Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 487
________________ ૨૪–૧ : શ્રી મહાવીર જિન સ્તવન [ ૪૭૧ સેનાની દોણીમાં છાશ વલેાવતી જો”—એવી અંધ પુરુષની માગણીમાં લાંબા આયુષ્યની, અંધાપા દૂર થવાની અને ઘરનાં ઘરની માગણી આવી જ જાય છે. આવી દીઘ નજરની માગણી વીરતા માંગવામાં છે. તે ભવાંતરના સુખ માટે અને સ્થાયી લાભ માટે છે. (૧) ઉમથ્થુ વીરજ લેશ્યા સગે, અભિસધિજ મતિ અંગે રે; સૂક્ષ્મથૂલ ક્રિયાને રંગે, યાગી થયા ઉમંગે રે. વીર૦ ૨ અ—છદ્મસ્થ વીયના ક્ષયે।પશમથી અને કમ લેવાની દશા અને કમ લેવાની સ્વયં બુદ્ધિ થવાથી તેને અંગે તથા આત્મિક અને સ્થૂળ-વ્યાવહારિક ક્રિયા કરવાના રંગ લગાવી મહાવીરસ્વામી હાંસે હાંસે સાધુ બન્યા. (૨) વિવેચન—છદ્મસ્થ વીલેશ્યાને સંબંધે કમ ગ્રહણ યાગ્ય બુદ્ધિ થાય છે. એ સ જોઈને સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના રંગ લાગવાથી વીરસ્વામી આનંદપૂર્વક–ઉત્સાહથી જાતે યાગી થઈ ગયા. છદ્મ’ એટલે કપટ અથવા છલ. ‹ છદ્મ ' એટલે ઘર પણ થાય છે. છદ્મસ્થ એટલે સાંસારિક છદ્મથ વીય અને મુક્ત વી એ એ જાતનું વીય છે. લેફ્યા એટલે આત્મિક અધ્યવસાય. સાંસારિક. અપેક્ષાએ થતું વી, એને જે લેશ્યા થાય, મનેાવ્યાપાર થાય અથવા આત્મિક અધ્યવસાય થાય એ સ` અભિસંધિજ છે, એટલે કમ ગ્રહણ કરવાને યોગ્ય છે. આ સ` જોઇને શ્રી વીરને તે સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના એવા સુંદર મોકો મળી ગયા, એમને સંસાર પર એવી ઘૃણા આવી ગઈ કે એ ઘણા ઉત્સાહથી સ ́સાર ત્યાગી યાગી થયા, દીક્ષા લીધી અને સંસારથી મુક્ત થયા. આવા વીરના ત્યાગના મહિમા છે, અને તે પ્રશસ્ત હોઇ અનુકરણીય છે. અભિસ`ધિજ એટલે કર્મ ગ્રહણ કરવાને ચાગ્ય; એની વ્યાખ્યા ‘કમ્મપયડી' ગ્રં‘થમાં આપવામાં આવી છે. છદ્મસ્થ વીય અને લૈશ્યાને લીધે ક ગ્રહણ થાય છે. એ સવ જોઇને વીર પરમાત્મા યાગી થયા અને તે પૂરતા ઉત્સાહથી થયા. તે વીરને પગલે ચાલવા જેવું છે. (૨) અસંખ્ય પ્રદેશે વી અસંખા, યોગ અસખિત કખે રે; પુદ્દગલગણ તેણે લેશુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વીર૦ ૩ વીરજ’ સ્થાને ભીમશી માણેક ‘વીરય ’ છાપે છે. ‘ સૂક્ષ્મ ’ સ્થાને ભીમશી માણેક ‘ સુક્ષ્મ પાઠાંતર છાપે છે. (૨) " શબ્દા — છમર્થ્ય ' = છદ્મસ્થ, સાંસારિક. ( વિવેચન જુએ ). વીરજ = વીય, શક્તિ, ક્ષાયેાપશમિક સમતિવાળી આત્મપરિણતિ. સંગે = સાબતે, સાથે. અભિસ ંધિજ = ક્રમ લેવાની દશા, મ` ગ્રહણ કરવાની સ્થિતિ ( જ્ઞાનસાર. ) મતિ = બુદ્ધિ, સમજણ. અંગે = ને લીધે. સૂક્ષ્મ = દેહક પનરૂપ ક્રિયા, આત્મિક ક્રિયા. થૂલ = શરીર સ’કાચાવું, ટાચકા ફૂટવા વગેરે બાહ્ય ક્રિયા. ક્રિયા = કાય, વર્તન. રંગે = ઉત્સાહ, યોગી = ત્યાગી, વૈરાગી. થયા = ઉપન્યા. ઉમ ગ = હાંસ, આનંદ. (૨) પાઠાંતર— પ્રદેશે ' સ્થાને ભીમશી માણેક ‘ પ્રો ' છાપે છે. ‘અસંખા ’ સ્થાને પ્રથમ પાદમાં ભીમશી માણેક ‘ અસ દેખે' છાપે છે. ‘લેખે 'ને બદલે ભીમશી માણેક ‘લેખે ' છાપે છે. (૩)

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536