________________
પ્રસ્તાવ ૧૨ મા,
(૩૩૯)
પ્રસ્તાવ બારમે.
સમયdયart.
(દૂહા) સમરિસ્ (સુ) સમરિસ્ (સુ) સરસતી, શ્રી ભાનુમેરૂ ગુરૂરાય;
ચરણ-કમલ સંભારતાં, મુઝ મતિ નિરમલ થાય. ગતિ વિષમી છે કર્મની, કહિને નથી વંક; કર્મ શુભાશુભ બંધીઆ, છૂટે રાય ને રંક. બ્રહ્મા જેણેિ કુંભાર કિય, વિષ્ણુ વિષમ અવતાર,
એક ચક્ષુ ઉશના હવી, શંકર ભિક્ષાચાર, ચંદ્ર કલંકી જિણુિં કિયે, સૂરિજ ભમે આકાસિં; સજજન! સહુ સાચું લહી, કરજે કર્મ વિમાસિ.
(રાગ રામગ્રી. ) (પ્રભુ!ત જીત્યું હેલામાંહિ, માહ મહાભડ ડે; એ દેશી) હવિ તિણિ વનિ મહાસતી દમયંતી,પુતઢીપુવી સિચ્યા, તેણિ નિસિનિદ્રા પરમસખી પરિ, ક્ષણ એક અલગિન થાય. ૫ પ્રાણુ! કારણે કર્મનું મેટું, ન સકે કે કરી છે; બંધે! કારણ કર્મનું મોટું. (આંચલી.) ૬ भैमीस्वप्नસુપન લહે અરૂણદવેલા, જાણે એક છે માકંદરેક
બહુપત્ર ફલકૂલે વિરાછત, તિહાં કરતી એ આનંદરે. બંધ૭ ( ૧ વિચિત્ર રૂપેથી અવતાર લેનાર. ૨ આ રાસકારે, શ્રીસમયસુંદરજીએ, અને પ્રેમાનંદે પ્રથમ નળાધિકાર અને પછી દમયંતીવૃત્તાંત વર્ણવ્યું છે. જ્યારે કવિ ભાલણે અને શ્રીમેઘરાજજીએ પ્રથમ દમયંતી અને પછી નળકથા કથી છે. ૩ પૃથ્વીની પથારી, ભયપર૪ આંબાનું ઝાડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org