Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ કેટલાક પ્રાકૃત શબ્દ અને પ્રયોગ ૧. નિર્ધારણવાચક ક્રિયાવિશેષણ વસે “સિદ્ધહેમ ૮.૨.૧૮પ નીચે વરે અવ્યય પ્રાકૃતમાં નિર્ધારણવાચક તથા નિશ્ચયવાચક હોવાનું જણાવ્યું છે. તે માટે અનુક્રમે બે ઉદાહરણ આપ્યાં છે. १. बले पुरिसो घणंजभो खत्तिआणं । “ક્ષત્રિયોમાં ખરેખર પુરુષ તો ધનંજય જ. ૨. કે - “નિશ્ચિતપણે એ સિંહ છે.' જેનો કોઈ સાહિત્યકૃતિમાં પ્રયોગ થયાનું પ્રાકૃત કેશમાં સેંધાયું નથી. આ દષ્ટિએ ધર્મસેનગણિકૃત વસુદેહહિંડી–મધ્યમખંડમાં એક સ્થાને નરેને પ્રયોગ થયે છે તેને મહત્વ મળે છે. જૂi રણુ ઘરે –વિ પટારું માનુન રેઢિારું ! (પૃ. ૧૯૧, ૫. ૨૦) ખરેખર, નક્કી, એમાં કશે શક નથી કે કેઈક માણસે જ એમને ભડકાવ્યાં છે.” સંદર્ભ એવો છે કે દૂરથી આવતા વિદ્યાધરકન્યાઓના ગાયનવાદનના ધ્વનિથી બે ચાઈને એ વનિને અનુસરો વસુદેવ એક લતામંડપમાં પહોંચે છે. ત્યાં તે, ભયભીત બનીને આરાવ કરતી સારસજોડીને આઘેથી આવતે શબ્દ સાંભળી, ઉપરનાં વચનો બોલે છે. એમાં માણસની ઉપસ્થિતિનું નિર્ધારણ થાય છે. અહીં એક સાથે ત્રણ નિર્ધારણુથ અવ્ય વપરાયાં છે એ શૈલીલક્ષણ પણ નોંધપાત્ર છે. આ પ્રયોગથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે મુત્પત્તિદષ્ટિએ વહેને ઘર સાથે જોડી શકાય તેમ નથી. ૨. આશ્ચયવાચક ક્રિયાવિશેષણ દર સિદ્ધહેમ', ૮-૪-૩૫૦ નીચે આપેલ પહેલા ઉદાહરણ-પદ્યમાં રિ શબ્દ અહ”, “અદ્ભુત !' એવા અર્થના–એટલે કે આશ્ચર્યદ્યોતક ક્રિયાવિશેષ તરીકે વપરાયેલે મળે છે. અન્યત્ર પણ તેને પ્રોગ અનેક વાર થયા છે જેમ કે ભાવદેવસરિકૃત “પાર્શ્વનાથચરિત્ર(ઈ. સ. ૧૨૫૫)માં (૩.૪૯૨, ૮.૪૮); ધર્મ, કુમારક્ત “શાલિભદ્રચરિત્ર' (૧ર૭૭)માં (૧.૮૮, ૨.૫૮, ૭.૩), ધર્મરત્ન–પ્રકરણ 1. પ્રતોમાં વન અને છોટાણું એવા ભ્રષ્ટ પાઠ છે. અહીં તેમજ પૃષ્ઠ ૨૦૮.૩માં રિટ જોઈએ. જિ એટલે “ખેદ.” રિદ્ર એટલે “ોભિત.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50