Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 505
________________ ર૪-૩ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૮૯ અથ—તે અમૃતવેલી તે જિનઆજ્ઞાને અનુસરવાને ગુણસ્થાનકે એટલે ચાથે ગુણસ્થાનકે એટલે અવિરતિ શ્રદ્ધાન ગુણસ્થાનકે તે સમકિતરૂપ પ્રાણ આરોપીએ, પરમ શુભ પવને કરી પરિશુમાવીએ અને એ વેલને નિષ્કપટતારૂપ જે સહજ સ્વભાવ, તેનાથી(અપૂર્ણ છે, તેથી આવતી ગાથા જુએ.) (૨) ટો—તે કરુણારૂપ અમૃતવેલી, તે જિનઆજ્ઞાને ગુણઠાણે શ્રદ્ધાન ગુણુઠાણું તે, સમક્તિરૂપ સ્થાન આરોપીએ; વિરતિ તેણે પિરણામ શુભ પવને કરી પરિણમાવીએ. તે વેલડીનું અવન એટલે રાખવું, સ્પ્રે કરી ? અમાય એટલે નિઃકપરૂપ સહજભાવથી. (૨) વિવચન—જિનેશ્વર ભગવાનની-શ્રી મહાવીર પ્રભુની-આજ્ઞા ગુણસ્થાનકે આરોપણ કરવી અને તે વખતે વિરતિના પરિણામ રાખવા; એ પરિણામરૂપ પવને કરી કરુણા-કલ્પવેલી હાલેચાલે, અને તે વખતે માયાના ત્યાગ કરી સ્વસ્વભાવમાં આવી જવું. આ રીતે એ કરુણા-કલ્પવેલડીનું પોષણ કરવું. પ્રભુની આજ્ઞા સ્વીકારવારૂપ ચતુર્થ અવિરતિ સભ્યષ્ટિ ગુણઠાણે વિરતિ–ત્યાગભાવના પરિણામ કરવા એટલે પાંચમે ગુણસ્થાનકે જવા નિય કરવે. આ ગુણસ્થાનક આરોહણુરૂપ પવન તદ્ન માયાના ત્યાગપૂર્ણાંક ગ્રહણ કરવા. માયાને ત્યાગ કરવાનું અત્ર કહેવામાં આવ્યું છે તે ઘણું સૂચક છે. માણસાને ગોટા વાળવાની ટેવ પડેલી હોય છે. એ કરુણા-વેલડી હોવાનો ઢોંગ કરે તે તેના સ્વભાવ નથી; પણ અનાદ્દિકાળથી વિભાવ એને સ્વભાવ થઈ પડથો છે, તે કારણે ખરા ધર્મને બદલે એ ર્મિષ્ઠ હોવાના દેખાવ કરી પોતાની જાતને અને પરને છેતરે છે. એ સ પદ્ધતિ મૂકી દઈ નિષ્કપટ ભાવે ત્યાગભાવરૂપ પાંચમે ગુણઠાણે આવે. ત્યાં પછી શું થાય તે આગળ આવતી ગાથામાં કહેશે અને કરુણા-કલ્પતાનું વધારે વણુ ન પણ કરશે. (૨) સ સવર ફલે કલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે. ૩ અથ—તે વેલડી (કરુણા-કલ્પલતા) સંવરરૂપ ફળે કરી ભરાવદાર છે, અને એ વેલડી અનુભવને મળતી છે, તેમ જ અનેકાંત પ્રમાણે બહુ મળતી-ભળતી આવે છે. અને કોઇ પ્રકારની શકા થાય કે, આ હશે કે તેમ એવા ભરમ થઈ જાય છે, તેને દૂર કરનારી અને તેને ખલાસ કરનારી છે. (૩) ટા—તે વેલડી સ` સંવરરૂપ ફળે કરી ફળતી છે, અનુભવરસે મિલતી છે, નિષણ શબ્દા—સવ = કુલ, બધા. સંવર = આડા દ્વારબંધ. ફળ = તે રૂપ પરિણામ. ફલતી = ફળ ધારણ કરનારી. અનુભવ = અનુભાવ, experience. મલતી = મળતી. શુદ્ધ = ચોક્કસ. અનેકાંત = એકાંત નહિ, સ્યાદ્વાદ. પ્રમાણે = પ્રમાણ પ્રમાણે, સત્ય જ્ઞાન પ્રમાણે. ભલતી = તત્વરૂપી. સંશય = વહેમ, શંકા, ભ્રમ = આમ હશે કે તેમ તેવી શંકા. તાપ = ગરમી. (૩) ૬૨

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536