Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 12
________________ સંપાદકની ભાવના આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી બને તેવી આ પુસ્તિકાનો વધુમાં વધુ પ્રચાર થાય તેવી છે. તેથી તેમણે તેની કિંમત દાતાઓના સહકારથી સદુપયોગ રાખેલ છે. બુક પોસ્ટ અને પેકીંગ ચાર્જ રૂ. ૧ મોકલવા જરૂરી છે. આ ઉપરાંત તેમણે નોંધ લખેલી છે કે આ પુસ્તકનું નામ તથા તેનું પ્રકાશન પ્રકાશકના કશા પણ હકકથી મુકત છે. આ પુસ્તિકાના વાંચનથી સ્પષ્ટ થશે કે દરેકે જીવનમાં કંઈ ને કંઈ વ્રત-પ્રત્યાખ્યાન અંગીકાર કરવા જોઈએ અને જીવનમાં તેની અનિવાર્ય અગત્ય પણ છે. -: પ્રાપ્તિ સ્થાન :શ્રી આણંદજી ભુલા પ્રભાત ટ્રેડીંગ કુ. ૨૫, વિજયનગર બિલ્ડીંગ, દાદર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૨૮. ટે. નં. : ૪૩૦ ૯૧ ૩૭ • સમય : ૧૦ થી ૬ રવિવારે બંધ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 196