદાહરણ માગંધી તવે. જેમાં જળવાયાં છે એવી, “આચારગ” જેવા સત્રની હસ્તપ્રતમના પાઠને આધારે હેમચંદ્રાચાર્યે આપ્યું છે.' Page #12 -------------------------------------------------------------------------- ________________ ' ૨. ‘જિજ્ઞે ભાયણમોએ' પ્રાકૃત સ. મીનુ ળ થતું હોવા ઉપરાંત નિન્ગ પણ થાય છે એના ઉદાહરણ તરીકે સિંહે. ૮-૧-૧૦૨ નીચે ને મોઞળમત્તેો એ ઉદાહરણ આપ્યુ છે. વજ્રસેનવિજયજીએ તે સંદર્ભે, તુલના માટે નીચેઠે જાણીતા બ્લેક આપ્યા છે (‘ઉદાહરણચિ', પૃ. ૬) : ઝીને મોરનમાત્રથી પિ: ત્રાહિમાં યા ! વ્રુતિ વેરત્રાત:, पांचालस्स्त्रीषु मार्दवम् || પ્રભાચદ્રસૂરિના ‘પ્રભાવકચરિત'માં (ઇ. સ. ૧૨૭૮) (સ`પા. જિનવિજય મુનિ, સિ`. જૈ. ગ્રે, ૧૩, ૧૯૪૦, પૃ. ૩૯, પદ્ય ૩૨૦) એ જ શ્લોક પાદલિપ્તા ચાય ના ચરિતમાં આપેલે છે. આમાં પ્રશ્ન એ છે કે આ શ્લોક મારી જાણુ પ્રમાણે મૂળે સંસ્કૃતમાં જ છે. પરતુ હેમચંદ્રાચાય ના ઉદાહરણમાં તેને એકાંશપ્રથમ ચરણ-પ્રાકૃતમાં છે, તે દર્શાવે છે કે તેમને ઉપલબ્ધ ફોઈક ગ્રંથમાં તે શ્લોક પ્રાકૃતભાષામાં હાવા જોઈએ, કેમ કે ઉદાહરના પ્રામાણ્યને આધાર તે શબ્દો વસ્તુત: કોઈ ગ્રંથમાં મળતા હાય એ હકીકત પર રહેલા છે. [પૂરક તૈધ : ડો. હરિવલ્લભ ભાયાણીની, ‘સિદ્ધિહેમ’ વ્યાકરણના સૂત્ર ૮-૧-૧૦૨માં શ્રીહેમાચાયે પ્રયોજેલા ઉદાહરણ ‘ઝિને મોપ્રમત્તેો' અંગે, એ પંક્તિ ધરાવતા મૂળ સંસ્કૃત શ્લોક, કોઇક ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં હાવા જોઈ એ એવી અટકળ, તદ્દન સાચી છે. એ શ્લોક આવશ્યક—ચૂર્ણિ’માં મળી આવ્યા છે. ‘આવશ્યક–નિયુŚક્તિ’ની ૮૭૬મી ગાથામાં ‘સંક્ષેપ-સામાયિક’નું વર્ણન છે. આ પ્રસંગે ચૂર્ણિકારે એક નાનકડી કથા નિરૂપી છે, તેમાં ચાર ઋષિએ એકેક લાખ શ્લોક-પ્રમાણ ચાર સહિતા જિતશત્રુ રાજાતે સભળાવવા જાય છે, ત્યારે સંક્ષેપરુચિ રાજાના સૂચનથી તેઓ પોતપોતાની સ ંહિતાને સાર એકેક.. ચરણમાં વણ`વે છે. એ ચાર ચરણે મળીને બનતા શ્લોક તે મોલનમાત્રેય: એ સુપ્રસિદ્ધ શ્લાક જ છે. ‘આવશ્યક-ચૂર્ણિ પ્રકારે તેનુ પ્રાકૃતરૂપ કે રૂપાંતર આ રીતે આપ્યું છે : નિને મોથમત્તો, વિરો પાળિયા | ब्रिहस्ततीरविस्सासो, पंचालो थी मद्दवं ॥ (મુદ્રિત પ્રતિ, પૃ. ૪૯૮) Page #13 -------------------------------------------------------------------------- ________________ આથી શ્રીહેમચન્દ્રાચાર્ય સામે આવશ્યક ચૂર્ણિને આ સંદર્ભ હોય અને તેમાંથી તેમણે ૮–૧–૧૦૨ એ સૂત્રમાં આ કનો એકાંશ ઉદાહરણ લેખે મૂક્યો હોય તે સિદ્ધ થાય છે. સાથે જ, નામહં ત્રિદવસે નિત-ની તેમની રચનાનીતિ પરત્વે આદર પણ વધી જાય છે. શીલાયન્દ્રવિજય) ૩. સિંહપદ છંદનું ઉદાહરણ હેમચંદ્રાચાર્યો દાનુશાસનમાં જે છંદોનું નિરૂપણ કર્યું છે તેમાં આપેલાં છેદોના ઉદાહરણ તેમણે પિતે રચેલાં છે. એ ઉદાહરણોમાં તે તે છંદનું નામ પણ ગૂંથી લીધેલું છે. અપભ્રંશ વિભાગમાં આપેલું સિંહપદ નામના છંદનું ઉદાહરણ (એ દ્વીપદી છંદમાં પ્રત્યેક ચરણમાં ૪+૪+૪+૪, ૪+૪, ૪+૪+૪+૨ = ૩૮ માત્રા હોય છે) નીચે પ્રમાણે છે : જાવય-રસ-રંજિય-વર-કમિણિ-પથ-પડિબિંબિહિ લંછિ થઈ જિ કિર આસિ સઈ | સંપઈ હય–ગય-હિરાણસીહ-પથ-પંકિઅ તુહ રિઉ -ઘરઈ તિ પછિયહિ (૭, ૫૧.૧) “તારા શત્રુઓના જે પ્રાસાદે સદાયે અળતાથી રંગેલાં સુંદરીઓનાં ચરણનાં પગલાંથી અલંકૃત હોવાનું લેકવિદિત હતું, તે પ્રાસાદો હવે સિંહનાં, હાથીઓને હણતાં લેહીથી લાલ થયેલાં પગલાંના ડાઘથી મલિન બનેલાં દેખાય છે.' આમાં “રઘુવંશ'ના સેળમા સગમાં આપેલા અયોધ્યાની પડતીના વર્ણનમાં આવતા એક ચિત્રને જ આધાર લીધે હોવાનું જણાય છે. તે પદ્ય નીચે પ્રમાણે છે : સોપાનમાર્ગે" ચ યેષુ રામા, નિક્ષિપ્તવત્યશ્રરણાન સરાગાન | સોહત-વંકુશિરસ્ત્ર-દિગ્ધ, વ્યાધ્ર પદે તેવું નિધીતે મે || (૧૬, ૧૫) વૈભવી આવાસોની) જે સપાનપતિ પર પહેલાં રમણીઓના અળતા ભીનાં ચરણોની રંગીન પગલીએ પડતી હતી, ત્યાં હવે હરણને મારીને આવેલા વાઘને રક્તરંગ્યા પંજા પડી રહ્યા છે. બંને વચ્ચેનું સામ્ય ઉઘાડે છે. “સિંહપદ” (સિંહપય) નામ ગૂંથાય તે રીતનું ઉદાહરણ પદ્ય રચાવા માટે હેમચંદ્રાચાર્યને “રઘુવંશ'ના ઉપયુક્ત પદ્યનું અવલંબન લેવા માટે સંસ્મરણ થયું. તેને તેમના “રઘુવંશના અનુશીલનનું, કાવ્યરસના ભાવકત્વનું અને તીક્ષ્ણ સ્મૃતિનું સૂચક ગણી શકીએ. હ, ભાયાણું Page #14 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાકૃત શબ્દ અને પ્રયોગ ૧. નિર્ધારણવાચક ક્રિયાવિશેષણ વસે “સિદ્ધહેમ ૮.૨.૧૮પ નીચે વરે અવ્યય પ્રાકૃતમાં નિર્ધારણવાચક તથા નિશ્ચયવાચક હોવાનું જણાવ્યું છે. તે માટે અનુક્રમે બે ઉદાહરણ આપ્યાં છે. १. बले पुरिसो घणंजभो खत्तिआणं । “ક્ષત્રિયોમાં ખરેખર પુરુષ તો ધનંજય જ. ૨. કે - “નિશ્ચિતપણે એ સિંહ છે.' જેનો કોઈ સાહિત્યકૃતિમાં પ્રયોગ થયાનું પ્રાકૃત કેશમાં સેંધાયું નથી. આ દષ્ટિએ ધર્મસેનગણિકૃત વસુદેહહિંડી–મધ્યમખંડમાં એક સ્થાને નરેને પ્રયોગ થયે છે તેને મહત્વ મળે છે. જૂi રણુ ઘરે –વિ પટારું માનુન રેઢિારું ! (પૃ. ૧૯૧, ૫. ૨૦) ખરેખર, નક્કી, એમાં કશે શક નથી કે કેઈક માણસે જ એમને ભડકાવ્યાં છે.” સંદર્ભ એવો છે કે દૂરથી આવતા વિદ્યાધરકન્યાઓના ગાયનવાદનના ધ્વનિથી બે ચાઈને એ વનિને અનુસરો વસુદેવ એક લતામંડપમાં પહોંચે છે. ત્યાં તે, ભયભીત બનીને આરાવ કરતી સારસજોડીને આઘેથી આવતે શબ્દ સાંભળી, ઉપરનાં વચનો બોલે છે. એમાં માણસની ઉપસ્થિતિનું નિર્ધારણ થાય છે. અહીં એક સાથે ત્રણ નિર્ધારણુથ અવ્ય વપરાયાં છે એ શૈલીલક્ષણ પણ નોંધપાત્ર છે. આ પ્રયોગથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે મુત્પત્તિદષ્ટિએ વહેને ઘર સાથે જોડી શકાય તેમ નથી. ૨. આશ્ચયવાચક ક્રિયાવિશેષણ દર સિદ્ધહેમ', ૮-૪-૩૫૦ નીચે આપેલ પહેલા ઉદાહરણ-પદ્યમાં રિ શબ્દ અહ”, “અદ્ભુત !' એવા અર્થના–એટલે કે આશ્ચર્યદ્યોતક ક્રિયાવિશેષ તરીકે વપરાયેલે મળે છે. અન્યત્ર પણ તેને પ્રોગ અનેક વાર થયા છે જેમ કે ભાવદેવસરિકૃત “પાર્શ્વનાથચરિત્ર(ઈ. સ. ૧૨૫૫)માં (૩.૪૯૨, ૮.૪૮); ધર્મ, કુમારક્ત “શાલિભદ્રચરિત્ર' (૧ર૭૭)માં (૧.૮૮, ૨.૫૮, ૭.૩), ધર્મરત્ન–પ્રકરણ 1. પ્રતોમાં વન અને છોટાણું એવા ભ્રષ્ટ પાઠ છે. અહીં તેમજ પૃષ્ઠ ૨૦૮.૩માં રિટ જોઈએ. જિ એટલે “ખેદ.” રિદ્ર એટલે “ોભિત.' Page #15 -------------------------------------------------------------------------- ________________ ટીકા'માં (ટાર માટુ યુ વેગ, ટરિ–મુહ-ક્રમ-નિમ–પાસમમાં. ઉત) વગેરે. પ્રભાચંદ્રકૃત “પ્રભાવકચરિત'માં તે શબદ સંસ્કૃતમાં પણ વપરાયાનું ઉદાહરણ મળે છે અને નાની-મસ્જિદત્તાનાં વોચ: મૃ. ૧૮૫, ૫. ૨). હરિભદ્રસૂરિકૃત અપભ્રંશ મહાકાવ્ય નેમિનાહચરિય’માં બીજા કેટલાંક આશ્ચર્યદ્યોતક ક્રિયાવિશેષણ –વપુર, માં, શું એની સાથે દરે પણ વપરાયે છે (પદ્ય 992). હવે પ્રાકૃતમાં તેમ જ અપભ્રંશમાં બે સ્વર વચ્ચે કાં તો હું આવી શકે. કાં તો રૂ, પણ ટ નહી. એટલે મારે અપવાદરૂપ ગણાય. તે જ પ્રમાણે નેમિનારિય’માં મળતે વારિ–કેમ કે અપભ્રંશમાં પણ કાં તો બે સ્વર વચ્ચે ૩ હોય કાં તો , પણ વ નહીં. આ વર અને વપુરિનું મૂળ શું હશે એ પ્રશ્ન વિચારણીય છે. ઉપર્યુક્ત નેમિનાહચરિયમાં સમાન અર્થમાં અને સમાન સંદર્ભમાં કેવળ ટ અને પણ વપરાયાં છે; જેમ કે, રંટ ઇંરૂહું કિં કુટતુ, વધુ હરિ વાયરું (પદ્ય ૧૦૪). એટલું જ નહીં, આશ્ચર્યની ઉત્કટતા વ્યક્ત કરવા બંનેની દિક્તિને પ્રયોગ પણ તેમાં મળે છે : ક્રટ સેટ વન–વિછિત્તિ , વડુ વધુ મૂમય મુ (પદ્ય ૧૦૪) મદ્ ટ વત્ત-હંગોજી (પદ્ય ૪૩૩) આથી એટલું તે સ્પષ્ટ થાય છે કે કટારે અને વધુ બે ઘટકના બનેલા છે : કટ વિરુ, વધુ છે. આમાંનો રિ જે અરિ f (<, અરેરે)માં છે તે જ છે. બાકી રહેલ ટ અને વધુ વિશે એવી અટકળ કરી શકાય કે ટ (અથવા સર છે. આપણે આશ્ચર્ય વ્યક્ત કરવા માં વડે જે ડચકારાને અવાજ કરીએ છીએ તેનું જ વર્ણરૂપ હેય. અને વધુ (કે વધુ) એ ઘq જ હોય. સરખા ગુજરાતી ઉગાર “બાપ રે!” અને તથા સંસ્કૃત પ્રાશ્ચર્યના મૂળમાં રહેલ માં: ‘આહ.' પ્રત્ય, ઉગારવાચકો વગેરેમાં બીજી ભાષાસામગ્રીની તુલનાએ શ્વનિપરિવર્તન વહેલું થતું હોય છે. ૧. હર્મન યાકેબીએ તેમના વડે સંપાદિત ‘સનમારચરિતમ (ઈ. સ. ૧૯૨૧)માં શબ્દસૂચિમાં ઉપર આપેલા સંદર્ભે નોંધ્યા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩. નિ’દાવાચક સં. બાન્દ્ ,''' વર્ધમાનસૂરિષ્કૃત ‘ગણરત્ન-મહાદ્ધિ' (ઈ. સ. ૧૩૪૧)માં સંસ્કૃત ધાતુ માર્ટૂ ( = 1 + ğ) ‘બાળવું' એક લાક્ષણિક અથ માં પણ વપરાતા હેાવાનુ તેાંધ્યુ છે. એ અથ છે જુલ્સને એટલે કે નિદાના અથ'માં. ઉદાહરણ તહીકે જીદ્દ આય ચઙિ રિતિ એવુ વાકય આપ્યુ છે (પૃ. ૨૯. ૧/૧૩). આમાં એ બાબત વિચારણીય છે; એક તે ‘બાળવું ’ લાક્ષણિક અર્થમાં નિંદાવાચક કઈ રીતે હોય. અને બીજુ ઉદાહરણ વાકથમાં એ ક્રિયાપદ દુર અને માદ સાથે વપરાયાં છે. વિચારતાં લાગે છે કે ઉપર ઉષ્કૃત કરેલું'. ' વાકય ચોખ્ખુ આપણે અત્યારે ગુજરાતીના વ્યવહારમાં કર, બાળને ો કરતી હોય તા', અથવા તે બયું, ફરને' એવા પ્રયાગને મળતુ છે. ‘બાળને, એને જે જોઇતુ હોય તે' એવા પ્રયાગામાં આપવાની ક્રિયા પ્રત્યે તિરસ્કાર દર્શાવવા ‘આપવુ” ને બદલે ‘બાળવુ’ વપરાય છે. વળી ‘બળ્યું, જે થાય તે, મારાથી જવાનું નહીં અને’. ‘બળ્યુ, મને તા શરમ આવે છે’, વગેરેમાં, ‘ખળવુ ’તે પ્રયોગ સંસ્કૃત મુમ્બના લાક્ષણિક પ્રયાગને મળતા છે. જેમ કે અન્ય બોવસ્થા ક કુ ંત્ વયં મટ્ઠત (‘હિતાપદેશ', ૧, ૬૮), નાદ્યાવિ મેશ્વવેદઃ વલે (‘ઉત્તરરામ ચરિત', ચાથા અંકમાં), લજ્ઞટસ્વાર્થ (વૈરાગ્યશતક’) વગેરે. બન્યા માંતા’, ‘કાળમુખો' (જૂ. ગુજ. કાસ્ટમુટ્ટુ), હિંદી મુદ્દનસ્ટી વગેરે ઉપરથી ‘અળવુ”ને નિદાવાચક અથ કઈ રીતે વિકસ્યા તે સમજી શકાય. ૪. સ.... ચીન થીજેલુ, ડરી ગયેલુ, જામેલું, થીનુ ‘અભિધાન ચિંતામણિંમાં ઈન અને સ્થાન એકાક તરીકે નેાંધેલા છે (૧૪૯૯). આપેલા છે. અમરના નામિલ’ગાનુશાસન'માં એ શબ્દો આપેલા નથી. પાણિનીય ‘ધાતુપાડ”માં થૈ ધાતુ (પહેલે ગણુ) ગત્યક કહ્યો છે. પરતુ તેન ત્રણ ભૂતકૃદંત શીત ‘ૐ...”, શીત થીજી ગયેલું’(જેમ કે શીમં ધૃતપૂ ‘ધનુ ઘી’) અને યાન ‘સ કેચાયેલુ' (જેમ કે " વૃશ્ચિřઃ ઠંડીથી સાચા જાણીતા છે. અાવ ગયેલેા વી‘છી') મૂળ ધાતુના અર્થોથી જુદા ‘ઝાકળ' (અને હિશિર ઋતુ) જેવા સાધિત શબ્દોમાં શીતતાને અથ મળે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાંથી શીનને પ્રવેગ નોંધાયો નથી. મેનિઅર વિલિઅઝના કેશ અનુસાર વ્યાકરણમાં પાણિનિએ શીન સાંપે છે (૬.૧.૨૪), પણ માત્ર “વાજસનેયી સંહિતા'માં તે હિમ, બરફના અર્થમાં વપરાય છે. ટનરે સીનમાંથી ઊતરી આવેલા પાલિ સીન થીજેલું', કશ્મીરી શીન બરફ નોંધ્યા છે. શીન નહીં, પણ રજાના પ્રશિષ્ટ સંસ્કૃતમાં વપરાયેલે મળે છે. વિશાખદેવ (વિશાખદત્ત)ના “મુદ્રાક્ષસમાં શર૬ વર્ણનનું એક સુંદર પદ્ય છે (૩.૭). તેમાં શરદઋતુમાં દિશાઓ જાણે કે સરિતાઓની જેમ ગગનમાંથી “વહી’ રહી છે એવી ઉપેક્ષા કરી છે. ત્યાં ત મેઘખંડના પુલિન હવે ક્રમે ક્રમે સંકેચાયાનું કહ્યું છે (“શનૈઃ શ્યાનીભૂતા: સિત-જલધરચ્છેદ-પુલિના:')– ભતૃહરિના “નીતિશતકમાં પણું જે જે વસ્તુઓ કૃશતાને લીધે શોભી ઊઠે છે તેની ગણના કરતાં તેમાં ઉપર્યુક્તને જ સમાવેશ કર્યો છે: “શરદિ સરિત: સ્થાન -પુલિના: (શરદઋતુમાં સંકોચાયેલા પુલિન વાળી નદીઓ.') પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં અને લેકભાષાઓમાં પાન વધુ પ્રચલિત રહ્યો છે. એ ધાતુ કઠિન બનવું, જામી જવું” ના અર્થમાં નોંધાયો છે. યાન પરથી બનેલ થીળ અને થિ011 પ્રાકૃત સાહિત્યમાં વપરાયા છે. “સિદ્ધહેમ' ૮, ૧,૭૪ અને ૮,૨,૮૯ વડે થિ અને થીળ સધાય છે. દેશનામમાલા' ૫,૩૦માં થિom નિહ, નિર્દય, અભિમાની’ એવા અર્થમાં આપ્યો છે. તેમાં સં. તરણ પરથી થયેલ પ્રા. યુદ્ધ, થડુત્ર “અભિમાની’માં જે જોવા મળે છે તે જ લાક્ષણિક અર્થવિકાસ થયો છે. ધાર્મિક સંજ્ઞા તરીકે જેન આગમિક સાહિત્યમાં થાળ, થાપ્તિ, ચીળદ્ધિક સં. સ્થાન-ગૃહ) એવા ઘોર નિદ્રાળ માટે વપરા છે. જેની ચેતના અત્યંત દર્શનાવરણીય કર્મના ઉદયથી જડભૂત બની ગઈ છે. ગુજરાતી “થીનું” (જેમ કે “થીનું ઘી) ના મૂળમાં પ્રા. થિન અને “થીણું'ના મૂળમાં પ્રા. શાળા છે. અને સં. સ્થાવત પરથી થયેલા પ્રા. ક્રિઝરમાંથી ગુજ. થીજવું' બને છે. સંદર્ભ : ધર્મરાજ નારાયણ ગાંધી-ધાતુરૂપકેશ' (૧૮૮૩). મેનિઅર-વિલિઅઝ—સંસ્કૃત-ઈગ્લિશ ડિફરનરી' (૧૮૯૯, ૧૯૬૦). હરગોવિંદદાસ શેઠ-પાઈઅસધહણો ' (૧૯૬૩). Page #18 -------------------------------------------------------------------------- ________________ વિકસ્તૂરીરિ—-અભિધાનચિંતામણિ (“ચંદ્રોદયા' ગુજરાતી ટીકા) (૧૯૫૭). ટર–કપેરેટિવ ડિકશનરી ઑવ ઇન્ડો-એરિઅન લેંગ્વિજિઝ (૧૯૬૬). મુનિ દુલહરાજ–દેશી શબ્દકોશ' (૧૯૮૮). વિલિઅમ વિક્ની – રૂટ્સ, વ–મેઝ એડ પ્રાયમરી ડેરિવેટિવઝ ઍવ સંસ્કૃત લેંગ્વિજ' (૧૯૬૩). વિશાખદેવ (વિશાખદત્ત) – મૃચ્છકટિક. ભતૃહરિ—નીતિશતક' ( દાદર કેબી સંપાદિત, ૧૯૪૮). ૫, પ્રાકૃત ૩૪૩૩ ઊંચા ઊઠવું” “સિદ્ધહેમ' ૮-૪-૬૭માં ૩૪] ને સં. ૩૬+ સ્થાના ધાવાદેશ તરીકે આપે છે. પ્રાકૃતકોમાં એ ધાતુને કઈ સાહિત્યિક પ્રયોગ નોંધાયું નથી. એ દષ્ટિએ વિરકવિકૃત “જબૂસામિચરિઉ” (ઈસવી. ૧૧ મી સદીને મધ્ય ભાગ) એ અપભ્રંશકાવ્યમાં મળતા તેને નીચે નોંધે પ્રાગ મહત્ત્વ ધરાવે છે; જબૂસ્વામીને જે કુમારિકાઓ સાથે વિવાહ થયો તેમના સૌંદર્યવર્ણનમાં નીચેની પંક્તિ આવે છે ? ઉકકુક્કરિય સિહિણ-પીવર-તડ રઈ-વરરાયો ન મજણઘડ’ (૪, ૧૩, ૧૨) તેમના ઊંચા ઊઠેલા સ્થૂળ સ્તનતટ એટલે માને રતિપતિ મદનરાજના સ્નાનકળશ.” આ રીતે ૩ ને “ઊંચા ઊઠવું”, “ઉભારવાળા હેવું' એવો અર્થ સમર્થિત થાય છે. ૬. પ્રા. જેટ્ટા ઢી: ગુજરાતીમાં ફેટ મારવી” પ્રયોગ “લપાટ કે ધબ્બો લગાવવો” એવા અર્થમાં પ્રચલિત છે. પ્રાકૃતમાં છઠ્ઠી શતાબ્દીમાં પટ્ટા ‘ટારની ઢીક' એવા અર્થમાં વપરાય છે : જો દાણ વા મહin | ધેટ શીંગડુ કે ઢીંક મારે” (દસકાલિય-સુત્ત” પર અગત્યસિંહની ચૂર્ણિ, પૂ, ૧૦૫, પંક્તિ ૨૮. મુનિ પુણ્યવિજય સંપાદિત, ૧૯૭૩, પ્રાકૃત ગ્રંથ પરિષદ, કમાંક ૧૭). ક”, “ધ ”, “થપાટ' એ અર્થો પરસ્પર સંકળાયેલા છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭, પ્રાકૃત મેઢ “ભી૨, બીકણુ” હેમચંદ્રાચાર્યની દેશનામમાલા”માં મિટ, મેન અને મેના એ રા. ઉભી’ એવા અર્થમાં સેંધાયેલ છે. (૬.૧૦૭). “સિદ્ધહેમમાં પ્રાકૃત છે? શબ્દ સંસ્કૃત મેર પરથી રકારનો ડેકાર થયાથી સિદ્ધ થયેલ ગણે છે. ત્યાં મેરુને અર્થ બીકણ છે કે ઘેટુ” એ સંદિગ્ધ છે). એક શબ્દને સ્ત્ર અને આ એ લઘુતાવાચક પ્રત્યય લાગીને મે અન્ય છે. માના મૂળમાં સંસ્કૃત મિત્ર છે. જેનાથી બીજા બીવે” એવા અર્થને બદલે “જે બીજાથી બીવે, બીકણ એવો થઈ ગયો છે. પુત્રને નજર ન લાગે તે માટે તેને નિંદાવાચક નામ આપવાની પ્રથા જાણીતી છે. એ રીતે બીકણુ, ગભરુ’ અર્થ ધરાવતો સંસ્કૃત ની વિશેષ નામ તરીકે વપરાયેલ છે. નવમી શતાબ્દીના અપભ્રંશ કવિ સ્વયંભૂએ પિતાના 'થ “સ્વયંભૂદમાં ભીરુકવિનું ગીતિ છંદમાં રચેલ એક પ્રાકૃત ઉદાહરણ ટાંક શું છે. સ્વયંભૂના પુત્ર ત્રિભુવને પિતાના અધૂરા રહેલા મહાકાવ્ય “હરિવંશપુરાણ અપરનામ ‘ રિમિચરિયને પૂરું કરેલું, તેમાં એક સ્થળે આપેલી પુરે નામી કવિઓની સૂચિમાં ભીરુ કવિનું પણ નામ છે. ડૉ. રાઘવને નોંધ્યું છે કે ભાજકૃત “શૃંગારપ્રકાશમાં, અભિનવગુતત “અભિનવભારતી'માં અને રામચકૃત નાટયદર્પણમાં રાસકાંક મન. ઉપરૂપકના ઉદાહરણ તરીકે કવિ “જજલત “રાધાવિપ્રલંભ રાસકાંકીને ઉલેખ કરેલો છે અને તેમાંથી થોડાંક ઉદ્ધરણો આપેલ છે (રાઘવન, “શૃંગારપ્રકાશ, પ્ર. (૯૯-૮૯૧). આ ઉપરથી જોઈ શકાય છે કે “ભીરુ' અર્થને પ્રાકૃત મગર પણ સંસ્કૃત મીની જેમ વિશેષ નામ તરીકે પણ પ્રચલિત હતો. ૮. પ્રા. તવા ગાય' હેમચંદ્રાચાર્યે તેવા શબ્દને દેશ્ય શબ્દ તરીકે “ગાય”ના અર્થમાં નોંધ્યું છે રહી નામમાલે”, ૫.૧). ધનપાલે ગાયવાચક પ્રાકૃત શબ્દોમાં તંત્ર, વૈદૃટ અને ળિો આપ્યા છે (૬૯). આ બધા શબ્દો સામાન્યપણે ગાયવાચક તરીકે આ ય: છે. મૂળે તે એ શબ્દો તે તે રંગની ગાયના વાચક હતા. તંત્ર, સં. યાત્રા ત્રાંબાના રંગની', a “કાળી” (સરખાવો દૂરવા, ગુજ. બોળિયે' રાશિ રાતી” (સરવાળે રોપ્રિત = ઢોહિ), રાવટી કાબરચીતરી' પીળાશ પડતી રડતી' (ગ. “કવળી') પ્રેમાનંદે દશમસ્કંધ'માં ‘હરણી, કળી, કાબરી, કાળ ગાયનો નિર્દેશ કર્યો છે. (૫૯, ૧૮–૧૯) જુઓ બળ-ચે.’ એ નોંધ, બુદ્ધિ પ્રકાશ', માર્ચ ૧૯૮૭, પૃ. 112 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ થોડાક વિશિષ્ટ શબ્દો ( અભિધાનચિ તામણિ” અને “અનેકાથસંગ્રહ’. ગત ) જેમ સંસ્કૃત સાહિત્યની એક પરંપરા ચાલી આવી છે તેમ સંસ્કૃત કોષોની પણ એક પરંપરા ચાલી આવેલી જોવા મળે છે. જેમ પૂર્વસૂરિના ગ્રંથમાંથી પ્રેરણા - લઈને ઉત્તરવતી સાહિત્યકાર પોતાની કૃતિ કંડારે છે અને એમાં પિતાની આગવી પ્રતિભાના પ્રાણ પૂરે છે, એ જ રીતે પૂર્વ કેષકારેના ખભે બેસીને ઉત્તરવતી કોશકારે પિતાની પ્રતિભાના બળે નવતર શબ્દસામગ્રી સાંકળી લઈને અભિનવ રચના કરતા જોવા મળે છે, અમર, પુરુષોત્તમદેવ, હલાયુધ, મેદિની વગેરેના પગલે હેમચંદ્રાચાર્યું પણ “અભિધાનચિત્તામણિ” અને “અનેકાર્થસંગ્રહ એ છે કે રયા છે. એમાં કેટલીક નવતર સામગ્રી પણ સાંકળેલી જોવા મળે છે, જે એની પૂર્વેના કોષોમાં નથી મળતી. આવી સામગ્રી એટલે પૂર્વ કેષકારોએ અમુક શબ્દોના જે નવા વિકસેલા અર્થોની નોંધ ન લીધી હોય તેવા શબ્દનો અર્થનિર્દેશ. ધનપાલની ‘તિલકમંજરી'માં આવા કેટલાક નવતર અર્થોમાં શબ્દ પ્રજાયેલા જોવા મળે છે. શબ્દો તે જૂના છે, પણ એમની અર્થછટાઓ જરા નવતર છે. માત્ર હેમચંદ્રાચાર્યું જ નાંધેલા, અને તેમના પૂર્વે થઇ ગયેલા ધનપાલની “તિલકમંજરી'માં પ્રયોજાયેલા આવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે. કેટલીક બાબતમાં એ શબ્દ પ્રાકૃત રૂપમાં પ્રચલિત હોય, અને કેઘકારે સંભવતઃ તેમને જ્ઞાત સાહિત્યિક પ્રયોગોને આધારે તેનું સંસ્કૃત રૂપ આપેલું હોય. શબ્દોની સાથે કસમાં આપેલ સંદર્ભો “તિલકમંજરીની મેં સંપાદિત કરેલી અને લા. દ. વિદ્યામંદિરે પ્રસિદ્ધ કરેલી આવૃત્તિના અનુક્રમે પૃદ્ધ અને પંક્તિના ક્રમાંકે છે : મw ' (૨૩) સ્થિર. સર તારું કમ્પને પુણ્...(અ. ચિં. ૧૪૫૫), રૂધ્ધ ચલ, ચપલ, અનિત્ય. બR : (૧૫૮.૧૪) એકીસાથે; ક્રમ વિના. યુનત્રનો ક્ર.: (અ. ચિ, ૧૫૧૧) વિપરીત ક્રમ, કમ વિનાનું. અવર : (૨૦૦.૧૨) હુમલે, આક્રમણ. પ્રાકagવક્ષો ધ ચા ને ૨ ૩. (અ. ચિં. ૮૦૦). અગ્રવરફ્રન્ટ [અવસર શિ૦ - 'ધાડ. છલકપટથી એકદમ છાપ મારવો તે (અપ. એ વંટ). અસર : (૪૮.૨૦) આંસુની ધાર... aut નેત્ર રરર ! અક્ષત્ર... (અ. ચિ. ૩૦૭) અ અશ્રુ, આંસુ. Page #21 -------------------------------------------------------------------------- ________________ जात्य સાફ : (૨૮.૩) મદિરાપાન પહેલાંનું દીપનકારક ભક્ષ્ય, ચટાકેદાર વાનગી.. ૩જવંરાહ્યવંકા અને બાળરાત (અ. ચિ. ૯૦૭). મદિરા પીવાની, પ્રીતિ ઉત્પન્ન કરે તેવો ભક્ષ્ય પદાર્થ, ૨ : (૬૯.૨૬) કેળું. Hugeતુ ૨ (અ. ચિં'. ૧૧૮૮). કવિ : (૯૬૫) કપડાની કથળ/થેલી. સમૌ નજઈટ (અ. ચિં. ૬૭૬), fટ વસ્ત્રને ટુકડો. એનં રોવ તતુલ્ય ભૂતકમેવ (અ. ચિં. ૯૧૨). પ્રણેવ કથળે, કેથલી, થેલી. (મરાઠી વિવી, નરંતર, ગુજ. કપડાંલતાં) ગૂગ : (૧૦૧.૬) ચોટલી, શિખા. ગૂET વેશી રાશી રહી (અ. ચિં. ૫૭૧), વૃદા શિવાયો: (અનેકા–૨.૧૬ ૬). નૂer શિખા. લકરાંત પાઠ ધનપાલને આગ છે. (સર૦ મામૂરજૂર “નખશિખ). .: (૩૦.૨૦) શુદ્ધ, ઉત્તમ, જાતવાન. નારો ગ્યાનુરમાનાર્થ (અ. ચિં. ૧૪૩૯). મુખ્ય પ્રધાન, શ્રેષ્ઠ. (પ્રા. રર). दौकित .: પ૭.૨૧) આદરપૂર્વક આપેલું. રામૃત સૌનમ.. (અ. ચિં. ૭૩૭). ન = દાન. ભેટ. (અપ. ક્રિયારૂપ તોય વગેરે). नाडिका .: (૪૫.૧) અર્ધા મુહૂર્તનું (= છ ઘડી પ્રમાણુ) સમયનું માપ. : મિશ્ર રારિજી (અ. ચિં. ૧૩૭). ત્રણ ઘડી, છ ક્ષણ પ્રમાણ नियामक : (૮૦.૧૧) વહાણને સૂકાની, પોતવાદો નિયામક | નિ: (અ. ચિં. ૮૭૬). નિયાઝ, મિમ વહાણ ચલાવવાને શક્તિમાન, વહાણના મધ્ય–સ્તંભ ઉપર બેસી સમુદ્રને રસ્તો જેનાર (જ. ગુજ. નિઃ +3). प्रतिश्रय : (૧૨.૮) આશ્રયસ્થાન. ઉપાશ્રય. સારા પ્રતિક : (અ. ચિ. ૧૦૦૦). હમેશની દાનશાળા, અર્થાત ધર્માથે આપેલા દાનથી ચલાવાતી ધર્મશાળા (પ્રા. વહાલય). ઘવાળ : ૧૯૩.૧૦) મુસાફરીને તબક્કો પ્રસ્થાનં તમનં ઘણા મિનિવાં ઘવાબમ (અ. ચિં. ૭૮૯). પ્રયાણ, ગમન (ગુજ. “પરિયાણું) : (૧૭૭.૫) કંડારેલ (કેડી), ખૂબ અવરજવરને લીધે ઘસારો પામીને કાયમ બનેલ (માર્ચ), યુવનાહતકુળા (અ. ચિં. ૩૪૫) શાસ્ત્રાદિ તને સંસ્કારી, અર્થાત વારંવાર આવર્તન કરવાથી ખૂબ માહિતગાર બનેલ વિદ્વાન. અભ્યાસને અહીં લગતી અરછટાને માર્ગની અવરજવરના અર્થમાં ધનપાલે સાંકળી છે. प्रहत Page #22 -------------------------------------------------------------------------- ________________ भरतपुत्र माजिष्ठ रस्वती लञ्चा वर्षभर विवकिल शीन स्त्यान स्फार ૧૭ : (૧૫૮.૬) નૃત્યને સહાયક સંગીતકાર. સર્વદેશી : મરતપુત્ર: (અ. ચિ. ૩૨૮). નટ, નાટકમાં કામ કરનાર કલાકાર. : (૬૯.૩૦) મજીઠિયા રરંગનું, લાલ કપડું, મઠિયું. નામ્નિો હાર્દિત: શોઃ (અ. ચિ'. ૧૩૯૫). માગ્ગિજ રાતેા વણું. ધનપાલે વિશેષણને વિશેષ્ય તરીકે પ્રયોજ્યું છે. (સર૦ પ્રા. રોજ મ; ગુજ. 'ચોળિયુ’, ચાળી’) : (૩૯.૩૧) રસોડુ’. સૂતશાહ રસવતી વાજસ્થાનં મહાનત્તમ્ (અ. ચિં ૯૯૮). (અપ. રસવતી, સોફ્, હિ'. સોર્ફ રસાઈ ધર, રસોઈ', ગુજ. ‘રસાઈ ’). : (૬૯.૧૬) લાંચીયાપણું. સોન્દાન: (અ. ચિં. ૭૩૭) લાંચ, ભેટ. : (૧૪.૮) રણવાસના હીજડા સેવક. વઢે ર્ઝવર: (અ. ચિ', ૭૨૮). ઘેવર અતપુરના રક્ષક નપુસક. એંદર/વર્ષ એ એ વૈકલ્પિક પાઠ લહિયાઓના કારણે સરાયા જણાય છે; બન્ને પ્રચલિત બન્યા છે. : (૧૭૩.૨૪) મેગરાનું ફૂલ. મ!િ થાર્ ત્રિ:િ (અ. ચિ. ૧૧૪૮). : (૬૮.૨૫) શીણેલુ, નમી ગયેલું. શીને સ્થાનમ્ (અ. ચિ'. ૧૪૯૪). સોમ થીજેલુ', જેમકે ‘થીનુ ઘી.’૧ : (૩૧,૧૭) ઠરી ગયેલુ. જુએ ચીન (પ્રા. થી, ગુજ. ‘થીનુ’. : (૩૦.૨૨) ફેરેલા હોવું, વિસ્તાર. ર ટ વિસ્તીર્નમ્ (અ. ચિ'. ૧૬૪૩૦) હ્રામ વિશાળ, મેાટુ. આ શબ્દોના પ્રથમ દર્શાવેલ અર્ધા ‘તિલકમ જરી'માંના તેમના પ્રયાગના સદ" અનુસારના છે, જ્યારે પછી આપેલા અર્થા શ્રીવિજયકસ્તૂરસૂરિ સ ંપાદિત (વિ. સ. ૨૦૧૩) ‘અભિધાનચિ તામણિકાશ'ને અનુસરીને આપ્યા છે. નારાયણ કસારા ૧. જુઓ ઉપર ચીન વિશેની નોંધ. હ. ભા. Page #23 -------------------------------------------------------------------------- ________________ થોડાક અપભ્રંશ પરંપરાના ભાષાપ્રગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળની ઈ. સ. ૧૧૮૫ માં રચાયેલી કૃતિ શાલિભદ્રસૂરિકૃત 'ભરતેશ્વર-બાહુબલિ-રાસના ભાષાપ્રયોગે તપાસતાં એમાં અપભ્રંશને પ્રભાવ વિપુલ માત્રામાં દષ્ટિગોચર થાય છે. વ્યાકરણગત અને શબ્દગત બે-ચાર ઉદાહરણે અત્રે પ્રસ્તુત કરવાને ઉપક્રમ છે. ડે. હરિવલ્લભ ભાયાણી સંપાદિત “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ” (ઈ.સ. ૧૯૬ ) અનુસાર સંબંધક ભૂતકૃદંત માટેના પ્રત્યયો વિવ, fa, cqણુ વગેરે વ્યંજનથી શરૂ થતા પ્રત્યયો પૂર્વે સંયોજક સ્વર , p કે (પૃષ્ઠ ૩૦)ની નોંધ છે. એ મુજબ “ભરતેશ્વર બાહુબલિ-રાસ’ની નીચે આપેલી આરંભની કડીમાં જ એનાં દર્શન થાય છે. રિસહ-જિણેસર-પય પણએવી, સરસતિ-સામણિ મણિ સમરેવી નમવિ નિરંતર ગુરુ-ચલણિ' (૧). અપભ્રંશનું ભવિષ્યકાળનું “ણુંપ્રત્યયવાળું ૫મું એક વ.નું રૂપ પણ પંદરમી કડીમાં જોવા મળે છે? પહિલું તાય–પાય પણમેસે, રાજ-સિદ્ધિ રાણિય–ફલ લેસે ચક્ક-યણ તવ અણુસરવું. (૧૫) આ પ્રણામ કરીશ,” મેળવીશ, એવા અર્થના અપભ્રંશનાં ભવિષ્યકાળનાં રૂપનું અહીં દર્શન થાય છે. (અંય વર્ણમાં હું ને બદલે જી તથા ૩ ને બદલે મો અંદ જાળવવા કરાય છે.) વિભક્તિરૂપોની જેમ શબ્દપ્રયોગોમાં પણ અપભ્રંશના અનુવર્તનના બે ઉદાહરણે નેંધીએ. ભરતેશ્વર-બાહુબલિરાસની ૮૪મી કડીની બીજી પંક્તિના પૂર્વાધમાં મળતી એક સીહ અનઈ પાખરીઉ” (“એક તો સિંહ અને વળી બખ્તરિયા') એવી કહેવત સાહ અન્નય ૫ખરિઓ” સુમતિસૂરિકૃત અપભ્રંશકૃતિ “જિનદત્તાખ્યાનમાં પણ મળે છે. (સિંધી સિરીઝ ક્રમાંક ૨૦, ઈ. સ. ૧૯૫૩, સંપાદક અમૃતલાલ ભોજક; પૃષ્ઠ ૨૮, ગાથા ૨૫૦). ૧૭૯મી કડીની પ્રથમ પંક્તિના ઉત્તરાર્ધમાં મળતા બીજે એક શબ્દપ્રયોગ “સુનાસના તરંગમ તુલઈ' અર્થાત અસવાર વગરના, ખાલી આસન (ન) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વાળા ઘડાઓ રખડે છે તેમાંયે અપભ્રંશ કાવ્યોમાં મળતી યુદ્ધવર્ણનની પરંપરા સચવાઈ છે. પઉમચરિફમાં આ શબ્દપ્રયોગ બે સ્થળે ૧. “કેરિઉ ચવહુ વયણું સુણસણું (૪૨, ૧૨, ૮). (તમે અર્થશૂન્ય ફોગટ વચન કેટલાં બોલશે). ૨. પિત્ત તહિ સુણસણુ ભીસણું રાણું નહિં (૬૮, ૧૧, ૨) ( જ્યાં ભીષણ સૂનું અરણ્ય હતું ત્યાં તેને ફેંકી.) [ “અનુસંધાન', પૃષ્ઠ ૯૬]. અપભ્રંશના આવા બંને પ્રકારના પ્રયોગો “ભરતેશ્વર બાહુબલિરાસમાં સચવાયેલ છે. એ દષ્ટિએ સમગ્ર કૃતિ સ્વતંત્ર અભ્યાસનો વિષય બની બળવંત જાની પૂતિ : અપભ્રંશ સાહિત્યમાં સુનાવણને પ્રયોગ બે અર્થમાં થયેલ છે. ૧. યુદ્ધવર્ણનમાં, મહાવત, સવાર કે સારથિના વધને લીધે સૂની કે ખાલી પડેલી બેઠકવાળા (ગજ, અશ્વ કે રથનું વિશેષણ). (૧) વરુ -તુર –ાવાળખું હિંઉંતિ મેર સુogram | ‘કેટલેક સ્થળે રથ, અશ્વ અને ગજ રણભૂમિમાં સૂની બેઠકવાળાં થઈને ભમતા હતા (નવમી શતાબ્દીમાં સ્વયંભૂદેવરચિત અપભ્રંશ મહાકાવ્ય પઉમરિય', સં. ૪૩, કડ. ૧, પંક્તિ ૮). મળોન-ટૂંકાક્-નિદ્રવિ-મંત્ર-જુગાસન-ચિંત-મત્ત-માળ, જેમાં પરસ્પરને જોઈને રોષે ભરાઈને મહાવતને મારી નાખતાં જેમની અંબાડીઓ સૂની થઈ ગઈ છે તેવા મત્ત ગજે ભીડી રહ્યા છે.' (ઈ. સ. ૧૦૧માં (વીરકવિરચિત અપભ્રંશ કાવ્ય “જબૂમિ ચરિય', પૃ. ૧૩૬, સંધિ છે, કડવક ૬, પંકિત ૨-૩). ૨. સુશાસન “સનું (અથ શુન્ય, જનશુન્ય). ઉપર છે. જાનીએ પેલા બે પ્રયોગો. હ. ભાયાણી (૨) Page #25 -------------------------------------------------------------------------- ________________ રત્નસુંદરસૂરિકૃત “સૂડાબહોંતરી અથવા “રસમંજરી જેન કથા પરંપરામાં દાન, શીલ, તપ અને ભાવ પર અનેક કથાઓ દષ્ટાંત લેખે રચવામાં આવી છે. એમાં “દીલ” ઉપર શીલવાન પુરુષ અને ખાસ કરીને શીલવતી સ્ત્રી ઉપર અનેક કથાઓ રચવામાં આવી છે. ફળસ્વરૂપ શીલો પદેશમલા બાલાવબોધ', “ધર્મોપદેશમલાવિવરણ, ઉપદેશમલાવૃત્તિ' વગેરે જેવા કથાસંગ્રહ સાંપડે છે. આ કથાઓમાં શીલવતી સ્ત્રી સાથે સાથે શલભ્રષ્ટ સ્ત્રી કે બેવફા નારીના ચરિત્રને નિરૂપતી સ્ત્રીચરિત્રની કથાઓ પણ જોવા મળે છે. આમાં સ્ત્રી પ્રકૃતિથી જ કુશીલ અને કપટી હોવાનું નિરૂપણ મળે છે. આવી સ્ત્રીચરિત્રની કથાને સંગ્રહ તે સંસ્કૃતમાં રચાયેલ “શુસપ્તતિ છે. એમાં શક (પિપટ) દ્વારા કહેવાતી સિત્તેર કથાઓ-સ્ત્રીચરિત્રની કથાઓ જોવા મળે છે. “શુકસપ્તતિના હાલ બે સંસ્કરણ ઉપલબ્ધ છે. એક તે “સાધારણ (Similicior) અને બીજુ પરિષ્કૃત” (ornatoor). “સાધારણના ર્તા કઈ જૈનમુનિ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જે મૂળગ્રંથ પ્રાકૃતમાં હોવાનું સૂચવે છે. “અકસપ્તતિને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે એમના ગશાસ્ત્રમાં #reત્તત્તિશૈલી, નાગંધૈવ એમ કર્યો છે. જે પણ “શૃંગારપ્રકાશમાં પણ નિદર્શન નામના સાહિત્ય પ્રકારના ઉદાહરણ તરીકે–પ્રવાન મિશ્ર કપૂર––મારી’ એવો ઉલ્લેખ કર્યો છે. જેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસનમાં પણ કર્યો છે. “પરિષ્કૃત’ને કર્તા બ્રાહ્મણ ચિંતામણી ભર છે. એણે પૂર્ણભદ્ર કૃત ‘પંચતંત્ર” (ઈ. સ. ૧૧૯૯)ના જૈન સંસ્કરણને ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. શક છે કે બેવફા પત્નીઓ–સ્ત્રીચરિત્ર અંગેની કથાઓ પંચતંત્રકારે આ શુકસતતિના કોઈ પ્રાચીન સંસ્કરણના આધારે રચી હોય. “સપ્તતિ’ સાથે સામ્ય ધરાવતે અન્ય ગ્રંથ તે અજ્ઞાતકૃત “સિંદબાદ કથા સંગ્રહ છે. જેના અનેક રૂપાંતરે ભાત તેમજ ભારતેતર પ્રદેશની ભાષામાં થયાં છે. આ પરંપરાને અનુસરીને મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે પિતાની બરાબહાંતરી કથાગ્રંથની રચના કરી છે. એમાંથી અનેક સંસ્કૃત કથાઓ નીકળી ગઈ છે. અને કેટલીક નવી ઉમેરાઈ છે કે અલ્પપ્રમાણમાં ફેરફારવાળી છે. શામળ Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે જૈનમુનિ રત્નસુંદરસૂરિ કૃત “સૂડાબહોંતરી” અથવા “રસમંજરી' (ઈ. સ. ૧૫૮રમાં પ્રાચીન ગુજરાતીમાં મળે છે. જે હજી અપ્રકાશિત છે. (જેની જુદા જુદા સમયની સાતેક હસ્તપ્રતો પરથી આ લેખક દ્વારા સંપાદન કરવાનું કાર્ય ચાલે છે.) રત્નસુંદરસૂરિ’ સામાન્યતઃ “શુકસપ્તતિ” કથાને અનુસરે છે. કેટલીક કથાએમાં તો સંસ્કૃત કથાને શબ્દશ: અનુવાદ કે પુનકથન છે. તે કેટલીમાં નજીવા ફેરફાર કે ગુજરાતીકરણ થયેલું જોવા મળે છે. કેટલીક વાર વર્ણને પણ બીબાંઢાળ ઊતરી આવ્યાં છે. પ્રસંગોનું નિરૂપણ સંક્ષેપમાં કરવામાં આવ્યું છે જેથી કેટલીકવાર કથાસંદર્ભ પકડેવો પણ મુશ્કેલ થઈ જાય છે. શામળની સૂડાબહોંતરી સાથે તુલના કરતાં જણાઈ આવે છે કે તે “શુકસપ્તતિ’નું શામળ પૂર્વે એક જૈન સાધુના હસ્તે થયેલ આ પ્રાચીન ગુજરાતી સંસ્કરણ છે. શામળમાં જોવા મળતી કેટલીક કથાના શબ્દશ: મૂળ સ્ત્રોતરૂપે કથાઓ રત્નસુંદરસૂરિમાં જોવા મળે છે. પણ શામળે તે કેટલીક કથાઓ અન્ય કથાસંગ્રહમાંથી કે તત્કાલીન કથા પરંપરામાંથી લાવીને પોતાની ‘ડાબહોંતરીમાં મૂકી છે, તેમ છતાં શામળ પૂર્વે સંસ્કૃત ‘શુકસપ્તતિના એક જૈન સાધુના હસ્તે સ્ત્રીચરિત્રવિષયક પ્રાચીન ગુજરાતીમાં થયેલ સંસ્કરણ લેખે એનું મહત્ત્વ છે. કનુભાઈ શેઠ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સંશાધન–વર્તમાન સ'પાદન અનુગદ્વાર સુત્ર-ણિ : સં. મુનિ જ બૂવિજય અનુયોગદ્વાર-સૂત્ર હરિભકિય વૃતિ: સં. મુનિ જ બૂવિજય અતિમુક્તાવલી : હસવિજયગણિ, વિ. સં. ૧૮ મે શૈકે. સ. મુનિ નંદિઘોષવિજય ભાષા સંસ્કૃત. વિક્રમ સંવત ૧૭૩૬ અને ૧૭૭૬માં લખાયેલ બે હસ્તપ્રત પરથી સંપાદન અલંકારયુક્ત સંસ્કૃત શ્લેકસંગ્રહ. અહીં પં. ધીરવિજયજીગણિએ તૈયાર કરેલ પ્રથમાદશને ઉપયોગ કર્યો છે. અભિધાન–ચિંતામણિ-નામમાલા : વ્યુત્પત્તિ-રત્નાકર ટીકા, મુનિ દેવસાગર ઈ. સ. ૧૬૩૦. સં. મુનિ શ્રી ચંદ્રવિજય ૧૮૦૦૦ શ્લેક પ્રમાણ. ભાષા સંસ્કૃત. વિષય કોશ. શબ્દસાધનિકા. પાટણ, માંડવી, ડભોઈને ભંડારની હસ્તપ્રતોને આધારે સંપાદન. હેમચંદ્રાચાર્યની પજ્ઞટીકા ૧૦,૦૦૦ શ્લેક પ્રમાણ છે, જ્યારે આ ટીકા ૧૮,૦૦૦ શ્લેક પ્રમાણ છે. તેથી ટીકાની વિશિષ્ટતાને ખ્યાલ આવે છે. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો દ્વારા શબ્દોની સાધનિકા કરી છે તેથી કઈ વિદ્વાનને હૈમવ્યાકરણ તથા પાણિનીય વ્યાકરણનું તુલનાત્મક અધ્યયન કરવું હોય તે થઈ શકે. અમરકેષની રામાશ્રમી ટીકાથી પણ સાધનિકા-વિવેચન આદિમાં સ્પષ્ટતા ગ્રંથકારે વિશેષ રીતે કરી છે. અમરકોષની કવિ મુકુટે રચેલ પદચંદ્રિકા' ટીકાની પદ્ધતિ અપનાવી હોય તેવું લાગે છે. અમદાવાદની જન ચિત્ય પરીપાટી : લલિતસાગર આદિ. ઈ. સ. ૧૬ ૦૬. , રમણલાલ ન. મહેતા, કનુભાઈ શેઠ અમદાવાદની પરિપાટીઓનું સંપાદન અને અધ્યયન. અમદાવાદની છ ચેત્યપરિપાટી નીચે મુજબ પ્રાપ્ત થાય છે. (૧) લલિતસાગર : ચૈત્યપરિપાટી, રચના સં. ૧૬૬૨. (૨) પાઠક જ્ઞાનસાગરગણિ : ચૈત્યપરિપાટી. રચના સં. ૧૮૨૧. (૩) રત્નવિજ્ય : રાજનગર–તીર્થયાત્રા, રચાના સં. ૧૮૯૨. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૪) પંડિત અંબાલાલ શાહ : જૈનતીર્થ સર્વસંગ્રહ અન્તર્ગત ભાગ-૧. રચના સં. ૨૦૦૯. (૫) લલિતસૂરિ : અમદાવાદ-ચૈત્યપરિપાટી. રચના-સં. ૨૦૨૫. (૬) નિત્યાનંદવિજય : બૃહદ્ અમદાવાદ જિનમંદિરની ચૈત્યપરિપાટી. રચનાસં. ૨૦૩૫. ઉપર્યુક્ત છ ચૈત્ય પરિપાટીનું સંપાદન અને અધ્યયન આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યું છે. અલંકારદમ્પણ : અજ્ઞાતકક. અનુમાને ૧૦મે. સૈકે સં. હરિવલ્લભ ભાયાણું ભાષા પ્રાકૃત. લેકપ્રમાણ આશરે ૧૦૦ ગાથા. આરામહાકહા : અજ્ઞાતકતૃક. સ. પ્રેમસુમન જેન ભાષા પ્રાકૃત. લેક પ્રમાણ ૨૯૮, અમદાવાદના હસ્તપ્રતભંડારની ત્રણ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન. હિન્દી અનુવાદ અને અધ્યયન. આવશ્યક–ચૂણિ : સં. મુનિ જપૂવિજયજી આવશ્યક-ચૂણિ : સં. રૂપેન્દ્રકુમાર પગારિયા આવશ્યક-નિયુક્તિ : સ. મુનિ જ બુવિજ્ય આવશ્યક-નિયુક્તિ : સ. રૂપેન્દ્રકુમાર પગારિયા ઉત્તરાધ્યન-સૂત્ર-ચૂણિ : સં. મુનિ જ બૂવિજય ઉજવાઈઅ-સૂત્ર (સટીક) : સં. મુનિ જ બૂવિજય ઋષિમંડલ-પદ્ધતિ-વૃત્તિ ( =મહર્ષિ કુલસૂત્ર) : ભુવનતું ગસૂરિ. ૧૪મા સૈકે. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા કહાવલી : ભદ્રેશ્વરસૂરિ. ઈ. સ. ૧૧મે સૌક. સં. રમણિકભાઈ શાહ કંડરીક પુંડરીક સંધિ : રાજસાર-ઈ. સ. ૧૬૪૭. સં. કલ્પના શેઠ ભાષા જૂની ગુજરાતી. શ્લેકપ્રમાણ ૧૭૫. લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની એકમાત્ર પ્રત ઊપરથી સંપાદન અને અધ્યયન. ચંદપેહચરિયા : સિદ્ધસૂરિ. ઈ. સ. ૧૨૨૨. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા ભાષા પ્રાકૃત. ક પ્રમાણ ૬,૦૦૦. ચંદ્રલેખા વિજય પ્રકરણ : મુનિ દેવચંદ્ર. ઈ. સ. ૧૩મે સકે. સં. મુનિ પ્રદ્યુમ્નવિજયજી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આ એક નાટક છે. આમાં પાંચ અંક છે. આ ગ્રન્થની એક માત્ર નકલ જેસલમેરના જ્ઞાનભંડારમાં સચવાયેલી છે. એ તાડપત્રની પોથી છે. બીજી એક કાગળની પિોથી પાટણના ભંડારમાં મળે છે, પણ તે તો આ જેસલમેરની નકલ માત્ર છે. કારણ કે જેસલમેરની પોથીની જેમ જ આ પણ અપૂર્ણ છે. આદિ-અન્ત ભાગ બરાબર મળે છે. વચ્ચે વચ્ચે પડ્યો નથી, ત્રુટિત છે. કુલ નવ પત્ર નથી. જેસલમેરની પોથી જ્યાં જે અક્ષરે અટકે છે તે જ અક્ષરે આ કાગળની પિથી પણ અટકે છે. જે ભાગ જેસલમેરની પોથીમાં આજે ઝાંખ, ઘસાઈ ગયેલે મળે છે, તે ભાગ એ કાગળની પિથીમાં મળતો જ નથી. આ કાગળની પોથી સોળમા સૈકાની લખાયેલી છે. તે પછી પણ પ્રવર્તક કાંતિવિજયજી મહારાજના પ્રયત્નથી ઉપયુક્ત તાડપત્રની પિથી ઉપરથી લખાયેલી કાગળની પ્રત મળે છે. તે ઠેઠ ઓગણીસમા શતકની છે. જે નવ પત્ર (૨ ૦૬, ૨૬, ૨૮, ૨૩, ૨૩, ૨૪૪, ૧૪૮, ૭૦, ૮) નથી તે તે ભાગ ગ્રન્થનો અત્યંત રસિક અને ઘટનાની દષ્ટિએ મહત્ત્વને ભાગ છે, એમ આગળ–પાછળના સંદર્ભથી સમજાય છે. ગ્રન્થકાર દેવચન્દ્રમુનિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના શિષ્ય છે. તેમના સમયમાં આ ગ્રન્થની રચના થઈ છે. આ ગ્રન્થના પ્રથમ અંકની પ્રસ્તાવનામાં એવો ઉલ્લેખ છે કે...“શ્રી કુપાત્રદેવને દ્રશ્ વરિષટા માઢક્ટોબર, ઘા શ્રી कुमारविहारे, बाभपाचवस्थितश्रीमद जितनाथदेवस्य सन्तोत्सवे त्रैविद्यस्य श्री देवचन्द्रમુને: તિ: રદ્રત્તાવિર્ય ના ગુજરાતષ્ણમિતિ ” આ ઉલ્લેખથી આને રચના સમય જાણી શકાય છે. વળી અર્ણોરાજની સાથેના યુદ્ધમાં સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યા પછી આ ગ્રન્થની રચના થઈ છે. ઈ. સ. ૧૧૫૧માં એ વિજય થયો ગણાય છે. અને હેમચન્દ્રાચાર્યને કાળધમ ઈ. સ. ૧૧૭૩માં થયો છે. એટલે આ ગ્રન્થ તેઓના સત્તા સમય દરમ્યાન પણ રચાયાને ઇન્કાર ન કરી શકાય. ગ્રન્થને પ્રકાર નાટકનો છે એટલે આમાં સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષા પ્રજાઈ છે. બન્ને ભાષામાં ગદ્ય અને પદ્ય છે. પ્રાકૃતિક વર્ણને મહાકવિના કાવ્યમાં મળે છે તેવી ઊંચી કક્ષાના છે. આચાર્ય હરિભદ્રસૂરિરચિત સમrજિલ્લામાં આના મૂળ સ્ત્રોતના અંશે મળે છે. અગિતાવી અને તેના મન્તાક્ષર અને તેમાંથી પંચપરમેષ્ઠિના અર્થ તારવવામાં વ્યાકરણના સહારે અથચમત્કૃતિના ઠેર ઠેર દર્શન થાય છે. આનું સંપાદનકાર્ય પૂરું થવામાં છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ -ચંપક્વતી-શીલપતાકા એ પાઈ : ધર્મભૂષણ. અઢારમો તૈકે. સં. કનુભાઈ શેઠ ભાષા જૂની ગુજરાતી, ગ્લૅક પ્રમાણું ૪૫. કાંતિવિજય શાસ્ત્રસંગ્રહ, વડોદરાની એકમાત્ર હસ્તપ્રતથી સંપાદન અને સંશોધનાત્મક અધ્યયન. દશવૈકાલિક-વૃત્તિ : તિલકાચાર્ય. ઈ. સ. ૧૨૨૮, સં. મુનિ જીનેશચંદ્રવિજય ભાષા સંસ્કૃત. લેક પ્રમાણ ૭૦૦૦ જેસલમેરની તાડપત્રીય પ્રત અને પાટણ તથા અમદાવાદના હસ્તપ્રતભંડારની કાગળની પ્રતોના આધારે સંપાદન. દ્રવ્યલકાર : સં. મુનિ જે બૂવિજય ધમરત્નાકરડક (સ્વીપજ્ઞ ટીકા સાથે) : વધમાનસૂરિ ઈ. સ. ૧૧૧૬. સં. મુનિ મુનિચંદ્રવિજય ભાષા સંસ્કૃત. બ્લેક પ્રમાણ ૧૦,૦૦૦ સંપાદન માટે આધારભૂત હસ્તપ્રતો (1) વડોદરાના આત્માનંદ જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રત (આશરે વિક્રમને ૧રમો સેક). (૨) સુરતના જેનાનંદ પુસ્તકાલયની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૯૭૦. (૩) પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૮૮૦). (૪) અમદાવાદની સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળાની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૯૫૪). મુખ્યત્વે ઉપદેશક સુભાષિતો અને પદ્યકથાનકને સરળ અને પ્રાસાદિક સંસ્કૃતમાં રજૂ કરતા આ ગ્રંથમાં મુખ્યત્વે શ્રાવકજીવનને ઉપયોગી ૨૦ અધિકારોનું નિરૂપણ છે. ૧. ધર્મ-અધર્મનું સ્વરૂપ, ૨. જિનપૂજ, ૩. ગુરુભક્તિ, ૪. પોપકાર, પ. સંતોષ, ૬. સંસાર–અસારતા, ૭ શકત્યાગ, ૮. કષાયત્યાગ, ૯. લેકવિરુદત્યાગ, ૧૦. દાન, ૧૧. શીલ, ૧૨. તપ, ૧૩. ભાવ, ૧૪. શિષ્ટસંગ ૧૫. વિનય, ૧૬. વિષયત્યાગ, ૧૭. વિવેક, ૧૮. મૃદુ ભાષા, ૧૯. દયા, ૨૦. સંઘપૂજા. પઉમ૫હસાચિશ્યિ : દેવસૂરિ. ઈ. સ. ૧૧૯૨. સં. રૂપેન્દ્રકુમાર પગણ્યિા ભાષા પ્રાકૃત, પ્રમાણ ૭૨૩૨. Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્′ સ, મુનિ જબૂવિજયજી પંચવસ્તુપ્રકરણ : પાટણ જૈન ધાતુ-પ્રતિમાના લેખેનુ' સ*પાદન : સ, લક્ષ્મણભાઈ ભાજક પ્રશસ્તિ-સ‘ગ્રહ (કાગળની અને તાડપત્રીય પ્રતા) સ. શ્રુતિ જ ભૂવિજય પ્રાકૃતપ્રાધ : નચંદ્રસૂરિ. ૧૩મા સૌકા. સુનિ શીલચ'દ્રવિજય. પ્રાકૃત ભાષાઓના અધ્યેતાએને સિદ્ધહેમન્નદ્રાનાનુરા મનનું નામ સુવિદિત જ હોય. તેના આઠમા અધ્યાયમાં હેમચન્દ્રાચાર્ય પ્રાકૃત સહિત છ ભાષાઓનુ વ્યાકરણ આપ્યું છે. પ્રાકૃત ભાષા અને તેના વ્યાકરણના ઐતિહાસિક રીતે અને શબ્દોના સ્વરૂપ, પરિવતને તથા વિકાસને કેન્દ્રમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે થતા અભ્યાસ છેલ્લા થાડાક દાયકાઓમાં પાંગર્યાં છે. તે પૂર્વે સૈકાઓથી તેને સાધનિકાક્રમે, રૂપસિદ્ધિની દૃષ્ટિએ અભ્યાસ પરપરાગત ધારણે સતત જળવાયા છે. આ પ્રકારના અભ્યાસ પાછળ તે તે ભાષામાં રચાયેલા સાહિત્યને વાંચવાની તથા સર્જાતા અને સર્જાયેલા સાહિત્યની ભાષાની સાધુતા અસાધુતાને પરખવાની દૃષ્ટિ મુખ્યત્વે કામ કરતી હશે તેવું લાગે છે. એટલે, આ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને થતા અભ્યાસમાં ‘સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયના અભ્યાસીઓને રૂપસિદ્ધિમાં સુગમતા રહે તે હેતુથી, મધ્યકાળમાં પ્રાકૃતવ્રુત્તિા તથા પ્રવૃત્તિ જેવી કૃતિ રચાઈ. આ શૃંખલામાં મલધારગચ્છના નરચંદ્રસૂરિએ રચેલી પ્રાતોષ કે પ્રતીવિજ્ર નામે વૃત્તિ નોંધપાત્ર છે, અને તે અદ્યાવધિ અમુદ્રિત છે. ‘કથારત્નસાગર તથા ‘ન્યાયક લી-ટિપ્પનક” જેવા વિવિધ પ્રથાના સર્જક, ઈ. સ. ૧૨૩૧માં દિવંગત નરચન્દ્રસૂરિ આવૃત્તિના આરંભમાં જ ‘સિદ્ધહેમાષ્ટમી ાયે સિદ્ધિવિધીયતે” એમ લખીને, વ્યાકરણ ઉપર પાંડિત્યપૂર્ણ વિવરણને નહિ, પણ વ્યાકરણના અધ્યેતાઓની સુગમતા ખાતર માત્ર રૂપસિદ્ધિસાધનિકા જ દર્શાવવાના પોતાના આશય સ્પષ્ટ કરી આપે છે. તેમણે આ પ્રતિજ્ઞા સમગ્ર કૃતિમાં નિભાવી પશુ છે. કૃતિનું ચોક્કસ રચનાવ તા પ્રાપ્ય નથી, પર તુ “તિ મારિશિષ્ય પત્તિ-તનરચન્દ્રવિરચિત્તે પ્રાજ્ઞોપે' એવા ત્રણેય હસ્તપ્રતિઓમાં થયેલા નિર્દેશથી, તેમણે આચાય થયા પૂર્વે આ કૃતિની રચના કરી હશે, અને તે રીતે વિક્રમના તેરમા શતકની ખીજી પચ્ચીશીમાં હશે, તેમ અનુમાન કરી શકાય. આ રચના થઈ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિદ્યાથીલક્ષી આ રચનામાં જે કે અષ્ટમાધ્યાયનાં બધાં સૂત્રોમાં સેંધાયેલા. બધા જ પ્રયોગ–ઉદાહરણોની વિગતવાર સાધનિકા નથી દર્શાવી. કર્તાને જ્યાં જ્યાં, જે ઉદાહરણમાં, અભ્યાસીઓને તેની સાધનિક કઠિન કે ગુંચવાડા ભરેલી. બનશે તેમ ભાસ્યું, ત્યાં ત્યાં લાગુ પડનારાં સૂત્રો તેમણે ક્રમબદ્ધ ટાંક્યાં છે. તે પણ ખાસ સૂત્રો જ. બાકીની સામાન્ય પ્રક્રિયા તે અભ્યાસી પિતે જ શોધી શકે તેવો તેમનો ખ્યાલ લાગે છે અને તે સમુચિત પણ છે. અષ્ટમ અધ્યાયના ચાર પાદ છે. ચારે પાદનાં સૂત્રો ક્રમશઃ ૨૭૧, ૨૧૮, ૧૮૨ અને ૪૪૮ છે. નરચંદ્રસૂરિની સંપાદનાધીન પ્રસ્તુત કૃતિની, અનુમાનત; વિક્રમના ૧૫મા સૈકામાં લખાયેલી અને અમદાવાદના સંવેગી ઉપાશ્રયના ગ્રંથસંગ્રહની હસ્તપ્રતિ (ક. ૨૨૮૯)માં કુલ ૧૪ પત્ર છે. તેમાં ૧થી ૪ પત્ર પ્રથમ પદ માટે, ચોથા પત્રની બીજી બાજુથી માંડીને છઠ્ઠા પત્રના પૂર્વભાગના અમુક અંશ સુધીનું દોઢેક પત્ર બીજા પાદ માટે, એ જ પ્રમાણે છઠ્ઠી–સાતમા પના અશોના સંકલનથી નીપજતા એક પત્ર જેટલે અંશ ત્રીજા પદ માટે અને ૭ થી ૧૪–એમ શેપ લગભગ સાડા છ પત્રો ચોથા પાદ માટે ફાળવવામાં આવ્યાં છે. ભાષા સંસ્કૃત છે. પ્રતિની લખાવટ મહદંશે શુદ્ધ છે. અક્ષરે ઉત્તમ અને પ્રતિની સ્થિતિ બહુ સારી નહિ તેવી-- મધ્યમ ગણાય. અમુક પત્રો ફાટેલાં છે. બધાં રૂપ કે પ્રયોગ સિદ્ધ નથી કર્યા. પરંતુ જે સિદ્ધ કર્યા છે તે એકદમ પષ્ટ અને માર્ગદર્શક ઢબે કર્યા છે. એ પ્રયોગની સાધનિક પર પૂરતું ધ્યાન આપનાર અધ્યેતાને બાકીનાં રૂપોની સાધના ફાવી જાય તેવી ગૂથણી. થઈ છે. ઉપરોક્ત ભંડારની આ જ કૃતિની બીજી પણ બે પ્રતિ પ્રાપ્ત છે, જેમાં એક વિ.સં. ૧૫૪૮માં લખાયેલી, ૨૧ પત્રની પ્રતિ છે, અને બીજી સંભવતઃ વિક્રમના ૧૫મા શતકના ઉત્તરાધ કે ૧૬મા શતકના આરંભમાં લખાયેલી લાગતી, ૨૬ પત્રોની પ્રતિ છે. આ પ્રતિમાં પ્રાપ્ત કપ્રમાણ ૧૪પ૧ હેવાનું નોંધેલું જોવા મળે છે. ગ્રંથના છેડે આ કૃતિની રચના પાછળને પિતાને આશય સ્પષ્ટ કરતાં કર્તા જણાવે છે કે – Page #33 -------------------------------------------------------------------------- ________________ नानाविधैर्विधुरितां विबुधैः स्वबुद्धया तां रूपसिद्धिमखिलामालोक्य शिष्यैः । अभ्यर्थितो मुनिरनुज्झितसम्प्रदायमारम्भमेनमकरोन्नरचन्द्रनामा || આ ઉપરથી સમજી શકાય છે કે આઠમા અધ્યાયની રચના થયા પછીના ડાક દાયકામાં જ, તેમાં નિર્દિષ્ટ પ્રયોગોની સિદ્ધિ માટે વિવિધ મતાંતરે પ્રવ વા માંડ્યા હશે, જેને લીધે અભ્યાસી વિદ્યાર્થીઓને મૂંઝવણ થવા માંડી હશે કે કઈ પદ્ધતિ કે પ્રક્રિયાને સાચી ગણવી ? આથી તેમની મૂઝવણના ઉકેલ અથે, પિતાના શિષ્યોની અભ્યર્થનાથી, નર દ્રસૂરિએ આ કૃતિની રચના કરી છે. નોંધનીય વાત એ છે કે તેઓએ આ રચના વખતે સંપ્રદાય-વ્યાકરણની પરંપરાગત પરિપાટી પદ્ધતિને નજરઅંદાઝ નથી કરી (અનુશિતdવાય), અને તે પરથી તેઓ પ્રાકતની અધ્યયનપરંપરાના અને સાથે સાથે પ્રચલિત બન્યા હેય તે જટિલ મતમતાંતરોના ઊંડા અને વિવેકી અભ્યાસી હશે તેમ સહેજે કલ્પી શકાય. અને તે જ કારણે, આ તારા પ્રકાશિત થશે તે ખંતીલા અભ્યાસીએને અષ્ટમ અધ્યાયના પરંપરાગત અધ્યયન માટેનું એક માતબર સાધન મળી રહેશે, તેની ખાતરી બેસે તેમ છે. ભકતામર સ્તોત્ર : માનતુંગસૂરિ સ, જીતેન્દ્ર શાહ અનેક હસ્તપ્રતોને આધારે સંપાદન અને અધ્યયન. મન સ્થિરીકરણ (સ્વપજ્ઞવૃત્તિ-સહિત) : મહેન્દ્રસૂરિ. ઈ. સ. ૧૨૪૮. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા ભાષા સંસ્કૃત, પ્રાકૃત. કપ્રમાણ ૨૩૦૦. મલ્લિનાથચરિત્ર: હરિભદ્રસૂરિ. ઈ. સ. ૧૨૫૫. સ. સલેની જોષી ભાષા મુખ્યત્વે પ્રાકૃત. કવચિત સંસ્કૃત અને અપભ્રંશ. કપ્રમાણ ૯૦ ૦૦ (૬૭૦૮ ગાથા). મહિલનાથચરિત્ર ત્રણ પ્રસ્તાવમાં વિભાજિત છે. પ્રથમ પ્રસ્તાવમાં મહિલનાથને પૂર્વભવ અને છ અવાંતરકથાઓ આપવામાં આવી છે. બીજા પ્રસ્તાવમાં મહિલનાથને જન્મ, છ રાજાઓને પ્રતિબંધ અને દીક્ષા મહોત્સવ તેમજ આઠ Page #34 -------------------------------------------------------------------------- ________________ કથાનકનું નિરૂપણ કરાયું છે. ત્રીજા પ્રસ્તાવમાં આઠ કથાઓ તેમ જ મલ્લિનાથના નિવણને પ્રસંગ વર્ણવાય છે. મહાનિશીથ-સૂત્ર : સં. રૂપેન્દ્રકુમાર પગારિયા મૂલશુદ્ધિ પ્રકરણ : ખંડ ૨, મૂળ. પ્રદ્યુમ્નસૂરિ વૃત્તિ સાથે. વૃત્તિ દેવેન્દ્રસુરિ. ઈ. સ. ૧૧માં સૈકે. સં. અમૃતભાઈ ભેજક માહેસૂલવાદથલમ : અજિતદેવસૂરિ. ઈ. સ. ૧૨૨૯. સં. મુનિ જયસુંદર વિજય, મુનિ મહાબેધવિજ્ય આ ગ્રંથની સૌવણિકનગરમાં રચના થઈ છે. મુનિચન્દ્રસૂરિશિષ્ય અજિદેવસૂરિવિરચિત આ વાદસ્થળમાં જિનબિંબ– પ્રતિષ્ઠાના અધિકારની બાબતમાં જે કાંઈ મહોય છે તેનું ઉમૂલન અભિપ્રેત છે, ચર્ચાને મુખ્ય મુદ્દો છે જિનબિંબપ્રતિષ્ઠા સાબુથી (આચાર્યથી થાય કે નહિ ? અથવા શ્રાવકે જ કરવાની હોય કે સાધુ (આચાય) પણ કરી શકે? પ્રાચીન તેમ જ સમકાલીન શાસ્ત્રોને આધારે ગ્રંથકારે “સાધુઓ પ્રતિષ્ઠા કરે એ તથ્યની પ્રબળ સ્થાપના કરી છે. સાધુથી પ્રતિષ્ઠા થાય જ નહિ એવું માનનારા પક્ષની યુક્તિઓનો પણ સશક્ત જવાબ વાળ્યો છે. - પ્રવપક્ષીએ “તિલકમંજરી”, “કથાકેષ”, “પંચાલક, “ઉપમિતિભવપ્રપંચા–કયા', પ્રશમરતિ વગેરે શાસ્ત્રોને હવાલે આપીને “શ્રાવકે જ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહિ કે સાધુએ આ મત પુષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. ઉત્તરપક્ષમાં એ પ્રયત્નની નિષ્ફળતા બતાવીને “પ્રતિષ્ઠાકલ્પ–પંચાશક' વગેરે અનેક શાસ્ત્રોના આધારે સાધુકૃત પ્રતિષ્ઠાની સ્થાપના કરી છે. પૂર્વપક્ષીએ પ્રતિષ્ઠાકારક આચાર્યો ઉપર પાંચ મહાવ્રતના લેપને આક્ષેપ કર્યો છે, પણ ગ્રંથકારે આ આક્ષેપનો મજબૂત દલીલે દ્વારા સચેટ રદીયા આપ્યા છે. સાધુઓને દ્રવ્યસ્તવને અધિકાર નથી, એ વાત શાસ્ત્રસિદ્ધ–સર્વમાન્ય છે. છતાં પ્રતિષ્ઠામાં સાધુઓ દ્વારા જે કાંઈ આશિક દ્રવ્યસ્તવ થાય છે તે કઈ રીતે. તેને પણ આચાર્યે બરાબર જવાબ આપે છે. ગ્રંથકારે ઉત્તરપક્ષની પુષ્ટિમાં શ્રીમાલ, માલવા, મારવાડ, મેવાડ, કર્ણાટક, લાટ વગેરે અનેક સ્થળોએ પૂર્વાચાર્યોએ કરેલી પ્રતિષ્ઠાને ઉલ્લેખ કર્યો છે. તથા ભિન્નમાલ, સાંચોર વગેરેમાં વર્ગસંખ્યાના ઉલ્લેખ સાથે પૂર્વાચાર્યોના પ્રતિષ્ઠા લેઓને પણ સામાન્ય નિર્દેશ કર્યો છે. ખાસ કરીને કાશહેરનગરમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલિકાચાર્યના નામવાળે પ્રતિષ્ઠાલેખ અને સોપારાનગરમાં શ્રી વજસ્વામિશિષ્ય (વસેનસૂરિ)ને નામવાળા પ્રતિષ્ઠાલેખને નામનિર્દેશ ઐતિહાસિક દષ્ટિએ રસપ્રદ છે. અને ગ્રંથકાર આચાર્ય ભગવંતે બિંબપ્રતિષ્ઠા આચાચે જ કરવી જોઈએ, એ પ્રતિજ્ઞા સાથે વિસ્તૃત અનુમાનપ્રયોગને ઉપવાસ કરીને એનું સમર્થન કર્યું છે. રાઉલવેલ : રેડા. ઈ. સ. ૧૨મે શૈકે. સં. હરિવલ્લભ ભાયાણી મધ્યપ્રદેશ(ધાર)માંથી પ્રાપ્ત અને મુંબઈમાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં અત્યારે સચવાયેલ એક શિલા ઉપર કોતરાયેલું આ એક કાવ્ય છે. એની ભાષા અપભ્રંશની ઉત્તરકાલીન અને અર્વાચીન ભારતીય–આય ભાષાના આરંભકાળની છે. પાંચ પ્રદેશની તરુણીઓનું–તે તે પ્રદેશની ભાષાઓની અને પહેરવેશની ડીક લાક્ષણિકતાઓ સાથેનું નખશિખ-વર્ણન એને વિષય છે. રિફનેમિચરિયું (હરિવંશપુરાણુ) : સ્વયંભૂદેવ. ઈ. સ.ને નવમે શૈકે. સં. રામસિંહ તેમર ભાષા અપભ્રંશ. શ્લેક પ્રમાણુ ૧૮૦૦૦ (૧૧૨ સંધિ). પૂના, જયપુર અને વિશ્વભારતીની હસ્તપ્રતોના આધારે પાઠસંપાદન. બીજો કાંડ કુરકાંડ આ વર્ષે જ પ્રકાશિત થયા છે. પહેલે કાંડ યાદવકાંડ એકાદ માસમાં પ્રકાશિત થશે. ત્રીજા કાંડ યુદ્ધકાંડનું મુદ્રણકાર્ય ચાલુ છે. વસુદેવહિડી (મધ્યમ ખંડ) (ભાગ બીજો) ધમસેનગણિ, આશરે ઈ. સ.ને ઉમે શૈકે. સં. રમણિકભાઈ શાહ શતપદી : મહેન્દ્રસૂરિ. ઈ. સ. ૧૨૩૮. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા ભાષા. સંસ્કૃત-પ્રાકૃત. શાંતિનાથચરિત્ર: માણિક્યચંદ્રસૂરિ. ઈ. સ. ૧૨૨૦. સં. સાધ્વી હેમગુણાશ્રી, સાવી દિવ્યગુણાશ્રી. - રાજગચ્છીય માણિજ્યચંદ્રસૂરિએ ભિન્નમાલવંશીય શ્રેષ્ઠી દેહડની પ્રાર્થનાથી રચના કરી. ભાષા સંસ્કૃત, આઠ સર્ગ. શ્લેકપ્રમાણુ પપ૭૪. શાંતિનાથના બાર ભવન વૃત્તાન્ત. હસ્તપ્રત (૧) ડહેલાને જૈન ઉપાશ્રય. (૨) વીરબાઈ પાઠશાળા ભડાર (પાલીતાણા), () હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર (પાટણ) વગેરે. સુગમ લઘુટીકાની રચના સાથે મૂળકૃતિનું સંપાદન. શ્રાવકધર્મવિધિપ્રકરણ (વૃત્તિ સાથે ): જિનેશ્વરસૂરિ. ઈ. સ. ૧૨૫૭. વૃત્તિકાર વાચક લક્ષ્મીતિલક. ઈ. સ. ૧૨૬૧. સં. મુનિ પ્રશમચંદ્રવિજય Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાષા સંસ્કૃત, ગ્લૅક પ્રમાણ ૧૫૩૩૧, વિષય શ્રાવકધર્મપ્રતિપાદન. પાટણ અને લીબડીના હસ્તપ્રતભંડારની હસ્તપ્રતોને આધારે સંપાદન શ્રાવક ધર્મ અને વ્રતના વિશદ વર્ણન સાથે લેકબદ્ધ દૃષ્ટાંતકથાઓ આપેલી છે. શ્રેણિકચરત્ર (દગત્તિ, દ્વયાશ્રય મહાકાવ્ય) : જિનપ્રભસૂરિ. ઈ. સ. ૧૩૮૮. સં. સાવી હેમગુણશ્રીજી, સાધવી દિવ્યાગુણશ્રી, દયાકર મુનિની પ્રાર્થનાથી ગ્રંથરચના કરી. ભાષા સંસ્કૃત. સગ ૧૮. બ્લેિક પ્રમાણ ૨૨૬૭. કાતંત્ર વ્યાકરણના સૂત્રો અનુસાર પ્રયોગો આપવા સાથે શ્રેણિચરિત્ર આલેખવામાં આવ્યું છે. ઘણું વર્ષ પહેલા સાત સગ ગુજરાતી અનુવાદ સાથે જૈનધર્મ પ્રસારક વર્ગ (પાલીતાણું) તરફથી પ્રકાશિત થયેલ. હસ્તપ્રત : પુના, સુરત, અમદાવાદ (હાજા પટેલની પોળ, સંવેગી ઉપાશ્રય) વગેરે હસ્તપ્રતભંડારમાંથી પ્રાપ્ત. મૂળ ગ્રંથના સંપાદનની સાથે વિષપદ પરનું અજ્ઞાતર્તાક ટિપ્પણ પ્રકાશિત કરાશે. વેતપતા ફિયતે સયા (વાક્યાર્થવિચારવાદસ્થાનકમ) : અજિતદેવસૂરિ ઈ. સ. ૧૧૯૯ સ, મુનિ જયસુંદરવિજય, | મુનિ મહાબોધિવિજય ગ્રંથની રચના / ડકેશ્વર ( = તડકેશ્વર) નગરમાં થઈ છે. સંપૂર્ણ વાદસ્થળ વિનેદપૂર્ણ ચર્ચારૂપ છે. “વેતપતા કિયતે મયા” આ વાક્યપ્રયોગમાં તપટતા શબ્દપ્રયોગને ખોટો ઠરાવવામાં આવ્યું છે. તટ એ કે સમાસ છે એની સમીક્ષા નવ વિકલ્પથી કરાઈ છે એ નવ વિકલ્પોમાં સમવાય તથા તાદામ્ય–તદુત્પત્તિ સંબંધની ચર્ચા પણ કરી છે. નવ વિકલ્પોની ચર્ચા બાદ ‘તા” પ્રત્યયને અર્થ ભાવાત્મક સામાન્ય કરવામાં આવે તે એ “સામાન્યને અપ્રામાણિક ઠરાવવા માટે ૩૦ વિકલ્પોની રજૂઆત જે રીતે ગ્રન્થકારે પ્રસ્તુત કરી છે તે બીજા કેઈ ગ્રન્થમાં જોવા મળવી દુર્લભ છે. ત્યારબાદ “ક્રિયતે” એવા કમણિ પ્રયોગથી તપઢતામાં કર્મવની સૂચના થાય છે પણ અહીં નિવતન કે વિક્રિયારૂપ કર્મવ ઘટતું નથી તે દર્શાવીને વાદસ્થલની સમાપ્તિ કરાઈ છે. સમવાયાંગ-સૂત્ર : સ. મુનિ જ બૂવિજય સિદ્ધહેમશબ્દાનુશાસન : સં. મુનિ જ બૂવિજય સીતાચરિત્ર ઃ ભુવનતુંગરિ. ઈ. સ. ૧૪મા સૈકે. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા સકમાલચરઉ : વિબુધ શ્રીધર. ઈ. સ. ૧રમો શૈકે. સં. પ્રેમસુમન જેન ભાષા અપભ્રંશ. જયપુરની અને અન્ય એક હસ્તપ્રતના આધારે પાઠ– સંપાદન, હિંદી અનુવાદ તથા અધ્યયન સાથે. છ સંધિ ધરાવતું સુકુમાલમુનિના ચરિતનું નિરૂપણ કરતું કાવ્ય. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મુનિસુવ્રતસ્વામિચરિત્ર : પદ્મપ્રભસૂરિ. ઈ. સ. ૧૨૪૮. સં. મુનિ શ્રમણચંદ્રવિજય સંસ્કૃત પાબદ્ધ. ત્રણ પર્વ. લેકપ્રમાણ ૫૫૮૬. જેસલમેરની તાડપત્રીય પ્રત અને પાટણની કાગળની હસ્તપ્રતને આધારે સંપાદન. મુનિસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકનાં વર્ણનની સાથેસાથ બાર વતે અને તેને લગતી કથાઓનું વિશદ વર્ણન. સુવણ્યસિદ્ધિશાસ્ત્ર સં. જે. સી. સીકદાર ભાષા સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની બે તાડપત્રીય અને એક કાગળની હસ્તપ્રત પરથી સંપાદન. અંગ્રેજી અનુવાદ અને અધ્યયન સહિત. સૂડાબહેતરી રત્નસુંદરસૂરિ, ઈ. સ. ૧૫૮૨ સ, કનુભાઈ શેઠ ભાષા જૂની ગુજરાતી. શ્લેકપ્રમાણ ૨૫૦૦. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની છ હસ્તપ્રતોના આધારે સંપાદન, શામળ ભટ્ટ પૂર્વેની અને સંસ્કૃત “કસપ્તતિ પછીની કથા પરંપરાની દષ્ટિએ આ કૃતિ મહત્ત્વની છે. અધ્યયનપૂર્ણ ભૂમિકા સાથે. અધ્યયન આચાય કલાપ્રભસાગર વિક્રમ કી ૧૩વી શતાબ્દી સે ૧૬વી શતાબ્દી તક અંચલ ગ૭ (વિધિપક્ષગ૭) કે આચાર્યો દ્વારા રચિત પ્રાકૃત સાહિત્યકા સંક્ષિપ્ત નિરીક્ષણ. વી. એમ. કલકણું A Treasury of Prakrit Tales જેન આગમગ્રંથ અને તેના પરના ટીકાસાહિત્યમાંથી પ્રાપ્ત દૃષ્ટાંતકથાઓને અંગ્રેજી અનુવાદ અને અધ્યયન. ગ્રંથ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. જયંત કોઠારી મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. આ કેશની પરિકલ્પના મહત્ત્વાકાંક્ષી નથી, વિનમ્ર છે. આમ તે, એ એક સંકલિત કેશ છે. મધ્યકાલીન ગુજરાતીની જે કૃતિઓ પ્રકાશિત થઈ છે તેમાં આપવામાં આવેલા શબ્દકેશ જ અહીં લઈ લેવામાં આવેલા છે, પરંતુ એમાં એક મહત્ત્વની પસંદગી કરવામાં આવી છે. જે ગ્રંથમાં સંપાદકોએ વર્ણાનુક્રમણિકા સાથે શબ્દશ આપે હોય અને શબ્દના પ્રયોગસ્થાનને નિર્દેશ કર્યો હોય તેવા ગ્રંથો જ અહી સમાવ્યા છે. આનું કારણ એ છે કે સંપાદકે એ આપેલા શબ્દાર્થો કેટલીક વાર બેટા, અધૂરા કે શંકાસ્પદ હેવાને સંભવ રહે છે અને આ જાતના દે શબ્દના પ્રયોગના મૂળસ્થાન સુધી જઈએ તે જ પકડાય. સ્થળ સંકલન Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ નહીં પણ સંશોધિત શબ્દકેશ આપવાની નેમ હોવાથી ગ્રંથપસંદગીમાં આ મર્યાદા સ્વીકારી છે. આમ કરતાં પણ ૭૦ ગ્રંથના શબ્દકોશ લેવાના થાય છે, જેમાં અર્ધા જેટલા જૈન સાહિત્યના ગ્રંથ છે. અથ શંકાસ્પદ લાગે ત્યાં મૂળ સ્થાન સુધી જતાં ઘણે સ્થાને શુદ્ધિકૃદ્ધિ કરવાની થઈ છે. એક જ શબ્દના જુદા જુદા ગ્રંથોમાં પ્રાપ્ત થયેલા જુદા જુદા અર્થોએ પણ આવી ચકાસણીની ભૂમિકા ઊભી કરી છે. અર્થોનાં શુદ્ધિ-સંમાર્જનમાં સંપાદિત ગ્રંથે પોતે મદદરૂપ થયા છે તે ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફરસી, ઉર્દૂ, હિંદી, રાજસ્થાની, ગુજરાતી વગેરે કોશો તથા “વર્ણકસમુચ્ચય” જેવા ગ્રંથને ખૂબ ઉપયોગ કરવાને થયું છે. સંપાદકની પિતાની મધ્યકાલીન ગુજરાતી ભાષાની જાણકારી તે કામમાં આવે જ. આ રીતે થયેલી અર્થની શુદ્ધિનું પ્રમાણ ખાસ્સે નેંધપાત્ર છે. દરેક શબ્દ પરત્વે મૂળ ગ્રંથ કે ગ્રંથને નિર્દેશ કર્યો છે અને એ ગ્રંથના સંપાદકે આપેલે અર્થ નોંધ્યો છે, જ્યાં એ અર્થ ખોટ જ જણાય છે ત્યાં છોડ્યો છે અને શંકાસ્પદ જણાય ત્યાં એમ બતાવ્યું છે. કેશના સંપાદકને અર્થો આપવાના થયા છે તે જુદી નિશાનીથી દર્શાવ્યા છે. પ્રકાશિત ગ્રંથના કેશોમાં ઘણી વાર અત્યારે પ્રચલિત શબ્દો નેંધાયા છે, ને બહુ સામાન્ય ઉચ્ચારભેદથી પણ અત્યારના શબ્દો નોંધાયા છે. આવા શબ્દો આ સંકલિત કેશમાં લીધા નથી. શબ્દો લેવા ન લેવા અંગેના કેટલાક વિવેક કરવાના થયા છે. આમ કરતાં પણ કેશમાં અંદાજે પંદરેક હજાર શબ્દોને સંગ્રહ થવાની ધારણું છે. કેશનું સંપાદનકાર્ય પૂરું થયું છે અને લેસર ટાઈપ–સેટિંગમાં એનું કઝ પણ “એ” વર્ણ સુધી પહોંચી ગયું છે. આ શબ્દકેશ ગુજરાત બહાર પણ ઉપયોગમાં લેવાને થશે એ ખ્યાલથી એની લિપિ નાગરી રાખી છે. બે કલમવાળાં ડિમાઈ કદનાં છસોથી આઠ પાનાં થવાની ગણતરી છે અને આ વર્ષની આખર સુધીમાં અને પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કે. આર. ચદ્ધ પરંપરાગત પ્રાકૃત વ્યાકરણ કી સમીક્ષા ઔર અર્ધમાગધી પ્રાકૃત ભાષા વિષે વ્યાકરણોમાં ધ્વનિપરિવર્તન અને પ્રત્યે વિષે આવેલ નિયમોની પ્રાચીન શિલાલેખે અને પ્રાચીન પ્રાત સાહિત્યમાં મળતા પ્રયોગો સાથે સરખામણું અને તેમાંથી પ્રાચીન લક્ષણેની શોધ. અર્ધમાગધી જેવી પ્રાચીન પ્રાકૃત ભાષા માટે કયા કયા પ્રત્યય ઉપયુક્ત ગણાય તેની ચર્ચા. અર્ધમાગધીના પ્રાચીન ગ્રંથોમાં મળતા બન્ને પ્રકારનાં પ્રાચીન અને ઉત્તરવતી રૂપોની તાલિકા પણ આપવામાં આવી છે. પુસ્તક છપાઈ રહ્યું છે. કે. આર. ચન્દ્ર Study of Variants and Re-editing of Older Ardhamāgadhi Texts અર્ધમાગધી ભાષાના પ્રાચીનતમ ગ્રંથ “આચારાંગ’માંથી ઉદાહરણ રૂપે થોડાક શબ્દ(દસ શબ્દ)નાં પાઠાન્તરેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તાડપત્રીય અને કાગળની પ્રાચીન પ્રતોમાં શબ્દોના ઉત્તરવતી રૂપની સાથે સાથે પ્રાચીન રૂપ પણ મળતાં હેવા છતાં ઉપલબ્ધ સંસ્કરણમાં અનેક જગ્યાએ ઉત્તરવતી રૂપે સ્વીકારવામાં આવ્યા છે. હસ્તપ્રતોમાં પાઠોની એકરૂપતા નથી. ક્યારેક પ્રાચીન તે ક્યારેક ઉત્તરવતી (એક જ શબ્દના) રૂપો મળે છે, ભલેને પછી તે હસ્તપ્રત પ્રાચીન હોય કે પરવતી હોય. વળી અન્ય પ્રાચીન આગમગ્રંથોમાંથી ઉદાહરણરૂપે કેટલાક શબ્દ અને તેમનાં પાઠાન્તરે પણ આપવામાં આવ્યાં છે. આવા અધ્યયન ઉપરથી જાણી શકાશે કે કાળક્રમે અને ક્ષેત્રાન્તરના કારણે પ્રાચીન શબ્દ-રનું સ્થાન ઉતરવતી રૂપોએ લઈ લીધું અને તેથી જ પ્રાચીન ભાષાની સ્થાપના માટે પ્રાચીન આગમગ્રંથનું પુનઃ સમ્પાદન અનિવાર્ય બની જાય છે. આ પુસ્તક છપાઈ રહ્યું છે. કે. આર. ચન્દ્ર ઈસિભાણિયા (ષિભાષિતાનિ) શબ્રિગ–સંપાદિત આવૃત્તિને આધારે આગમગ્રંથની અકારાદિ બધા જ શબ્દરૂપની સૂચિ તૈયાર કરવામાં આવી છે. કે. આર. ચન્દ્ર મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થતી આગમગ્રંથમાળામાં પ્રકાશિત “આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનું ભાષિક દૃષ્ટિએ પુન: સંપાદન Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કાર્ય ચાલે છે. વિવિધ હસ્તપ્રતિ તથા ચૂર્ણિમાં તથા અન્ય પ્રાચીન આગમ ગ્ર માં મળતાં પાઠાંતરને ઉપયોગમાં લઈને, ભાષાદષ્ટિએ જે ઉત્તરવતી રૂપે છે, તેમની જગ્યાએ પ્રાચીન રૂપે પસંદ કરીને પાઠ સ્વરૂપ નિશ્ચિત કરવાનો પ્રયાસ છે. વર્ષ જાની સમયસુંદરકૃત 'પ્રિયમેલ તીથની સચિત્ર હસ્તપ્રત (ઇ. સ. ૧૭૭૦)નું અધ્યયન. વર્ષા જાની પ્રબંધ ચિંતામણિ : ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં. બળવંત જાની વસ્તુપાલ, શાંતિદાસ શેઠ, જગડુશા અને એમાં હડાળિયા વિષયક રાસકૃતિઓ અને એ વિષયની અર્વાચીન ગુજરાતી કૃતિઓ, ઈતિહાસ અને પ્રચલિત કંઠસ્થ પરંપરાની દંતકથાઓની સામગ્રી એકત્ર કરીને એના અધ્યયનનું કાર્ય આરંભ્ય છે. જગદીશચંદ્ર જૈન History and Development of Prakrit Literature is under print. It contains the following chapters : (i) Evolution of Prakrit Language (ii) Religious Literature in Prakrit (iii) Canonical Literature of the Digambaras (iv) Canonical Literature of the Svetāmbaras (v) Poetical Composition in Prakrit (vi) Narrative Literature in Mahārāstri (vii) Prakrit in Sanskrit Dramas (viii) Works on Grammar, Prosody, Lexicography and Poetics (ix) Secular Literature (x) A Genarl Survey Containing about 700 typed pages. To be published by Munshiram Manoharlal, Delhi. (II) Special Lectures delivered in the Department of Jainology, University of Madras. They are (i) Evolution of Jainism, (ii) Jain Tradition in Tamilnadu, (iii) Research in Jainism. These lectures are being published by the University of Madras. Page #41 -------------------------------------------------------------------------- ________________ (III) Special Lecturrs delivered in the University of Dharwad (Karnataka). They are : (i) Mahavira and Religion of Magadha, (ii) Extension of Jainism in South India (with special reference to Karnataka, (iii) Relevance of Mahavira's Teachings. (IV) Jain Kathā Sāhitya : Vividha Roopon Men (in Hindi) : Lectures delivered on behalf of the Buddhist Department of Delhi University; Shri Rajkrisna Jain Charitable Trust, New Delhi. The Lectures are still in Mss. (V) Buddha : The Light of Asia in Manuscript. લક્ષમણભાઈ ભોજક લાડોલની પાષાણપ્રતિમાના લેખેનું અધ્યયન. લક્ષ્મણભાઈ ભેજક ચિંતામણિ પાશ્વનાથ (ટોકરશાની પોળ, જમાલપુર, અમદાવાદ)ના દહેરાસરની પ્રતિમાને એના લેખોનું વાંચન અને અધ્યયન. રમણલાલ મહેતા, કનુભાઈ શેઠ : અમદાવાદ સ્થિત જૈન દહેરાસરો: એક પુરાતાવિક અધ્યયન ભારતમાં વિવિધ નગર, તીર્થો આદિમાં જૈન ક્ષેત્ય કે દેરાસરે જુદે જુદે વખતે બંધાય છે, અસ્તિત્વ ધરાવે છે અને તેને જીર્ણોદ્ધાર, વિસર્જન આદિ થયા કરે છે. આ નૈસર્ગિક પ્રક્રિયા સતત ચાલે છે. - ભારતીય જ્ઞાન–પ્રણાલીમાં પ્રાચીનયુગ ઈ. સ.ની સાતમી કે બારમી સદીથી પૂરો થયેલે ગણવાની પદ્ધતિ વિકસતાં જાણે કે આ કાલ પછી ભારતમાં આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય એવો ભાવ પ્રવર્તે છે. આ ભાવ સત્યથી વેગળો હોવાનું જૈન અને જૈનેતર સ્થાપત્ય, શિલ્પ આદિ સ્પષ્ટ કરીને, આ યુગમાં દેશકાલાનુસાર તૈયાર થયા કર્યા હોવાનો અનુભવ ઠેર ઠેર થાય છે. તેથી આ શિલ્પ–સ્થાપત્યનું તેના ઉલ્લેખ આપતાં વાગત સાધને સાથે અધ્યયન કરવાથી અનેક પ્રકારની નવી માહિતી પ્રાપ્ત થાય એ અનુભવ થવાથી આ ક્ષેત્રમાં અન્વેષણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭. આ પ્રવૃત્તિનાં બે અંગ છે. પ્રથમ અંગ ચૈત્યનું સ્થળ પર નિરીક્ષણ કરી તેની ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિનું અધ્યયન શરૂ કરવા માટે અમદાવાદમાં પ્રયત્ન શરૂ કર્યો છે. આ પ્રયત્નને લીધે અમદાવાદમાં છેલ્લાં ચારસો વર્ષથી અસ્તિત્વ ધરાવતાં આકર્ષક દેરાસરનું અસ્તિત્વ સ્પષ્ટ થાય છે. તથા છેલ્લાં ચારસો-પાંચસો વર્ષના કલાના ઇતિહાસ પર વિવિધ પ્રકારે વધુ પ્રકાશ પડે છે. તથા તેની પરંપરામાં થયેલા ફેરફાર, જૈન વસતીના ફેરફારે, સ્થળાંતરે આદિથી અમદાવાદના ઈતિહાસના કેટલાંક પાસાં સમજાય છે. પં. દલસુખભાઈ માલવણિયા : આગમ વિષયક લેખસંગ્રહ આગમ સાહિત્યના વિવિધ પાસાઓની ચર્ચા કરતા હિન્દી ભાષામાં પ્રગટ થયેલા લેખનું સંકલન. રમેશભાઈ માલવણિયા: કહ૫સુત્રના ચિત્ર પ્રદશિત કરવાની યોજનાપૂવકની ગોઠવણી અને અધ્યયન કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાં પ્રાપ્ત પ્રસંગચિત્રોને પ્રદર્શિત કરવાની આગવી ગોઠવણી. એક જ ચિત્ર પ્રસંગ ને કાળક્રમને અનુસરી કમબદ્ધ શતકાનુસાર રજૂ કરવામાં પ્રયોજન એ છે કે કળામર્મજ્ઞ પ્રત્યેક સમય સાથે સંકળાયેલ અને સમયાનુક્રમ સાથે ઉપસ્થિત કળામાં તેના રંગે, એની સૂક્ષ્મતા, સુવર્ણના થયેલા આરંભને, લાજવ રંગેના પ્રવેશને નિમિષમાત્રમાં સમજી શકે. આ સાથે કથા-પ્રસંગને પણ અવલોકી શકે. સંગ્રહાલયોના ઈતિહાસમાં આ પ્રકારના ક્રમસ્થાપનાને કદાચ આ સૌપ્રથમ પ્રયાસ છે. ચિત્રનું અધ્યયન કલાસૂઝથી કરવામાં આવ્યું છે. રમેશભાઈ માલવણિયા : જૈન વસ્ત્રપટ્ટોની જનપૂર્વકની ગોઠવણી અને અધ્યયન જૈન પરંપરાના પ્રાપ્ત વિવિધ પદોને પ્રદર્શિત કરી, તેના વિષયની છણુંવટપૂર્વકનું વર્ણન અને અધ્યયન. સૂરિમંત્ર વસ્ત્રપદ, સહસ્ત્રફણપાર્શ્વનાથ ચિત્રપટ, શત્રુ વસ્ત્રપદ, વિવિધતીથપદ, પંચતીથી વસ્ત્રપદ, અઢીદ્વીપવસ્ત્રપદ, વધમાનવિદ્યાપદ, વગરે પટ્ટ અંગે અધ્યયન. રમેશભાઈ માલવણિયા: જૈન સચિત્ર કથાત્મક કૃતિઓનું અધ્યયન જૈન કથા-પરંપરામાં પ્રાપ્ત સચિત્ર પિથીના ચિત્ર-પ્રસંગનું વર્ણન અને અધ્યયન. દૈલા-મારુ, સદેવંત-સાવલિંગા. મધુમાલતી વગેરે કથાનું અધ્યયન. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પારુલ માંકડ : આચાર્ય નરેન્દ્રભસૂરિકૃત “અલંકાસ્પદધિ’ વિવેચનાત્મક અને તુલનાત્મક અધ્યયન (ગુજરાતી અનુવાદ સહ મંત્રી વસ્તુપાલતેજપાલ (રાજા વિરધવલ)ના સમયમાં વસ્તુપાલની વિનંતીથી અને ગુરુ નરચન્દ્રસૂરિની આજ્ઞાથી વિ.સં. ૧૨૮રમાં રચાયેલે ગ્રંથે. પ્રસ્તુત ગ્રંથ ૮ ‘તરંગોમાં ( = કરણેમાં) વિભાજિત છે, જેમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં લગભગ સર્વ ત જેમ કે, કાવ્યલક્ષણ, કાવ્યપ્રકારે, ધ્વનિભેદ, શબ્દશક્તિવિચાર, રસ, ગુણ અને શબ્દાર્થના અલંકારેનું વિવેચન છે. ગ્રંથમાં કારિકા, પત્તવૃત્તિ અને ઉદાહરણે – આ કમ મોટે ભાગે જળવાય છે. નરેન્દ્રપ્રભસૂરિ વનિસિદ્ધાંતને અનુસરે છે છતાં તેમનું વલણ સમન્વયવાદી જણાય છે. તેમના પર ભોજન પ્રભાવ પણ થોડેઘણે અંશે જોવા મળે છે. બાકી કાવ્યલક્ષણ, વનિભેદે અને અલંકારેની ચર્ચામાં તેમને ઝેક મમ્મટપક વિશેષ રહ્યો છે. ક્યારેક તેઓ હેમચન્દ્રને પણ અનુસર્યા છે. કારિકા અને ગદ્યખંડ સરળ અને રસાળ શૈલીમાં રચાયાં છે. સ્વપજ્ઞવૃત્તિમાં ક્યારેક અધૂરપ દેખાઈ આવે છે. ગ્રંથમાં વિષયનું સંયોજન ખુબ વ્યવસ્થિત રીતે થયેલું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ માટે અને નવાસવા કવિને માટે આનું અધ્યયન લાભપ્રદ બને તેવું છે. રમણલાલ ચી. શાહ પ્રભાવક સ્થવિરે ભાગ-૫. લલિતકુમાર : The History of the Gujarati Paintiag style of the sixteenth and seventeenth century The History of Gujarati Painting of the sixteenth century witnesses certain changes which gave birth to a new idiom. The Sangrahaņisūtra painted by Govinda at Matar in 1583 A.D. is one of the famous document to illustrate this style. But how and when this style originated and its development in the subsequent centuries are some of the issues which are being examined in the light of new evidences in the present study. The present researcher solicits information on the new documents of the 16th and 17th century from museums, bhandaras, private collections or individuals which shall be duly acknowledged. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અરુણુાબેન લડ્ડા : જીતેન્દ્ર શાહ : નિગ્ર થસ્તોત્રમણિ મજૂષા. ત્રણ ભાગમાં. ‘ભરણુસમાધિ’ પ્રકીષ્ણુ નું. અધ્યયન. પ્રથમ ભાગમાં આગમિક કાળથી પ્રાક્ મધ્યકાળ સુધીના શ્વેતામ્બર - દિગમ્બર ભાવવાહી પ્રાકૃત સ્તોત્રાને સમાવેશ કરવામાં આવશે. આ સંગ્રહમાં સ્તોત્ર ઉપરાંત સ્તોત્રના પ્રકારો, છંદો, ભાષા, શૈલી, વિષયવસ્તુ આદિ વિસ્તૃત, તુલનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસ કરી વિવેચન કરવામાં આવશે. ખીજા ભાગમાં સ`સ્કૃત સ્તોત્ર અ ંગેની વિગતા અને સ્તેત્રાનો સંગ્રહ કરવામાં આવશે. આમાં સ્તેાત્રકર્તાના સમય અંગે અને સંપ્રદાય અંગે ઐતિહાસિક અભ્યાસ કરવામાં આવશે. આ સંગ્રહમાં પણ કાઈ પણ જાતના સાંપ્રદાયિક અભિનિવેશ વગર ઉત્તમ અને ભાવવાહી જૈન સ્તોત્રના સમાવેશ કરવામાં આવશે. કેટલાંક અપ્રસિદ્ધ સ્તોત્રા પણ આમાં સમાવી લેવામાં આવ્યાં છે. અપભ્રંશ સ્તોત્ર : હાલ અમને અપભ્રંશ સ્તોત્ર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થયાં નથી. પણ જો વધુ સંખ્યામાં ઉપલબ્ધ થશે તો અલગ ગ્રંથ સ્વરૂપે અન્યથા પ્રાકૃત સ્તંત્રના અંતે આ અપભ્રંશ સ્તાને સમાવેશ કરી દેવામાં આવશે. આ પ્રમાણે સ્નાત્રસRsપ્રકાશિત કરવાનું વિચાયુ છે. પ્રથમ ભાગપ્રાકૃત સ્તોત્રા પ્રાય: તૈયાર છે. છપાઈ કામ ચાલી રહ્યું છે. ત્રણેય ભાગ તૈયાર થતાં લગભગ બે વર્ષ લાગશે. નિર્મલા શર્મા : A critical study of Rāgamālā paintings Working on 'A critical study of Ragamālā paintings of Gujarat, Rajasthan and central India' as a part of her Ph. D. thesis. The earliest Ragamālā paintings are found on the border of Jain illustraled Kalpasutra manuscript of 14th C.C. A D. શૈલેન્દ્ર એસ. શર્મા : 'જૈન બાયોલેાજી એન્ડ સેાડન બાયેલાજી’ શૈલેન્દ્ર એસ. શર્મા : જૈન કાસ્માલેાજી એન્ડ કરન્ટ કાસ્માલે’ Page #45 -------------------------------------------------------------------------- ________________ श्रीमती प्रितम सिंघवी : समत्वयोग जैन धर्म, जैन दर्शन और जैन संस्कृति समभाव पर आधारित है । इसके बिना जैन धर्म निष्प्राण है । 'आचारांग' सूत्र में कहा गया है-... “समियाए पम्मे आरिएहिं पवेइयं ।" आत्मा की प्रशान्त निर्मल वृत्ति ही समता है । वही सम्यक् चारित्ररूप, मोक्ष का मूल है । जैन दर्शन की साधना समत्वयोग की साधना है, सामायिक की साधना है एवं समभाव की साधना है । मोक्ष का मार्ग कहीं बाहर से नहीं है, वह साधक के अन्तर चैतन्य में ही है । साधक को जो कुछ पाना है, अपने अन्दर पाना है । जैन दर्शन ने स्पष्ट शब्दों में उद्घोषणा की है कि प्रत्येक साधक के अपने ही हाथों में मुक्ति को अधिगत करने का उपाय एवं साधन है | और वह साधना क्या है ? सम्यग, दर्शन, सम्यग् ज्ञान और सम्यक चरित्र । इन तीनों का समुचित रूप ही मुक्ति का वास्तविक उपाय और साधन है । ..... मैं अपनी कृत्ति में समत्वयोग से सम्बन्धित जैन धर्म, बौद्ध धर्म तथा गीता में निहित विचारों का तुलनात्मक अध्ययन प्रस्तुत करने में प्रयत्नशील हूँ | कृति में सामायिक, शान्तरस, अनेकान्त दृष्टि, रत्नमय इत्यादि पर विशेष अध्ययन प्रस्तुत करने का विचार है । श्रीमति प्रीतम सिंघवी : अनेकान्तवाद आधुनिक संदर्भ में ! अनेकान्तवाद भारतीय दर्शनों को एक संयोजन कड़ी और जैन दर्शन का हृदय है। यह समन्वय, शान्ति और समभाव का सूचक है । मैं अपनी पुस्तक में अनेकान्त सम्बन्धि आधुनिक विचारों पर विशेष बल दे रही हूँ। मेरा यह भी प्रयत्न है कि किस प्रकार अनेकान्त दृष्टि के द्वारा समन्वय, शान्ति और समभाव स्थापित किया जा सकता है । साध्वी सुरेखाश्री : पंच परमेष्ठी : परमात्म विषयक जैन विचारणा 'पंच परमेष्ठी : परमात्म विषयक जैन विचारणा' इस विषय पर किया जा रहा यह शोध कार्य, पंच परमेष्ठी के अपूर्व रहस्यों को उद्घाटित करेगा। अर्हत्, सिद्ध, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ आचार्य, उपाध्याय और साधु ये पंच पद जैन विचारणा में पंच परमेष्ठी में प्रतिष्ठा रखते हैं । आज 'परमेष्ठी' शब्द मात्र जैन धर्म दर्शन के लिए ही रूढ हो गया है । जब कि वह जैनागमों में दृष्टिपथ में भी नहीं आता । किन्तु ब्राह्मण परम्परागत मान्य हिंदु साहित्य - वेद, ब्राह्मण, उपनिषद्, संहिता आदि में प्रचुर मात्रा में उल्लिखित हुआ है। तत्र प्रश्न होता है कि 'परमेष्ठी' शब्द किस प्रकार जैन परंपरा में रूढ हो गया । इस प्रकार के अनेकानेक तथ्यों को उजागर करता हुआ यह शोध कार्य पंच पदों के एक एक पहलू पर चिन्तन प्रस्तुत करेगा । સક્ષેપ, અનુવાદ, સકલન, પુનસુ દ્ર વગેરે અધ્યાત્મસાર : મૂળ કર્તા : યશેાવિજય વાચક. ગુજરાતી અનુવાદ : રમણલાલ સી. શાહ કમપ્રકૃતિ (મૂલગાથા, ચૂર્ણિ, ટિપ્પણું, ટીકા સહિત) ગુજરાતી અનુવાદ સુનિ દિબ્યરત્નવિજય મૂળકર્તા : શિવશમ`સૂરિ. ચૂર્ણિકાર, ચિર`તનાચા". ટીકાકાર મલયગિરિ તથા યશોવિજયજી ટિપ્પણુકાર મલયગિરિ તથા યશોવિજય. કર્માંના બંધન, સંક્રમણ, ઉદીરણા, ઉઘ્ય, સત્તા આદિ પદાર્થાનુ વણુ ન, કર્યાં ગ્રંથ અંગે પ્રાપ્ત સ` સામગ્રીને સંગૃહીત કરવાના પ્રયાસ, મુનિશ્રી ન્યાયવિજયજીકૃત જૈનદર્શીન : અંગ્રેજી અનુવાદ: નગીનભાઈ શાહ જે ગ્રંથની બાર ખાર આવૃત્તિ થઈ ચૂકી છે તે ગ્રંથને અંગ્રેજી અનુવાદ આ કામ ૧૯૯૩ના અંત સુધીમાં પૂરું' થઈ જવાની ધારણા છે. મુનિશ્રી ન્યાયવિજયજી એ તત્ત્વદર્શી', સમન્વયંપ્રેમી, ઉદારમના, ઉદાત્તરિત જૈન સાધુ થઈ ગયા. તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં વિવિધવિષયક રચનાઓ કરી છે. ન્યાયવિજયજીએ પૂર્વાચાય વંત વિવિધ જૈનધમ માન્ય તાત્ત્વિક પદાર્થોને વીણી વીણીને વતમાન યુગતે સમજાય તે રીતે નિરૂપ્યા છે. એવે મુનિશ્રી પુણ્યવિજયજીના મત છે. ધમ કથાનુયાગ ભાગ-૨ : ગુજરાતી અનુવાદ રમણિકભાઈ શાહ ધર્માંસ'ગ્રહણી (ભાગ ૨) મૂળકર્તા : હરિભદ્રસૂરિ, ટીકાકાર : મલયગિરિ, ગુજરાતી અનુવાદ : સુનિ દિક્ચરત્નવિજયજી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાંચ મહાવ્રતનુ વિસ્તૃત વષ્ણુન. દિગંબર આદિ મતાનુ તર્કથી ખ`ડન. અન્તમાં સર્વજ્ઞસિદ્ધિની ચર્ચા. હાલ આ ગ્રંથ છપાઈ રહ્યો છે. મહાવીર-ચરિય', મૂળકર્તા : ગુણુદ્રસૂરિ ૧૧મા શતક. ગુજરાતી અનુવાદ : પેન્દ્રકુમાર પગારિયા વસુદેવ-હિડી (મધ્યમ ખંડ, ભાગ પહેલા) ગુજરાતી અનુવાદ : સ્યાદ્વાદમ’જરીતીયા. મૂળ કર્તા : હેમચંદ્રાચાય . ટીકાકાર મલ્ટિપેષ્ણુસૂરિ ગુજરાતી અનુવાદ : અજિતશેખરવિજયજી. રમણિકભાઈ શાહ ષગ્દર્શનનુ સ્વરૂપ, જૈનેતર દર્શોનાનુ સરલ અને સૌમ્ય ભાષામાં ખ’ડન કરતા ગ્રંથ. હાલ આ ગ્રંથ છપાઈ રહ્યો છે. (બીજી આવૃત્તિ) Page #48 -------------------------------------------------------------------------- ________________ .. ૪ ८ "3 ', 33 ૧૦ -93 ૯ ૧૦ ૧૧ ૫. ૨૧ મૂરિ છેલ્લી ખીજી પ્રણવથી ૮ ૧૨ ૨૩ ૨૫ ७ ↑ ૨૪ ૨૫ 3 શુદ્ધિ વિજાહેરગય લયિઇ પગલીઆ શુદ્ધિપત્ર રચવા सीहो સુવિમર્જી, ગટર મુદ્દ": ‘પાસમ’ (‘અને’ રદ્દ કરવેા,) ધ્વનિપરિવત ન એવા તરીકે 2 2 2 2 2 ૧૧ ૧૨ .. ,, ૧૪ "" "" "" ' 99 ૧૫ ૧૬ ', ૧૬ ર ૨૪ છેલ્લી ૧ ૨૩ ૨૪ २७ ૨૮ ૨ दग्ध સાધ્યા थीण ર ૨૨ ૨૫ પાઇઅસદ્ भेज्जलभ "" तंब હેલેથી ખીજી વાવો નામમાલા' ખાળિયા’), સરખાવા ચિંતામણિ' मद्यपाशनम् निजामउ डिस्सय Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrar