Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી શકે, બાકી કવિતા કરનારની ભાવના એ તે કવિતા કરનાર હોય તેજ જાણી શકે છે. અને તે પિતે પણ જે ભાવથી કવિતા કરી હોય, તે ભાવ બીજાઓને સમજાવી શકતે નથી. એટલે તે ભાવ વાણી દ્વારા યથાર્થ રૂપમાં કહી શકાતે નથી. સાકરનો સ્વાદ જાણનાર માણસ કદી શબ્દો દ્વારા તે સ્વાદને સમજાવી શકે જ નહીં. કવિઓના આશય તે કવિએની પાસે જ હોય છે. એમ કહી તરતજ એક સ્તવન પિત કરી આપ્યું. કે જે સ્તવનમાંથી “ શ્રી સંખેશ્વર પાશ્વનાથ ' નીકળી શકે, તે સ્તવન આવનાર ગૃહસ્થને આપ્યું, અને કહ્યું કે, આને અર્થ તે વિદ્વાન પાસે કરાવી આવે. ત્યારે તે સ્તવન લઈ સદરહુ ગૃહસ્થ વિદ્વાન્ આગળ અર્થ કરાવવાની માગણી કરી ત્યારે તે વિદ્વાને તરતજ પિતાની લઘુતાદર્શક ભાષામાં કહ્યું કે, આને હું અર્થ કરી શકવા સમર્થ નથી. કર્તાનો આશય જાણુ એ બહુજ મુશ્કેલ છે. હું આનંદઘનજી મહારાજની વીશીના સ્તવનિના જે અર્થ કરૂં છું, તે અર્થ મહારી સમજણમાં આવે છે તે કરું છું. પછી તે વિદ્વાને વીરવિજયજી મહારાજની મુલાકાત લીધી, અને બંનેને પરમ આનંદ થયે. તે સ્તવનને અર્થ વીરવિજયજી મહારાજે કરી આપે. જે સ્તવન અમદાવાદ વિદ્યાશાળા તરફથી છપાયેલી પંચપ્રતિકમણુની ચેપડીમાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 218