Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજી આવૃત્તિનું નિવેદન આ પુસ્તકની ઘણા મુમુક્ષુ ભાઈઓની માંગ હોવાથી આ ત્રીજી આવૃત્તિ છપાવેલ છે. ખાસ તો લંડનમાં રહેતા મુમુક્ષુ ભાઈ –ન્વેનોની આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ છપાવવાની તીવ્ર ઉત્કંઠા હોઈને, તેમણે આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે રૂા. ૧૫OOO/- પંદર હજાર રૂપિયા જેવી સારી રકમ ઉદારતાથી સંસ્થાને આપી છે, જે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. સૌ મુમુક્ષુ ભાઈ -બ્દનો આ પુસ્તકનો લાભ લે તેવી શુભેચ્છા સાથે. રામજી માણેકચંદ દોશી પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર ) માગશર વદ ૮ સંવત ૨૦૩૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 427