Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05 Author(s): Manekmuni Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar View full book textPage 4
________________ પ્રસ્તાવના * સૂયગડાંગ સૂત્રના આ પાંચમા ભાગમાં પાંચ અધ્યયને છે, ૩ આહાર પરિક્ષામાં આહારની શુદ્ધિ કરવાની છે, નિર્દોષ આહાર લેઈ સંયમ પાળવે. પણ આહાર હવા વિગેરેથી લેવાય છે, તેનું સ્વરૂપ પણ બતાવશે, તથા દેખીતું ઔદારિક શરીર છોડીને જીવ તેજસ કામણ શરીરે સુક્ષ્મ છે તેને લઈ બીજી ગતિમાં જાય છે, ત્યાં જે પ્રથમ આહાર કરે અને સ્થૂળ શરીર બનાવી છે. તે અહીં બતાવે છે, વળી મેક્ષ સિવાયના બધા સંસારી જ કેવો આહાર લે છે, તે પણ બતાવે છે, ચોથા પચ્ચકખાણું અધ્યયનમાં આહારનો નિયમ બતાવેલ છે જીવનું પદ મેક્ષમાં અણહારી છે, એટલે ધીરેધીરે પચ્ચકખાણ કરવાથી પાપુદગળની મમતા ઓછી થાય છે, તેમ નિયમ ન કરનારાને બધાં પાશ્રવ અને તૃષ્ણ કાયમ રહે છે. નિયમ કરનારાને પાપાશ્રવ તથા તૃષ્ણ તેટલે અંશે દૂર થાય છે, પાંચમા આચાર શ્રતમાં આચાર પાળનારાની તૃષ્ણ દૂર થયાની ખાત્રી થાય છે, અને પચ્ચકખાણ કરે, તે આચાર પાળનારે હોય છે, અથવા અનાચારનો નિષેધ કરવા આ અધ્યયન બતાવ્યું છે, અનાચારથી આલોકમાં નિંદા પરલોકમાં દુર્ગતિ છે, આચાર પાળવાથી આલોકમાં સ્તુતિ અને પરલોકમાં સુગતિ છે, સ્વર્ગ કે મેક્ષનું સુખ આચારમાં છે, પરવશતા નરક અને કેદનું દુઃખ અનાચારમાં છે. આ અધ્યયનમાં વર્તન સાથે વચનનો પણ આચાર અનાચાર બતાવ્યો છે એકાંત વચન બોલવું તે અનાચાર, અને ઉભય પક્ષને ધ્યાનમાં રાખી ગૌણ પ્રધાનપદ આપવું કે સમાનપદ આપવું તે આચારકે સ્ટાફવાદ છે, અમુક વસ્તુ નથી કે છે, એવું એકાંત ન બોલવું, પણ અપેક્ષા એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354