Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૪૫૩
(૨૮). શ્રી આનંદકાવ્યમહેદધિ (પ્રાચીન જૈન કાવ્ય સંગ્રહ) મક્લિક ૪ થુ–સંશોધક શ્રીબુદ્ધિસાગરસૂરિ, સંગ્રાહક જીવણચંદ સાકરચંદ ઝવેરી, કિંમત ૦–૧૨–૦ ૫૪ ૬૮૦.
આ કાવ્યમાળાનું ચોથું પુસ્તક હવે બહાર પડયું છે, અને તે જ સાથે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકહાર ફડને રીપેટે પણ પ્રકટ કરવામાં આવ્યો છે. આટલી ટુંકી કિંમતે આવાં દળદાર પાકાં પુઠાનાં પુસ્તક આપવા માટે આ ફંડના મૂળ સ્થાપકને તેમજ હેની વ્યવસ્થા કરનાર x ઝવેરીને આપણે આભાર માને ઘટે છે.
નવજીવન અને સત્યમાસિક, મુંબઈ
ઑગસ્ટ ૧૮૧૬, પૃ. ૨ જું, અંક ૨ જે.
(૨૯ ). શ્રીમાન છનહર્ષપણુત શત્રુજ્યમાહાભ્ય.
શ્રીમાન જીનહર્ષપ્રણીત શત્રુંજયમાહા” નામનું પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યનું પુસ્તક, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી અમને અવકનાર્થે આવ્યું છે તે અમે આભાર સાથે સ્વીકારીએ છીએ. એ ફંડ તરફથી અત્યારસુધીમાં આશરે ૩૦ પુસ્તકો પ્રગટ થયાં છે જેમાં આ છેલું છે, જ્યારે પ્રાચીન જૈન કાવ્ય સંગ્રહ તરફથી આનંદકાવ્યમહોદધિ નામે પ્રગટ થતાં પુસ્તકમાં આ ચેાથે ભક્તિક છે. આ પુસ્તકનું વિધાન જૈન મુનિરાજ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વેગનષ્ટ શ્રીબુદ્ધિસાગરસૂરિએ સંશોધન કર્યું છે જ્યારે તેને સંગ્રાહક તરીકે ઉપર જણાવેલા ફંડના એક ત્રસ્ટી x જીવણચંદ સાકરચંદ જવેરીએ ઘણું મહેનત લીધેલી જણાય છે. શ્રીઆનંદકાવ્યમહોદધિના અગાઉ ત્રણ મક્તિકો પ્રગટ થયા હતા અને તેમાં જુદા જુદા રાસ પ્રગટ થઈ ચુક્યા છે, જ્યારે આ ચોથા મૌક્તિકમાં શત્રુંજયમાહાસ્યને રાસ આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં જે “મુખબધે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588