________________
ટીકા'માં (ટાર માટુ યુ વેગ, ટરિ–મુહ-ક્રમ-નિમ–પાસમમાં. ઉત) વગેરે. પ્રભાચંદ્રકૃત “પ્રભાવકચરિત'માં તે શબદ સંસ્કૃતમાં પણ વપરાયાનું ઉદાહરણ મળે છે અને નાની-મસ્જિદત્તાનાં વોચ: મૃ. ૧૮૫, ૫. ૨). હરિભદ્રસૂરિકૃત અપભ્રંશ મહાકાવ્ય નેમિનાહચરિય’માં બીજા કેટલાંક આશ્ચર્યદ્યોતક ક્રિયાવિશેષણ –વપુર, માં, શું એની સાથે દરે પણ વપરાયે છે (પદ્ય 992).
હવે પ્રાકૃતમાં તેમ જ અપભ્રંશમાં બે સ્વર વચ્ચે કાં તો હું આવી શકે. કાં તો રૂ, પણ ટ નહી. એટલે મારે અપવાદરૂપ ગણાય. તે જ પ્રમાણે નેમિનારિય’માં મળતે વારિ–કેમ કે અપભ્રંશમાં પણ કાં તો બે સ્વર વચ્ચે ૩ હોય કાં તો , પણ વ નહીં.
આ વર અને વપુરિનું મૂળ શું હશે એ પ્રશ્ન વિચારણીય છે. ઉપર્યુક્ત નેમિનાહચરિયમાં સમાન અર્થમાં અને સમાન સંદર્ભમાં કેવળ ટ અને પણ વપરાયાં છે; જેમ કે,
રંટ ઇંરૂહું કિં કુટતુ, વધુ હરિ વાયરું (પદ્ય ૧૦૪). એટલું જ નહીં, આશ્ચર્યની ઉત્કટતા વ્યક્ત કરવા બંનેની દિક્તિને પ્રયોગ પણ તેમાં મળે છે :
ક્રટ સેટ વન–વિછિત્તિ , વડુ વધુ મૂમય મુ (પદ્ય ૧૦૪)
મદ્ ટ વત્ત-હંગોજી (પદ્ય ૪૩૩) આથી એટલું તે સ્પષ્ટ થાય છે કે કટારે અને વધુ બે ઘટકના બનેલા છે : કટ વિરુ, વધુ છે. આમાંનો રિ જે અરિ f (<, અરેરે)માં છે તે જ છે. બાકી રહેલ ટ અને વધુ વિશે એવી અટકળ કરી શકાય કે ટ (અથવા સર
છે. આપણે આશ્ચર્ય વ્યક્ત કરવા માં વડે જે ડચકારાને અવાજ કરીએ છીએ તેનું જ વર્ણરૂપ હેય. અને વધુ (કે વધુ) એ ઘq જ હોય. સરખા ગુજરાતી ઉગાર “બાપ રે!” અને તથા સંસ્કૃત પ્રાશ્ચર્યના મૂળમાં રહેલ માં: ‘આહ.' પ્રત્ય, ઉગારવાચકો વગેરેમાં બીજી ભાષાસામગ્રીની તુલનાએ શ્વનિપરિવર્તન વહેલું થતું હોય છે.
૧. હર્મન યાકેબીએ તેમના વડે સંપાદિત ‘સનમારચરિતમ (ઈ. સ. ૧૯૨૧)માં
શબ્દસૂચિમાં ઉપર આપેલા સંદર્ભે નોંધ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org