________________
૧૧
૩. નિ’દાવાચક સં. બાન્દ્
,'''
વર્ધમાનસૂરિષ્કૃત ‘ગણરત્ન-મહાદ્ધિ' (ઈ. સ. ૧૩૪૧)માં સંસ્કૃત ધાતુ માર્ટૂ ( = 1 + ğ) ‘બાળવું' એક લાક્ષણિક અથ માં પણ વપરાતા હેાવાનુ તેાંધ્યુ છે. એ અથ છે જુલ્સને એટલે કે નિદાના અથ'માં. ઉદાહરણ તહીકે જીદ્દ આય ચઙિ રિતિ એવુ વાકય આપ્યુ છે (પૃ. ૨૯. ૧/૧૩). આમાં એ બાબત વિચારણીય છે; એક તે ‘બાળવું ’ લાક્ષણિક અર્થમાં નિંદાવાચક કઈ રીતે હોય. અને બીજુ ઉદાહરણ વાકથમાં એ ક્રિયાપદ દુર અને માદ સાથે વપરાયાં છે. વિચારતાં લાગે છે કે ઉપર ઉષ્કૃત કરેલું'. ' વાકય ચોખ્ખુ આપણે અત્યારે ગુજરાતીના વ્યવહારમાં કર, બાળને ો કરતી હોય તા', અથવા તે બયું, ફરને' એવા પ્રયાગને મળતુ છે.
‘બાળને, એને જે જોઇતુ હોય તે' એવા પ્રયાગામાં આપવાની ક્રિયા પ્રત્યે તિરસ્કાર દર્શાવવા ‘આપવુ” ને બદલે ‘બાળવુ’ વપરાય છે. વળી ‘બળ્યું, જે થાય તે, મારાથી જવાનું નહીં અને’. ‘બળ્યુ, મને તા શરમ આવે છે’, વગેરેમાં, ‘ખળવુ ’તે પ્રયોગ સંસ્કૃત મુમ્બના લાક્ષણિક પ્રયાગને મળતા છે. જેમ કે અન્ય બોવસ્થા ક કુ ંત્ વયં મટ્ઠત (‘હિતાપદેશ', ૧, ૬૮), નાદ્યાવિ મેશ્વવેદઃ વલે (‘ઉત્તરરામ ચરિત', ચાથા અંકમાં), લજ્ઞટસ્વાર્થ (વૈરાગ્યશતક’) વગેરે.
બન્યા માંતા’, ‘કાળમુખો' (જૂ. ગુજ. કાસ્ટમુટ્ટુ), હિંદી મુદ્દનસ્ટી વગેરે ઉપરથી ‘અળવુ”ને નિદાવાચક અથ કઈ રીતે વિકસ્યા તે સમજી શકાય.
૪. સ.... ચીન થીજેલુ, ડરી ગયેલુ, જામેલું, થીનુ
‘અભિધાન ચિંતામણિંમાં ઈન અને સ્થાન એકાક તરીકે નેાંધેલા છે (૧૪૯૯). આપેલા છે. અમરના નામિલ’ગાનુશાસન'માં એ શબ્દો આપેલા નથી.
પાણિનીય ‘ધાતુપાડ”માં થૈ ધાતુ (પહેલે ગણુ) ગત્યક કહ્યો છે. પરતુ તેન ત્રણ ભૂતકૃદંત શીત ‘ૐ...”, શીત થીજી ગયેલું’(જેમ કે શીમં ધૃતપૂ
‘ધનુ ઘી’) અને યાન ‘સ કેચાયેલુ' (જેમ કે " વૃશ્ચિřઃ ઠંડીથી સાચા
જાણીતા છે. અાવ
ગયેલેા વી‘છી') મૂળ ધાતુના અર્થોથી જુદા ‘ઝાકળ' (અને હિશિર ઋતુ) જેવા સાધિત શબ્દોમાં શીતતાને અથ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org