________________
બાજુ –નું અને બીજી બાજુ –ળ આ બંનેનું –૩ રૂપે પરિવર્તન થયું અને હવયક તથા સં. ભૂ, કુ. એકરૂપ થઈ ગયાં. બંને પ્રત્યય લાગતા પહેલાં ધાતુમાં કાર ઉમેરાય જ છે. એટલે – ફ૩ (તું) અને - કા, – (૨) બને છે. તગારે છે એ ખુલાસો આપે છે કે સંક્ત સં. ભૂ. કૃ. ના – પરથી -, પછી -ઢ અને પછી -૨૩ થયો એ આ વિચારણાના પ્રકાશમાં સ્વીકાર્ય બનતું નથી.
આ ચર્ચાને નિષ્કર્ષ એ છે કે એક બાજુ હેત્વર્થ કૃદંતને પ્રત્યય – ને અંત્ય અનુસ્વાર લુપ્ત થઈને -૩ બન્યો. બીજી બાજુ સં. ભૂ.કૃ. ના પ્રત્યય-તૂજને -ળ, પછી –૩ળ, –૩ (–૩) અને -૩ એ રીતે વિકાસ થયો. એમ બને પ્રત્યયે એક બીજા સાથે ભળી ગયા. પ્રાકૃત સાહિત્યમાં પ્રત્યાયના સૌથી જૂના પ્રયોગ “વસુદેવહિંડી'માં આપણને મળે છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનમાં સં. ભૂ. કુ. ને પ્રત્યય –ાક છે, જેના પરથી અવા. ગુજમાં - પ્રત્યય ઊતરી આવ્યા છે. આ
કે. આર. ચન્દ્ર
હેમચંદ્રાચાર્યો આપેલ ત્રણ ઉદાહરણે વિશે
શમણે ભય મહાવીલે” હેમચંદ્રાચાર્યે માગધીનાં લક્ષણ આપતાં, શરૂઆતમાં જ જણાવ્યું છે કે પ્રાચીન જૈન આગમસૂત્રોની ભાષા અર્ધમાગધી હોવાનું જે કહેવાયું છે તે ઘણું ખરું' તે (પ્રાય:') પહેલી વિભક્તિ એકવચનમાં મકારાન્ત નામના અંત્ય મ-કારને દૂ-કાર થાય છે એ લક્ષણને ધ્યાનમાં રાખીને કહેવાયું છે, નહીં કે તે પછી દર્શાવેલાં સકારને સકાર, રકારને રકાર વગેરે લક્ષણને પણ ગણતરીમાં લઈને (સિદ્ધહેમ', ૮-૪-૨૮૭ ઉપરની વૃત્તિ). આમાં “ધણુંખરું” (પ્રાયઃ) એ શબ્દ મહત્ત્વ છે.
શૌરસેનનાં લક્ષણો આપતાં, ૨૬૫મા સૂત્રમાં, ‘નામના અંત્ય ને, પ્રથમ એકવચનને પ્રત્યય લાગતા પહેલાં, ૧ (અનુસ્વાર) થાય છે.”—એ નિયમના ઉદાહરણ તરીકે તેમને મળવું મહાવીરે એ શબ્દજૂથ આપેલું છે. વાસેનવિજયજીએ તે કલ્પસૂત્ર'ના પહેલા સૂત્રમાંથી ઉદ્ધત હેવાને નિર્દેશ કર્યો છે. (“પ્રાકૃત વ્યાકરણ', * મૂળ લેખ અંગ્રેજીમાં ગુજરાત યુનિવર્સિટીના સંશોધન સામયિક વિદ્યામાં
(ઑગસ્ટ ૧૯૭૮, પૃ. ૧૭-૧૭૦) પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org