SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ વાળા ઘડાઓ રખડે છે તેમાંયે અપભ્રંશ કાવ્યોમાં મળતી યુદ્ધવર્ણનની પરંપરા સચવાઈ છે. પઉમચરિફમાં આ શબ્દપ્રયોગ બે સ્થળે ૧. “કેરિઉ ચવહુ વયણું સુણસણું (૪૨, ૧૨, ૮). (તમે અર્થશૂન્ય ફોગટ વચન કેટલાં બોલશે). ૨. પિત્ત તહિ સુણસણુ ભીસણું રાણું નહિં (૬૮, ૧૧, ૨) ( જ્યાં ભીષણ સૂનું અરણ્ય હતું ત્યાં તેને ફેંકી.) [ “અનુસંધાન', પૃષ્ઠ ૯૬]. અપભ્રંશના આવા બંને પ્રકારના પ્રયોગો “ભરતેશ્વર બાહુબલિરાસમાં સચવાયેલ છે. એ દષ્ટિએ સમગ્ર કૃતિ સ્વતંત્ર અભ્યાસનો વિષય બની બળવંત જાની પૂતિ : અપભ્રંશ સાહિત્યમાં સુનાવણને પ્રયોગ બે અર્થમાં થયેલ છે. ૧. યુદ્ધવર્ણનમાં, મહાવત, સવાર કે સારથિના વધને લીધે સૂની કે ખાલી પડેલી બેઠકવાળા (ગજ, અશ્વ કે રથનું વિશેષણ). (૧) વરુ -તુર –ાવાળખું હિંઉંતિ મેર સુogram | ‘કેટલેક સ્થળે રથ, અશ્વ અને ગજ રણભૂમિમાં સૂની બેઠકવાળાં થઈને ભમતા હતા (નવમી શતાબ્દીમાં સ્વયંભૂદેવરચિત અપભ્રંશ મહાકાવ્ય પઉમરિય', સં. ૪૩, કડ. ૧, પંક્તિ ૮). મળોન-ટૂંકાક્-નિદ્રવિ-મંત્ર-જુગાસન-ચિંત-મત્ત-માળ, જેમાં પરસ્પરને જોઈને રોષે ભરાઈને મહાવતને મારી નાખતાં જેમની અંબાડીઓ સૂની થઈ ગઈ છે તેવા મત્ત ગજે ભીડી રહ્યા છે.' (ઈ. સ. ૧૦૧માં (વીરકવિરચિત અપભ્રંશ કાવ્ય “જબૂમિ ચરિય', પૃ. ૧૩૬, સંધિ છે, કડવક ૬, પંકિત ૨-૩). ૨. સુશાસન “સનું (અથ શુન્ય, જનશુન્ય). ઉપર છે. જાનીએ પેલા બે પ્રયોગો. હ. ભાયાણી (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy