Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કાવ્યકિરણાલીમાં શ્રીમાન પંડિતવય પંન્યાસજી અજીતસાગર ગાણિએ પિતાની શોધખોળવડે દરેક રંગથી રંગાચેલ કિરણેને સંગ્રહ કરેલ છે. લેખકે બાહા વિવેક પ્રદર્શિત કરવા ઘણીવાર લખે છે કે આ ગ્રંથ પિતાના અને પરના ઉભયના હિતાર્થે યથાબુદ્ધિ બનાવવામાં આવેલ છે, પણ અત્ર તેવો વિવેક ન સેવતાં ચામું લખીએ છીએ કે, આ ગ્રંથ પોતાના હિતને તથા આનંદને અથેજ કર્તાએ રચેલો છે. જેમ ઘરમાં પિતાના પ્રકાશને ખાતર કરેલ દીપકમાંથી અનેક અન્ય દીવાઓ કરી જઈ ભલે પોતાના ઘરને પ્રકાશિત કરે તેમ બીજાઓને આ કાવ્યકિરણુવલીના પ્રકાશથી પોતાના દયમાં પ્રકાશ થવાથી આનન્દ થાય તો તેમાં કર્તાને કઈ પ્રકારની ક્ષતિ નથી, પણ આનન્દ છે. તથાસ્તુ. સ્થળ શાન્તિભુવન. ) લે. ચરણ ગુણાનુરાગી, મુ. રાજનગર. - રિપન વઘ. શરદુ પૂર્ણિમા. ૐ શાન્તિ રૂ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 218