Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034623/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુવાસ ANCIENT INDIA (B. C. 900 to A. D. 100=1000 years ) Unparalleled and unprecedented Because • It has a continuous chronology. • It is full of bomb-shell-like and astounding theories, either quite newly proposed or presented with new garments. • All statements are based on inscriptions, coins, evidences of recognized authors and government reports. Hence it is sanctioned by the Director of Public Instruction And approved by the University of Bombay • And, "recommended by many personages of note and scholarship Price : First Vol. Rp. 71-, Second Rs. 101-, Third Rs. 91-, Fourth Rs: 91Total Rs. 351 To subscribers for the whole set Rs. 30/-. . . Please send your orders to: SHASHIKANT & Co. Sole Distributors.com ORIENTAL PUBLISHERS THE NEW BOOK Co. Raopara, opp. Tower, Baroda | Hornby Road, Fort, Bombay Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સુૠસ THE SURATI BAKERY RAOPURA ROAD, BARODA IS THE BEST HOUSE FOR DELICIOUS SWEETS A visit to our show-room will convince you of our quality biscuits and a taste of our samples will delight you with the delightful sweetness of our biscuits. Place with us your order for Christmas Cake and other like preparations. Our Speciality-Sweet, invigorating, harmless biscuits for children of one year to five years old. Special biscuits and khari paff best. We also stock English Toffi and chocolates to suit all tastes. Come! and taste our delicious delicacies. Proprietor:-G. R. & SONS Please mention "Suvas" when visiting the advertised shops. MODERN PHOTO ZINCO BLOCK MAKERS LINE, HALFTONE & TRICOLOURS HIGH CLASS SPECIAL SCREEN ARRANGEMENTS FOR FINE WORK Prop: M. S. PUNEKAR RAOPURA, BARODA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ” દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખ સુધીમાં નિયમિતપણે પ્રગટ થશે. નમુનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી. સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. બે થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધે ન હોય તેમણે પોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસીયામાં “પુરસ્કાર' શબ્દ લખો. લેખકોને તેમને લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતાં પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ પ્રીન્ટસ મોકલાશે. તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જેડ સંબંધીમાં લેખકે એ ગુજરાત વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લેખો માટે અસ્વીકારનો ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખોની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રમપૂર્વક આલેખાયેલા હશે તો તે ઉચિત નેધ સાથે તે જ મુદતમાં પાછો મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખો ટપાલ ખર્ચ મોકલા એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે. તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “પ્રખ્ય પરિચયમાં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થોની કેવળ નેધ જ લેવાશે. ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્વતા જાણવી હેય • અનુભવવી હોય તો ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. કૃત ઇ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી ૧૦૦૦ વર્ષને પ્રાચીન ભારતવર્ષ ખરીદો - તમે સ્વદેશપ્રેમી છે? , ત્યારે તે તમે ભારતવર્ષને ઈતિહાસ જાણતા જ હોવા જોઇએ ન જાણતા હો તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨ ત્યારપછી અને છુટક આખા સેટના રૂ. ૩૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ દેશી દવાઓ માટે ઊંઝા આયુર્વેદિક ફાર્મસી ૪૪ વર્ષોથી સુપ્રસિદ્ધ છે ઊંઝા ફાર્મસી કી તથા શા I – સ્ત્રીઓના – . ! – નબળાઈ માટે – પ્રદર, હવા, દોષ, વંધ્યત્વ, | ધાતુની, મગજની તથા શરીરની ગર્ભાશયના રાગે તથા સુવારેગ માટે નબળાઈ માટે સુંદરી સંજીવની | અમીરી જીવન અમૃત તુલ્ય છે. - અકસીર છે. કિમત બા. ૧ને રૂ. ૧) બા. ૩ના રૂ. રાત્ર ૩ કિ. તોલા ૧૦ને રૂ. ૧. રતલના રૂ. ૪) 0 ગાંધીરેડ, અમદાવાદ મુંબાઈ નં. ૨, 'પુના સીટી તથા ઊંઝા વડોદરાના એજન્ટ–અમીન પરફ્યુમરી વકર્સ, રાવપુરા રેડ બે રૂપિયાની કિંમતનું વિવિધ હંમરેથી ભરપુર આ પુસ્તક મફત ભેટ મેળવો ? “નફાકારક હુન્નરો ભાગ બીજામાં છાપવા માટે લેખો અને પ્રો લખી મોકલે. આ વેપાર, રોજગાર, કારીગરી અને સ્વાશ્રયના પૈસા કમાવાની નજરે વ્યવહારૂ લેખે. હુન્નર, ઉદ્યોગ, વેપાર, વૈદક અને ઘરગથ્થુ ઉપગની વસ્તુઓ બનાવવાની સાચી માહિતી પ્રમાણસર પ્રગે. - મળઝાડ, કિંમતી ઝાડ અને પાનાં વાવેતર વિષે ઉપજ- ખર્ચના આંકડાઓ સાથે અનુભવસિદ્ધ લેખ. ' કિંમતી, ઉપયોગી અને ગુણકારી વનસ્પતિઓનાં તેલ, અત્તર, અર્ક, સત્વ, સરકા, સુકવણી, શરબત, મુરખ, ચટણી, અથાણું વિગેરે ઉપયોગી વસ્તુઓ બનાવવાની સાચી માહિતીના પ્રમાણસર વિગતવાર લેખે. ઘેડી કિંમતનાં નાનાં હાથમંત્રોથી ચાલતા ઉદ્યોગની જાણવાજોગ સંપૂર્ણ માહિતી. તમેએ લખી મોકલેલ એક પણ લેખ કે પ્રયોગ આ પુસ્તકમાં છપાશે તે તેની નકલ તમને ઘેર બેઠા મફત ભેટ મળશે. વધુ નો ઈતી હશે તો પાણી કિંમત વેચાતી મળશે. ટપાલ ખર્ચ જી. તે ઉપરાંત તે લેખકને આ પુસ્તકમાં ટૂંકી જાહેરખબર છપાવવી હશે તે મફત છપાશે! આ પુસ્તકમાં તમારી જાહેર ખબર મત છપાવી વેપાર વધારો. વ્યવસ્થાપક શ્રી લક્ષ્મી પુસ્તકમાળા, પાસ્ટ,સનગર, (અંજાર-કચ્છ) - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સુ વા સ. ફાગુન '૯૫ સેના ખાસ ખેલ, સમશેર બહાદુર, સ્વ. શ્રીમંત ગાયકવાડ નરેશ સયાજીરાવ ત્રીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ તબ નાશ અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાં નરસ્ટાચા " नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ - * * * * * * * * * * * * * * * * * w w w w w w , પુસ્તક ૧લું ]. વિ. સં૧૯૦૫ : ફાલ્ડ્રન [ અંક ૧૧ જીવન સત્ય દૂર દૂર ક્ષિતિજ પર્યત અનંત, અગાધ સાગર પથરાયેલે પડ્યો હતો. ઊચે નીલ આકાશમાં સૂર્યદેવ વિરાજતા. કિનારા પ્રતિ અખલિત વહ્યાં કરતી શાન્ત, મનોરમ્ય તરંગમાલાના મન્દ ઘુઘરવ સિવાય જલનિધિના વિશાળ પટ પર અખંડ શાંતિ વ્યાપી હતી. તટ સન્મુખ છેડેક દૂર સમુદ્રપટ પર પાણી ઊંચે ચડતું દ્રષ્ટિગોચર થતું... .. બીજી જ ક્ષણે ઊંચાઈના એ ઊર્ધ શિખરેથી નીચે પડતું, સડસડાટ આગે સરતું તે જલધિમાં વિલુપ્ત થતું એક જ ક્ષણ.. ને જ્યાં પ્રથમ જલતરંગ વિલય પામ્યો હતો તે જ સ્થળેથી તેની સ્પર્ધા કરતું બીજું મોજું ઊંચે ચડતું અને બીજી જ પળે નિજ પુરોગામીની પુનરાવૃત્તિ કરતું સમુદ્રમાં ગરકાવ થતું. ત્યાં ત્રીજું મોજું જન્મતું.....ને નિજ પૂર્વજની જીવનચર્યાને અનુસરતું અનન્ત જળમાં સમાઈ જતું. અને જલતરંગની પરંપરા આમ આગળને આગળ સંચરતી. અન્ત વીચિમાલાનો છેલ્લો વિરાટ તરંગ. દસ્તુઓથી ઘેરાયલા, સમરાંગણમાં ઝઝૂમતા, કે મહારથીની પેઠે, નિઃશેષ ધસારા સાથે અંતિમ નીરલેખા પર ફરી વળતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪. સુવાસ : ફ્રાલ્ગુન ૧૯૯૫ ( ૨ ) સહસ્રરશ્મિ ભાસ્કરદેવ, લક્ષ્મીદેવીની અવકૃપાએ નિસ્તેજ બનેલા કા ગર્ભશ્રીમંતશા, અસ્ત પામતા સાયંપ્રકાશમાં ઝડપથી ક્ષિતિજ પર ઢળી રહ્યા હતા. મહાસાગર પર લટકતા ક્ષિતિજ-વ્યેશમપટ સાનેરી સાન્ધ્યતેજે ઝળહળી રહ્યો હતા. સમસ્ત વાતાવરણુ ક્રાઈક અદ્ભૂત કનકવર્ણી દિપ્તિએ ભર્યું વિલસી રહ્યુ હતું. એકાએક સંખ્યા પ્રગટી અને તેનાં કસુંબી ચીરથી વર્ષાના મેત્રાકાશને હાયી દીધું. સંખ્યાની એ મનેહર રક્તિમાથી આપતુ જાજવલ્યમાન વ્યામ— પ્રસરતી કનકજ્યોતિને પ્રકાશ ઝીલ્લી પ્રફુલ્લતું, જીવન્ત નિવૃત્તિના પ્રતિકસમ ભાસતું વિશ્વ— અભંગ શાંતિમાં દિવ્ય, સુમધુર સંગીત શું મમ્બુ ગુંજન જગવતી અવિચલ ધારાએ વહતી એ સૌમ્ય તરગમાલા— —એ સર્વના મિશ્ર સૌદર્ય-દર્શને, મારા હ્રદયમાં સહસા જીવન તત્ત્વજ્ઞાનના પ્રતિ દર્શનના ઉદ્દભવ થયે.. એ સમયે સમુદ્રતટનાં નીર પર ધસ્યાં આવતાં મે!ર્જા દૂર દૂર સુધી ફરી વળતાં હતાં. ( ૩ ) તાંડવલીલામાં ચકચૂર બનેલા કાઈ ઉન્મત્ત દૈત્યસમ પૂરવેગે ધસ્યા આવતા પ્રચંડ મેાજા સામે ટક્કર ઝીલવા અરક્ષિત તટનું અલ્પશક્તિ, નિઃસહાય નીર તૈયાર ઊભું હતું. જીવનસમુદ્રને આરે નિરન્તર ચાલ્યા કરતા સત્~~અસના શાશ્વત યુદ્ધનું જાણે આબેહૂબ પ્રતીક ! મહાધિસ્વરૂપ મહાસત્ય પ્રત્યે આવિર્ભૂત સત્યસ્વરૂપ તટજલના નિગૂઢ હૃદયમાં એક જ પરમ, અચલ શ્રદ્ધા રમી રહી છે--મહા સત્યનું વિરાટ વી પાતામાં અસહ્ય જોમ પ્રગટાવશે. પશુ એટલામાં પેલું મેાાં ઝડપભેર ધસમસતું આવી એકદમ તટાર પર ફરી વળે છે. એક વિપલ....... a...... અહેા,! આ શું? અત્યંત વેગપૂર્ણ ધસારા પછી હતાશ અનેલા રણધીર પેઠે પેલે ક્ષવિજયી દૈત્યતરંગ પાછા હઠે છે, અને સહસા હર્ષના કિલકિલાટ સહુ, અંતિમ વિજયમાં વિરાજતું પુલકિત તીરાદક, સાવરમાંથી પ્રગટતા પદ્મસમું અક્ષત પ્રગટ થાય છે. સત્ય પર ફળી વળેલાં અસતનાં પૂરને ચિર પરાજયની એટ વળે છે અને નીચેથી પરમ પ્રસાદમાં હસતું સત્ય શાશ્વત વિજેતારૂપે પ્રગટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીને [ પૃથ્વી ] અમલ પધાર ઉરમંદિર પુણ્યભાવે ભર્યાં પરાગ લઈ નંદને સુહત પારિજાતા તણેા; અને શિકર લાવતું વિશદ ચૈામગંગા તણાં કરાવ ઉર શાન્ત જે ભવરણે તપ્યું માપતું. સક્રિય ગુંજને હૃદયની વીણાને ભરે ચહું મધુર ભાવના સ્વર વિશુદ્ધ ત્યાંથી સરે; કરે વહુન મંગલા ઋતભરેલ વાણી તણું મયૂર સમ તાહરા મુજ કવિતનું મેરવું. સમુર્જવલ પ્રકાશ એહુ સુરતાતા લાવ તું સુદ્ઘિન્ય મતિમાક્ષ રંક શિશુને ત્વરાથી કરે; ચહું અજબ કલ્પના લહર સ્વર્ગની વિસ્તરે. ભરે સકલ વિશ્વને તુજ પ્રભાવને આશ્રયે મનેાહર સુરમ્ય કે સુખદ પુણ્ય ભાવા વડે હરે ગભીર આતિ જે મનુજનાં ઉરે પ્રજવલે, મનનું માનવી મ્હેરામણ હેાળતાં છીપલું રે લાધ્યું છીપલામાં મેાતી અમૂલઃ મેાતીડે હૈયું માથું ! સરરિયે હેલતાં પેાયણું રે લાધ્યું, પાયામાં સારભ અમૂલઃ સારણે હૈયું સાદું ! જીવન—તલ ઢૂંઢતાં માનવી રે લાધ્યું, માનવીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હૈયું અમૂલઃ હૈયામાં હૈયું. ખાયું ! વિવિત્સુ માહત www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં વાસ્તવવાદ રમણલાલ વસંતલાલ દેસાઈ = કે દશ , આમ તો સામાન્ય વાતચીત, શાસ્ત્રિય છે, ઇતિહાસ, વિજ્ઞાન એ સર્વ સાહિત્ય કહી શકાય નહીં, કારણ તેમનો કાર્યપ્રદેશ અને સાહિત્યને કાર્યપ્રદેશ જુદો છે. સાહિત્ય સરખી જ વિશુદ્ધિ, સાહિત્ય સરખું જ બળ એ લખાણે કે વાતચીતમાં હોય તો પણ એ લખાણો મર્યાદા સ્વીકારી જ લે છે અને સાહિત્યના પ્રદેશમાંથી પોતાને અલગ રાખે છે. ત્યારે સાહિત્ય એ શું છે? સાહિત્યની ઘણી જાતની અને ઘણું રીતની વ્યાખ્યાઓ થઈ છે. સાહિત્યનાં વર્ણને પણ ઘણાં થયાં છે. એ સર્વ સમયાનુસાર બદલાયે જાય છે. એકાદ તત્ત્વ ગળાનું જાય, નવું તત્ત્વ ઉમેરાતું નય, અગર જુનું તત્વ નવા સ્વરૂપે દાખલ થાય. આમ સાહિત્યની વ્યાખ્યાઓ ઘડાય છે અને વર્ણને લખાય છે. પૂરી અણીશુદ્ધ સર્વસ્વીકાર્ય વ્યાખ્યા કે કે વર્ણન હજીસુધી રચાયાં નથી. છતાં ઘણાં તત્ત્વો મળતાં આવે છે, અને સહજ મતભેદ હોવા છતાં સાહિત્ય શું એ સંબંધમાં સામાન્ય માન્યતાઓ સમજાઈ જાય એવી જ હોય છે. - આપણે હાનાલાલની કવિતાને સાહિત્ય કહીએ છીએ. “સરસ્વતીચંદ્ર' કે ગુજરાતનો નાથને સાહિત્ય કહીએ છીએ. “વડલો' કે “આગગાડી' જેવાં નાટકને સાહિત્યમાં ગણીએ છીએ. “મુકુંદરાય” કે “ખેમી” જેવી ટૂંકી વાર્તાઓને સાહિત્ય કહીએ છીએ. ગાંધીજી કે કાલેલકરના તેજસ્વી લેખોને સાહિત્ય કહીએ છીએ. શા માટે ?-ક્યાં તત્ત્વને અનુલક્ષીને આપણે ઉપલાં દષ્ટાંતને સાહિત્યમાં ગણાવીએ છીએ? સાહિત્ય વાણીને તે આશ્રય લે છેજ, વાણી વગર સાહિત્ય રચાય જ નહીં. એ વાણું લિખિત હોય કે અલિખિત પણ હોય. પરંતુ સર્વ પ્રકારની વાણી-ભાષા-શબ્દરચના જ્યારે સાહિત્ય નથી ત્યારે સાહિત્ય માટેની વાણી વિશિષ્ટ પ્રકારની તે હોવી જ જોઈએ. એ વિશિષ્ટતા શામાં રહેલી છે ? હાનાલાલનો “ તાજમહેલ', બળવંતરાય ઠાકોરની “રેવા', મેધાણીને “કોઇને લાડકવાયો ” અગર ત્રિભુવન વ્યાસની “ કાશ્મીરા” વાંચતાં આપણને આખી શબ્દરચના શુદ્ધ, સુંદર, મેહક, અસરકારક અને લાંબા સમય સુધી સાંભરી રહે એવી, વારંવાર સંભારવી અને ઉચ્ચારવી ગમે એવી લાગે છે. ઇતિહાસમાં એવી ભાષા ન હોય તે ચાલે. વિજ્ઞાનમાં એવી ભાષા ન હોય તે ચાલે. માત્ર સામાન્ય ભાષાશુદ્ધિ જ એવાં લખાણ માટે આવશ્યક છે; જે કે બીજા ગુણો હોય તે ઇતિહાસ અને વિજ્ઞાન વધારે વાંચવા લાયક બને એ ખરું, પરંતુ ઉપર કહેલા સર્વ ભાષાગુ ન હોય તે ઇતિહાસ મરતો નથી, વિજ્ઞાન વિજ્ઞાન બનતું નથી. ઘણી વખત ઉપર કહેલા ગુણો ઈતિહાસ કે વિજ્ઞાનને કર્તવ્યભ્રષ્ટ પણ બનાવી દે. પરંતુ સાહિત્યને તે માત્ર શુદ્ધિ ચાલે નહીં. શુદ્ધિ આવશ્યક છે, પરંતુ સાથે સાથે શબ્દરચનામાં સૌન્દર્ય, મોહકપણું, અસર ઉપજાવે એવું સામર્થ્ય, મનમાં રમી રહે એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં વાસ્તવાદ - ૫૧૭ લાલિત્ય, અને ભવ્ય પડઘો પાડી રણકારને વિસ્તૃત બનાવે એ શબ્દઘોર તેમાં હોવાં જોઈએ. તે સિવાયની ભાષાવાળાં લખાણને આપણે સાહિત્ય કહેતા નથી. આમ સાહિત્ય એ પ્રથમ પગથીયે જ શબ્દકલા બની જાય છે–વાણીકલા બની જાય છે. અને કલા બનતા બરોબર તે વાસ્તવતાથી સહજ દૂર ખસી જાય છે, નહીં ? વાસ્તવતાનો અર્થ સઘળી વાણી એમ કરવામાં આવે તો જરૂર સાહિત્ય વાસ્તવતાથી દૂર છે. કલા પસંદગી માગે છે, ગૂંથણું માગે છે, ગોઠવણ માગે છે, તારવણી માગે છે, ચાળવણી માગે છે. ‘તાજમહેલ'ના કાવ્યમાં સાલ, સંવત કે તેના શિલ્પીનું નામ નથી. કાશ્મીરા નાચી રહી” એ કાશ્મીર પ્રદેશના વર્ણનમાં ત્યાંને રાજ કેણ છે, અને કાશ્મીરની વસ્તી કેટલી છે એ હકીકત આપી નથી. કેઈને લાડકવાયાને થયેલા જખમમાં કેટલા શેર લેહી વહ્યું અગર જખમ કેટલું લાંબો પહોળો હતો તેનાં વજન માપ આપેલાં નથી. વાસ્તવિકતા કદાચ આ બધી વિગતે માગે. પરંતુ સાહિત્ય આવી વિગતો આપી વાસ્તવિકતાને પિષે એમ આપણે કદી કહેતા નથી. ‘તાજમહેલ વાંચી તાજમહેલનું ચિત્ર ખડું થાય એ તો જરૂર સાહિત્ય માગે. તાજમહેલનું સૌન્દર્ય અને સુપ્રમાણે પ્રત્યક્ષ થાય એ પણ સાહિત્ય માગે. પરંતુ તાજમહેલના ઘુમ્મટની થુલ ઊંચાઇને ગજ-તસુ ભરવા કરતાં જુદી જ ઢબે સાહિત્ય તેની ઊંચાઈ માપે છેઃ પ્રેમની ભસ્મ ધારીને દિગતે માંડી આંખડી. પ્રેમની જોગણ કે આ જુએ વહાલાની વાટડી.” તાજમહેલની ધવલતા ભસ્મથી ઓળખાઈ દિગંતમાં મળેલી આંખથી ઊંચાઈ પરખાઈ, અને હાલાની વાટ જોતી જોગણમાં શાહજહાનની આખી ભવ્ય પ્રેમકથાની પીઠિકા સમજાઈ. વાસ્તવિકતા એમાં નથી, છતાં શબ્દ અને શબ્દથી રચાતા એ ભાવચિત્રમાં પાર્થિવ વાસ્તવિકતા કરતાં પણ વધારે સત્ય એવી ઐતિહાસિક અને મોગલ સંસ્કૃતિની રસમય અંતરંગ વાસ્તવિકતા ઊપસી રહી છે. અહીં સાહિત્ય ઘણું છોડી દીધું. નથી સાલ, નથી માપ, નથી પથ્થરની જાત, નથી ધડનાર શિલ્પીનાં નામ કે નથી એણે બનાવેલા નકશા. સાહિત્ય કલા બની એવી શબ્દરચના કરી કે જેમાંથી એ વાસ્તવિક તો ગાળી કહાડ્યાં. તેણે જુદા જ શબ્દો વાપર્યા અને તાજમહેલની જુદી જ ઢબે ગોઠવણ કરી. છતાં આપણને તેની શબ્દરચના ગમે છે, અને શબ્દરચનાએ ઊભું કરેલું ચિત્ર પણ આપણને ગમે છે. કારણ? સાહિત્ય વાસ્તવિકતાને ઉવેખે છે માટે? ના. કલાની વાસ્તવિકતા અને સામાન્ય વાસતવિકતામાં ફેર હોય છે માટે. વાણીએ વાસ્તવિક ભાષામાંથી પસંદગી કરી, ચાળવણી કરી અને પિતાને સુયોગ્ય જણાયેલાં તની ગોઠવણી કરી. એટલે સાહિત્ય એ ભાષા વિશિષ્ઠ છે. ભાષાનાં સૌન્દર્ય અને સામર્થ ઉપર અવલિંબન લેતી એ વાણુકલા છે. સાહિત્યનું આમ પ્રથમ અંગ ભાષાસૌન્દર્ય, ભાષાસૌષ્ઠવ અને ભાષાસામર્થ. એ અંગને જ્યાં અભાવ ત્યાં સાહિત્યને અભાવ. સૌન્દર્યવિહેણી, ‘સાવવિહેણી, સામર્થવિહેણી ભાષાને આપણે કદી સાહિત્ય કહી શકીશું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન લેખક શ્રી પ્રાણશંકર જોષી રંગદ્વેષનો દુર્ગ ના કર્તા બ્રિટિશ સામ્રાજ્યને જન્મ બ્રિટિશ સામ્રાજ્યનું ક્ષેત્રફળ એક કરોડ ઓગણચાળીસ લાખ નવજાર સાતસે ખ્યામી ચોરસ માઈલ છે. પૃથ્વી પરના દરેક ખંડમાં તે પથરાયું છે. પૃથ્વીની કુલ વસ્તીના ચોથો ભાગ બ્રિટિશ સામ્રાજ્યમાં વસે છે. તેનાં ક્ષેત્રફળ અને વસ્તીના આંકડા આ પ્રમાણે છેઃ ખંડ ક્ષેત્રફળ વસ્તી ચોરસ માઈલમાં યુરોપ ૧,૨૧,૫૧૨ ૫,૦૦,૦૦૦૦૦ એશિયા ૧૮,૨૪,૫૫૦ ૩૬,૬૦,૦૦૦૦૦ આફ્રિકા ૪૬,૫૨,૦૦૦ ૬,૦૦,૦૦૦૦૦ ઉત્તર અમેરિકા ૩૮,૯૩,૦૨૦ ૧,૨૦,૦૦૦૦૦ મધ્ય અમેરિકા ૮,૬૦૦ ૫૦,૦૦૦ વેસ્ટ ઈન્ડીઝ ૧૨,૩૦૦ ૨૦,૦૦૦.૦૦ દક્ષિણ અમેરિકા ૯૭,૮૦૦ - ૩,૨૦૦૦૦ એશનીયા ૩૩,૦૦,૦૦૦ ૧,૦૫,૦૦૦.૦૦ ૧,૩૯,૦૯૭૮૨ ૫૦,૦૮,૭૦,૦૦૦ બ્રિટિશ સામ્રાજ્યની ૫૦ કરોડની વસ્તીમાં ૭ કરોડ ગોરાઓ, ૩૬ કરોડ હિંદીઓ, ૪ કરોડ કાળા કે, ૬૦ લાખ અરબો, ૬૦ લાખ મલા, ૧૦ લાખ ચીનાઓ અને ૧૦ લાખ પિલોનેસીઅને, રેડ ઇન્ડિયન વગેરે છે. આ વસ્તીમાં ૨૧ કરોડ હિંદુઓ, ૧૦ કરોડ મુસ્લીમો, ૮ કરોડ ખ્રિસ્તીઓ, સવા કરોડ બૌદ્ધો, ૪૦ લાખ શીખ-જૈન અને પારસીઓ, સાડા સાત લાખ યહુદીઓ અને બાકીના જંગલી ધર્મો પાળનારા છે. ભૌગલિક દૃષ્ટિએ બ્રિટિશ તાજ હેઠળ ખંડવાર નીચે પ્રમાણે દેશો છે: યુરોપ-ગ્રેટબ્રિટન, આયડ, જીબ્રાલ્ટર, મોટા, સાઈપ્રસ, ચેનલ ટાપુઓ. એશિયા-હિંદ, લંકા, બ્રહ્મદેશ, એડન, મલાયા, બ્રિટિશ નોર્થ બેનિ, સારાવાક, હોંગકૅગ, પેલેસ્ટાઈન. આફ્રિકા-દ. આફ્રિકા, બ્રિ. પૂર્વ આફ્રિકા, બ્રિ. પશ્ચિમ આફ્રિકા, બ્રિ. સોમાલીલેન્ડ, મિસર, સુદાન, મેરિશિયસ, સિશિલ્સ, નાઈજીરિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ પ્રજા સંઘમાં હિંદનું સ્થાન ૫૧૯ ઓસ્ટ્રેલેશિયા-ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલાંડ, ફીજી, પાપુઆ અને પેસિફિક મહાસાગરના સંખ્યાબંધ ટાપુઓ. અમેરિકા-કેનેડા, ન્યુફાઉન્ડલેન્ડ, બ્રિ. વેસ્ટ ઇન્ડીઝ, બ્રિ. લાડુરાસ, બ્રિટિશ ગીના, ફેકલેન્ડ ટાપુઓ, બહામાઝ, ટ્રીનીડાડ, બરડુડા. રાજદ્વારી દષ્ટિએ, બ્રિટિશ સામ્રાજ્ય પાંચ વિભાગમાં વહેંચી શકાય. ૧. ગ્રેટબ્રિટન અને સ્વરાજ ભોગવતાં સંસ્થાનો. ૨. હિંદ જેવો દરજજો ભોગવતા દેશે. ૩. કેલેનીઓ. ૪. પ્રોટેકટરેટો. ૫. રાષ્ટ્રસંઘના મેન્ડેટ હેઠળના દેશો. સંસ્કૃતિની દૃષ્ટિએ, બ્રિટિશ સામ્રાજ્યના બે ભાગ પાડી શકાય. ૧. ગ્રેટ બ્રિટન, છ સંસ્થાન, સાઈપ્રસ, વેસ્ટ ઈ-ડીઝ વગેરે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા દેશો. ૨. હિંદુ, લંકા, મલાયા, હોંગકૅગ, મેન્ડેટ હેઠળના પ્રદેશ જેવા કે પેલેસ્ટાઈન, ટાંગાનીકા, સેમોઆ વગેરે; પેસિફિક અને હિંદી મહાસાગરના ટાપુઓ, અને બીજા બીન–ગોરી સંસ્કૃતિવાળા અને કેવળ સામ્રાજ્યની સલામતી માટે રાજદ્વારી હેતુસર બ્રિટિશ વજ હેઠળ રખાયેલા દેશે. આજના વિશાળ બ્રિટિશ સામ્રાજય પર સૂર્યાસ્ત થતો નથી. જ્યારે સામ્રાજ્યના એક અર્ધ ભાગ પર રાત્રિ હોય છે ત્યારે બીજા અધ ભાગ પર સૂર્ય પ્રકાશતો હોય છે. ઋતુઓનું પણ એવું જ બંધારણ થયું છે. સામ્રાજ્યનો એક ભાગ જ્યારે ઉનાળો માણત હોય છે ત્યારે બીજો ભાગ શિયાળાની ઠંડી અનુભવતા હોય છે. જગતને કોઈ પણ ખંડ, કે મહાસાગર બ્રિટિશ સામ્રાજયની ઓછીવત્તી સત્તા વગરનો નથી. સામ્રાજ્યમાં કેટલાક સર્વોચ્ચ પર્વત, સર્વોત્તમ સરોવરો અને સર્વશ્રેષ્ઠ સરિતાઓ છે. વિશ્વની પ્રત્યેક પ્રકારની આબોહવા, પ્રત્યેક પ્રકારની ધરતી, પ્રત્યેક પ્રકારનું ખનીજ બ્રિટિશ સામ્રાજ્યમાં છે. આજનું બ્રિટિશ સામ્રાજ્ય વિવિધ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, કામ, વર્ણ અને આકૃતિવાળું સહસ્રરંગી માળખું છે. સામ્રાજ્યને સુદઢ પાયો બ્રિટિશ ટાપુઓ છે, જ્યારે ઈમારત વિવિધગુણી છે. રાજદ્વારી દષ્ટિએ, આ બ્રિટિશ કળામહેલ સૌંદર્ય અને કદ્રુપતા, આરોગ્ય અને માંદગી, સ્વાધીનતા અને પરાધીનતા, સમાનતા અને અસમાનતાના પાષાણથી ચણા છે. આ કળામહેલની કેટલીક ઈટ બ્રિટિશ પરમાર્થનું ગીત લલકારે છે ને કેટલીક ઈટ વિર સ્વાર્થનું દર્શન કરાવે છે. * બ્રિટિશ સામ્રાજ્યનું શાસન પણ વિવિધરંગી છે. કેટલીક પ્રજા ઓ બ્રિટિશ તાજ હેઠળ સ્વરાજ માણે છે, તે કેટલીક ગુલામીમાં સબડે છે; કેટલીક સ્વરાજને પથે કૂચ કરી છે, કેટલીક પ્રજાએ કશે રાજદ્વારી વિકાસ સાધ્યો નથી, કેટલીક પ્રજાને રાજદ્વારી ગતિ છતાં આત્મનિર્ણયને અધિકાર આપવામાં આવતા નથી. આખી બ્રિટિશ પૃથ્વી-વ્યાપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ - સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ અલ્તનતનેા પ્રાણ ગ્રેટબ્રિટન છે. મહાન સમ્રાટ ત્યાં જ રહે છે. આખું સામ્રાજ્ય લશ્કરી રક્ષણ માટે એજ ગ્રેટબ્રિટન તરફ મીટ માંડે છે. બ્રિટિશ સામ્રાજ્ય લેાકાતે આવશ્યક દરેક વસ્તુ પૂરી પાડે છે. એવા કાઈ મનુષ્યખારાક નથી કે જે ત્યાં ઉગાડવામાં ન આવતા હોય ! એવે કાઈ ઉદ્યોગ નથી કે જે ત્યાં વિદ્યમાન ન હોય. વિદ્યા, કળા, હુન્નરના અખૂટ ખજાને બ્રિટશ સામ્રાજ્યમાં નજરે પડે છે અને તેને પૃથ્વીને ખૂણે ખૂણે પ્રસરેલા વેપાર તેનું ઉદાહરણ છે. "3 બ્રિટિશ લેાકેાના મોટા સમુદ્ર સામ્રાજ્યને સાર્વજનિક ન્યાય અને દૃષ્ટાંતરૂપ પરમાર્થનાં અખંડ વહેતાં ઝરણાં ” રૂપ વર્ણવે છે જ્યારે કેટલાક તેને વિવિધ તત્ત્વવાળું માળખું લેખે છે. તે “ કાઈ સ્થળે ડગમગતું છે, તે ખીજે સ્થળે દમનકારક છે, ધડ઼ે ભાગે આદર્શ વગરનું છે તે થાડા માટે ફાયદાકારક છે. ’ * બ્રિટિશ સામ્રાજ્ય ૪૦૦ વર્ષ પહેલાં જન્મ્યું તે પહેલાં જગતે વિવિધ સામ્રાજ્યે જોયેલાં. એખીલાન, ઇરાન, ગ્રીસ અને રામનાં સમ્રાજ્યાએ વિશ્વને સામ્રાજ્યવાદના પડે ભણાવેલા. આજે જેમ હીંદ અને ખીન્ન દેશેા બ્રિટિશ સામ્રાજ્યવાદના સાણસામાં જકડાયા છે, તેમ ખુદ બ્રિટન પણ ૨૦૦૦ વર્ષ પહેલાં રામન સામ્રાજ્યવાદના ખપ્પરમાં ઝડપાયેલું. તેણેય પરદેશી શાસન હેઠળ પરાધીનતાની મેડીએ ખખડાવેલી. એ સમયના બ્રિટિશ ઈતિહાસ પ્રેરણાત્મક કે ગારવભર્યાં નથી. એ તે પશુત્વ અને મનુષ્યત્વ વચ્ચેની સંસ્કૃતિને છે. એ સમયે હિંદુ સંસ્કૃતિની સર્વોચ્ચ કળાએ ખડું હતું. તેના પ્રતાપના સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશતા હતો. ૧૯૦૧માં દિલ્હી દરબાર પ્રસંગે હિંદના વાયસરાય લૉર્ડ કર્ઝને આ સત્ય ઉચ્ચારવાની હિંમત દાખવી હતી. તેણે કહ્યું: “જ્યારે અંગ્રેજે જંગલમાં રખડતા અને પેાતાનાં શરીર। રંગતા, જ્યારે બ્રિટિશ કૅલેનીએ કેવળ અરણ્ય કે જંગલ હતાં, ત્યારે હિંદમાં શક્તિશાળી સામ્રાજ્યે હસ્તી ધરાવતાં હતાં અને ખીલ્યાં હતાં. હિંદુ પૃથ્વીના પટ પરના કાઈ પણ દેશ કરતાં જનસમાજના ઈતિહાસ, તત્ત્વજ્ઞાન અને ધર્મ પર વધારે ઊંડી છાપ પાડી છે, ' રામન સામ્રાજ્ય ગુલામ રાજ્યનું બનેલું, આમ છતાં બ્રિટન પર તેણે ખાસ ઉપકાર કરેલા. તેણે બ્રિટનમાં સંસ્કૃતિ આણી, લેકને માણસ બનાવ્યા; રાજતંત્ર સ્થિર કર્યું; ખેતીને ધણી સમૃદ્ધ કરી; ખાણકામ, કાંતણ, વણાટ, રંગ, કુંભારકામ વગેરે ઉદ્યોગો ખીલવ્યા, રામન બુદ્ધિએ બ્રિટનને સુંદર રસ્તા આપ્યા, વેપાર આપ્યા, સુધારા આપ્યા, ધર્મ આપ્યા, સાડાચારસો વર્ષના સુંદર શાસન બાદ, રામન લેકાએ સદાને માટે બ્રિટન છેડયું. એમ કહેવાય છે કે આ સમયે બ્રિટનના લેકા રડેલા. તેઓ હજુ સ્વ-રક્ષણ માટે શક્તિમાન થયા ન હતા. બ્રિટને હજુ પરદેશી અમલની વિશેષ ધૂસરી ખમવાની બાકી હતી. અંગ્રેજો મૂળ ઉત્તર જર્મની અને ડેન્માર્કના વતની ચેન્ગલ્સ, સકસન્સ, જ્યુટસ અને એવી ખીજી ટયુટાનિક જાતાના વંશજો છે. તેએએ રામન-પલાયનને લાભ લીધા અને ચેાથી અને પાંચમી સદીમાં બ્રિટનને ઘણા ખરા ભાગ પડાવી લઈ પેાતાનું શાસન જમાવ્યું. લગભગ ૧૧મી સદી સુધી બ્રિટન જે હવે ઇંગ્લાંડ બન્યું હતું, તે એક યા ખીછ પ્રજાના રાજાએ હેઠળ પરાધીન રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન પર ઈ. ૧૦૬૬માં નેમિનયુગ શરૂ થયો. વિજેતા વિલિયમના રાજશાસન હેઠળ ઈંગ્લાંડે ઐક્યના શ્રી ગણેશ માંડયા. પરદેશી નર્મનોએ સબળ સરકાર સ્થાપી એટલું જ નહિ, પણ એક સદીમાં તેઓ પોતે અંગ્રેજ બન્યા અને એકત્ર રાષ્ટ્રનો પાયો નાખ્યો. બારમી સદીમાં રાજાઓના ત્રાસને અંગે, પ્રજા સ્વરાજના પાઠ ભણવા લાગી અને જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજદ્વારી પ્રગતિ થઈ. ઈ. સ. ૧૨૧૫માં મેગનાકાર્ટીએ રાષ્ટ્રીય હો સ્વીકાર્યા અને શાહી પાર્લામેંટની સ્થાપના થઈ. * આ અરસામાં યુરેપના નાવિકમાં નવીન દેશોને શોધવાની તમન્ના જાગી હતી. આ તમન્નાનું પહેલું કારણ પોતાના દેશની આર્થિક સ્થિતિ હતી, તેથી નાવિકેને રાજ્ય તરફથી ઉત્તેજન અપાતું: વસવાટ અને કારભારના હક અપાતા. * નવીન દેશોની શોધ કરવાનો જશ પોર્ટુગીઝ, સ્પેનીશ અને ઈટાલિયન પ્રજાઓને જાય છે. ગ્રેટ બ્રિટન, ફ્રાંસ અને હેલાંડ આવાં સારામાં બીજી પંક્તિએ છે, જ્યારે જર્મની તે કેવળ હેલું જાગે છે. નવીન દેશોની શોધ બે દિશામાં વહેંચાયેલી હતી. પૂર્વમાં યુરોપને સમૃદ્ધિની ડોળમાં હવડાવનાર હિંદ પહોંચવાનો પ્રયાસ હતો, અને પશ્ચિમે આટલાંટિક મહાસાગર ઢઢળવાનો હતો. ઈ. સ. પૂર્વે ૩૨૭માં ગ્રીસના સમ્રાટ સિકંદરે હિદની ભૂમિ પર પગ મૂકેલે ત્યારથી એશિયાને ભૂમાર્ગ યુરોપવાસીઓને જાણ થયો હતો, પણ આખા એશિયાને પ્રવાસ કરનાર કેઈ યુરોપીય બેટે હજુ સુધી નીકળ્યો ન હતો. એનો યશ તો વેનિસના બે ભાઇએને તેરમી સદીમાં મળે. નિકલે અને મેકિઓ પિલે નામના વેનિસના વતની બે ભાઈઓએ નિકલના પુત્ર અને મેફિઓના ભત્રીજા માર્કો પિલ સાથે ઈ. સ. ૧૨૭૧ થી ઈ. સ. ૧૨૯૫ સુધીની પણ સદી દરમિયાન આખા એશિયાનો પ્રવાસ કરેલો. મા પિલેએ એ સમયના એશિયાની સામાજિક, વેપારી અને રાજદ્વારી પરિસ્થિતિનું હુબહુ વર્ણન પિતાના પ્રવાસગ્રંથમાં કર્યું છે. આ ગ્રન્થ પિણા બસો વર્ષ સુધી અપ્રગટ રહ્યો. ઈ. સ. ૧૪૭૭માં આ ગ્રંથ પ્રગટ થયો ત્યારે પ્રથમ વેનિસ સાક્ષ અને પછી આખા યુરોપ સમક્ષ ભારતને વૈભવ પ્રસિદ્ધિમાં આવ્યો. વેનિસ અને આના હિંદ સાથેના વેપારને અને ઈટલિની આર્થિક પ્રગતિને ખરેખર પ્રાથમિક યશ આ ગ્રંથને જ ઘટે છે. આ રીતે ઈટલિએ પહેલાં પરદેશ–પગરણ માંડયાં, પણ નવીન દેશે કબજે કરવાનું અને સામ્રાજ. સ્થાપવાનું પણ બીજા દેશના કપાળે જ લખાયું હતું. - વેનિસ અને નોઆની હિંદ સાથેના વેપારને અંગે થયેલી સમૃદ્ધિ પાટુંગાલને ખેંચી. તેણે સમૃદ્ધ પોર્ટુગાલના સ્વપ્નાં સેવ્યાં અને હિંદ પહોંચવા માટે જળમાર્ગ સૂંઢવા માંડ્યો. સમુદ્રો ઢળવાની આ ભાવનાએ જગતને નવો ઈતિહાસ સરજાવ્યો છે, જગતની પ્રગતિ કે અધોગતિ આણી છે, જગત પર યુરોપની આણ ફરકાવી છે, અને જગતના દૂર દૂર પડેલા ખંડે અને દેશોને જનસમાજના સંસર્ગમાં મૂક્યા છે. - આ બધી સફરનું લક્ષ્યબિંદુ ભારત હતું. આ બધા પ્રયાસને પ્રધાન આશય પત પિતાના દેશોને ભારતની સમૃદ્ધિના મહાસાગરનાં પુણ્ય-જળથી હવડાવવાનો હતો. આ ભારતને નામે અનેક પુણે અને અનેક પાપ જગતભરમાં યુરોપના દેશને હાથે થયાં છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પર૨ સુવાસ ફાગુન ૧૯૯૫ આ મધ્યયુગને ઈતિહાસ યુરોપને માટે આર્થિક વેદનાને, ધાર્મિક ઘેલછા અને યુદ્ધોને, અને સાથે સાથે સામ્રાજ્યવાદના પુનર્જન્મનો હતો. ઈગ્લાંડે તે વર્ષનાં યુદ્ધમાં ફાંસને પરાજય કરવા મથન કર્યું હતું, પણ તેને નિષ્ફળતા વરી હતી. ઉમરાવોની સત્તા પડી ભાંગી હતી અને ટયુડરને દમનભર્યો અમલ શરૂ થયો હતો. પોર્ટુગલમાં ધાર્મિક જુસ્સો ઊછળી રહ્યો હતો. ક્રિશ્ચિયાનિટિ તેને મુદ્દામંત્ર અને આરાધ્ય–વસ્તુ હતી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ પોતે હિંદના પ્રવાસનું પગરણ માંડયું. ઈ. સ. ૧૪૭૦-૭૫માં પોર્ટુગીઝ વહાણવટી ગામે આઈવરી અને ગોહડ કોસ્ટ શોધી આફ્રિકાતે પશ્ચિમ કિનારે ઢળવા માંડશે. ઈ. સ. ૧૪૮૧માં ગીનીને અખાત, ઈ. સ. ૧૪૮૨-૮૪માં કેન્ગો નદીનું મુખ. ઈ. સ. ૧૪૮૮માં કેપ ઓફ ગુડ હોપ અને ઈ. સ. ૧૪૯૭માં હિંદને આ જળમાર્ગ શોધાયો. પોર્ટુગીઝ ઇ. સ. ૧૫૧૬માં ચીન અને ઈ. સ. ૧૫૪રમાં જાપાન સુધી પણ પહોંચ્યા હતા. હિદને જળમાર્ગ શોધવા માટે પ્રથમ હામ ભીડનાર અને તેની સફળતા માટે પાયો. નાખનાર પ્રિન્સ હેનરી ધ નેવિગેટરની ભાવના વેપાર કરતાં ધર્મયુદ્ધની વધારે હતી. એ સત્ય આ પ્રસંગે આપણે રજુ કરીએ તે અરથાને ન ગણાય. તે જગતને ક્રિશ્ચિયાનિટિનું કર શરબત પીવડાવવા માટે પણ કટિબદ્ધ હતે. મિ. જેમ્સ એ. વિલિયમસન પિતાના ગ્રંથ-A Short History of British Expansion-માં આ સત્ય પ્રત્યે લક્ષ ખેંચતાં કહે છે: “પ્રિન્સ હેનરીને જુસ્સો એક વેપારીને નહિ, પણ ધર્મષ્ઠાને હતું. તેનું “હિંદ” એટલે એક ક્રિશ્ચિયન દેશ. તે નાસ્તિકેને ઉછેદ કરવા મદદે ધાય જ. પ્રિન્સ હેનરીએ આ આશય એક બુદ્ધિશાળી કુરતા અને અડગતા વડે આગળ ધપાવેલો. જ્યારે દુખિયા હબસીઓ પાર્ટુગાલને કિનારે ઊતરતા અને ભારે આક્રદ વચ્ચે ગુલામોના લીલામ વડે તેમનાં કુટુંબ છિન્નભિન્ન કરવામાં આવતાં ત્યારે તેનું હદય અકથ્ય સંતોષભાવે પોકારી ઊઠતું, “વાહ, તેઓના આત્મા રક્ષાયા છે. મારા વગર તેઓ રખડી પડયા જ હોત ! ” વાસ્કો ડી ગામા હિંદ પહોંચ્યા ત્યારેય હિંદ “ક્રિશ્ચિયન” દેશ છે એ ભ્રમણ ચાલુ રહેલી. કાલીકટમાં એક જણે તેને પૂછ્યું “શું જોઈએ ?” વાકે ડી ગામાએ જવાબ વાઃ “ક્રિશ્ચિયને અને તેજાના.” તેઓએ હિંદુ મંદિરનાં અને હિંદુ દેવનાં ક્રિશ્ચિયન ધારીને દર્શન કર્યો. તેઓ ત્રણ માસ હિંદ રહ્યા ત્યાં સુધી એ રસિક ભૂલ ચાલુ રહી. તેઓને ક્રિશ્ચિયાનિટિ તો વાસ્તવિક રીતે નહતી મળી, પણ તેજાના મળ્યા હતા. જ્યારે હિંદને જળમાર્ગ તૂટવાને યશ પોર્ટુગીઝ નાવિકાને છે, ત્યારે આટલાંટિક મહાસાગર ઓળંગી અમેરિકા તૂઢી કાઠવાને પ્રથમ યશ ઇટાલિયન નાવિકને છે. કેલિમ્બસ છને આમાં જન્મેલે, પણ તે વખતનું ઈટલિ એક દેશ તરીકે નવીન દેશ શોધવાનાં સાહસને ઉત્તેજતું ન હતું. તેને રાજ રાજે ભટકવું પડ્યું. છેવટે સ્પેને તેને આશરે આપણે અને ઈ. સ. ૧૪૯રમાં તે અમેરિકા પહોંચ્યો. સામાન્ય માન્યતા એવી છે કે અમેરિકાની ધરતી પર પહેલે પગ મૂકનાર ગોરો પુરુષ લિમ્બસ છે, પણ ઐતિહાસિક પૂરાવો એથી વિરૂદ્ધ છે. અમેરિકસ વેજ્યુશિયસ નામના ઈટાલિયન નાવિકે કોલમ્બસની પહેલાં આ ખંડ જોયો હતો અને એ સત્ય ૧૫૦૭માં તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન પર પ્રવાસ-વર્ણનમાં પ્રસિદ્ધ થતાં એ ખંડનું નામ તેના પિતાના નામને અનુલક્ષીને અમેરિકા અપાયું છે. કેલમ્બસે તે આ બડને હિંદુસ્તાન જ ધારેલું. તેણે એ ખંડની મૂળ પ્રજાને નામ પણ “ઈન્ડિયન્સ” આપ્યું. એ ભૂલ પાછળથી સમજાઈ, સ્પેનના લેકે નિરાશ થયા, પણ "ઈન્ડિયન' શબ્દ તો ત્યાંની મૂળ વસ્તી માટે હજુ સુધી રહી ગયો છે. આમ છતાં પંદરમી અને સોળમી સદી સ્પેનની પ્રગતિ માટે યાદગાર રહી જશે. - કોલમ્બસે સ્પેનને નાના મોટા ટાપુઓ શોધી આપવાની પહેલ કરી. એ સાથે જ સ્પેનીશ નાવિકે પણ આટલાંટિક અને પેસિફિક મહાસાગરમાં ઘૂમી વળ્યા અને આખા અમેરિકા ખા પર સ્પેનનો વાવટો ફરકવા લાગ્યો. ઈંગ્લાંડ, નિઃશંક, પેનની પેઠળ જ ચાલ્યું. તેણે જીઆમાં જન્મેલા બીજા નાવિક જોન કેબટને આશરો આપ્યો. કેબટને પણ કેલમ્બસની જેમ ખબર ન હતી કે પશ્ચિમે અમેરિકા ખડ વચ્ચે પડે છે. તેને પશ્ચિમને સમુદ્ર એળગી એશિયા પહેાંચવાની હામ હતી. ઈ. સ. ૧૪૯૫-૯૬માં તેણે રાજા હેનરી સાતમા પાસેથી પૂર્વ ઉત્તર કે પશ્ચિમ ગમે તે સમુદ્રો ઘૂમવાની અને નવા દેશો કબજે કરવાની સત્તા લીધી. ઈ. સ. ૧૪૯૭માં કેબિટ ૧૮ ખલાસીઓ સાથે ઊપડ્યો. તેણે ન્યુ ફાઉન્ડલેન્ડ અને કેનેડા શોધ્યાં. આમ હિંદના જળમાર્ગની શોધ અને કેનેડાની શોધ એક જ વર્ષે થઈ. કેબ. અહીં ઈંગ્લાંડ અને વેનિસના ધ્વજ ફરકાવ્યા. તેણે પણ કાલબસના જેવી જ ભૂલ કરી. તેણે આ પ્રદેશ એશિયાને જ કઈ ભાગ છે એમ માન્યું. ૧૮ ડિસેમ્બર ૧૪૯૭ ના રોજ કેબટના એક મિલાનવાસી સાથીએ પિતાના રાજાને લખ્યું: “આપ નામદાર ઘણી પ્રવૃત્તિમાં હશે, છતાં આપ મહારાજાએ તલવારના એકેય ઘા વગર અત્રે એશિયાનો એક ભાગ સર કર્યો છે એ જાણું આપ નારાજ નહિ થાઓ.” ઈ. સ. ૧૪૯૮ માં કેબરે બીજી સફર કરી ત્યારે તેને માલમ પડયું કે એ કંઈ એશિયા ખંડ નથી. એ તે કેવળ કેઈ અજાણ્યો નિર્જન પ્રદેશ છે. સોળમી સદીએ ઈંગ્લાંડના રાષ્ટ્રીય વિકાસનો નવયુગ શરૂ કર્યો હતો. પંદરમી સદી સમાપ્ત ન થઈ ત્યાં તે ખ્રિસ્તવાદે પૂર્વ અને પશ્ચિમના નવા દેશ સેવા માંડ્યા હતા. પિર્ટુગલે રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિથી છલબલતું ભારત નિહાળ્યું હતું. ત્યારે તેનાજ પાડોશી સ્પેને પનામાની સંગીભૂમિ વટાવી દક્ષિણ અમેરિકાનું સોના રૂપાથી છલબલનું સામ્રાજ્ય હસ્તગત કર્યું હતું. આ નવયુગ નૈતિક દષ્ટિએ કલંકિત છે, ઐતિહાસિક દષ્ટિએ કાળે છે, પણ એક સામ્રાજ્યવાદની દષ્ટિએ નેધવાજોગ છે. ઈંગ્લાંડનો આ યુગ પેન અને પોર્ટુગાલ પ્રત્યેન દેશને, તેઓએ સાહસથી મેળવેલું પડાવી લેવાનો હતો. આ યુગે સામ્રાજ્યવાદને જન્મ આપે. તેણે બ્રિટનને હાથે અનેક ચેરી, લૂંટફાટ, દગફટ કરાવ્યાં. તેણે લતને ટૂંઢતા. દેશદેશો વચ્ચે કાપાકાપી કરાવી. તેણે વેપારને નામે ગુલામીને ઉત્તેજી. તેણે વેપારને નામે દેશાવરમાં રાજદ્વારી અને આર્થિક ઘુસકાનીતિ આદરી. તેણે એજ બહાને કેટલીક મૂળ વસ્તીનું દૂર નિકંદન કાઢી નાખ્યું. સોળમી સદીમાં સર ટ્રાન્સીસ કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી નામના મેળવી. પણ સાથે સાથે દક્ષિણ અમેરીકામાં સ્પેનનું સોનું રૂ૫ ચોરી છૂપથી તૂટી દ્વેષનીતિનું પ્રદર્શન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ ત્યારબાદ વર્જિનિયામાં થાણું ગેાઠવાયું અને હિંદમાં ઇસ્ટ ઈન્ડીઆ કંપનીદ્રારા કાઠીએ સ્થાપવામાં આવી. સ્પેન અને પોર્ટુગલને પાપની મંજુરીથી મળેલા ઇારા સામે લડનારી સેાળમી સદી પૂરી થઇ અને સત્તરમી સદીએ હેાલાંડ સાથે યુરેપના વેપાર માટે યુદ્ધ ખેલાવ્યાં અને બ્રિટિશ સામ્રજ્યવાદને વધુ વિકાસ થયેા. ન્યુ ફાઉન્ડલેન્ડ, મ્યુડા, ન્યુ ઇંગ્લાંડ, બહામાઝ, જમૈકા, મેરીલેન્ડ, મુંબઈ, મદ્રાસ, વગેરે બ્રિટિશ સામ્રાજ્યવાદના છત્ર હેઠળ આવ્યાં. .. આ સદીમાં ફ્રાંસે માથું ઊંચકયું હતું. તેણે સૈનિગાલ, સેનિન્ગબીયા, એકેડીયા ( નવાસ્ક્રાશિયા ), પાંડીચેરી, વેસ્ટ ઇન્ડીઝના ઘેાડા ટાપુએ, લુઇસીઆના વગેરે કબજે કરી હરીફ સામ્રાજ્ય સજ્યું હતું. આ સદી બ્રિટનના આંરિક વહીવટ અને પ્રજાકીય જીસ્સા માટે ઈંગ્લાંડના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. હિંદમાં રાજાને પ્રશ્ન હજી આજેય અણુઉકેલ રહ્યો છે, ત્યારે ઇંગ્લાંડે બ્રિટિશ સમ્રાટની સત્તાઓને નિકાલ લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે કરી દીધેલે. રાજા અને પ્રજા વચ્ચે, રાખએના નિરંકુશ શાસનના ‘દિગ્ધ હક્ક અને પ્રજાના સ્વાતંત્ર્યના જન્મસિદ્ધ હક્ક વચ્ચે અથડામણેા જામી હતી. "" આ યુગ સ્ટુઅર્ટ રાન્તમેને હતા. ઇંગ્લાંડ અને સ્કેાટલાંડના પહેલા રાજાના વખતમાં રાજાને પાર્લામેટથી સ્વતંત્ર અને કાયદાથી પર બનાવવાની પ્રવૃત્તિ શરૂ થતાં રાષ્ટ્રીય આઝાદી આફતમાં આવી. ઇ. સ. ૧૬૦૪ માં પાર્લામેન્ટે રાજશાસનની જવાબદારીમાં ભાગ લેવાને હક્ક નહેર કર્યાં. રાઘ્ન જેમ્સ પહેલાના મગજમાં શાહી સર્વોપરિતાનું ભૂસું ભરાયું હતું. તેનું શાસન આપખુદ હતું. તેને પ્રાના ટેકાની કિંમતને ખ્યાલ સરખાયે ન હતે. પણ અંગ્રેજ પ્રજા આઝાદી માટે કટિબદ્ધ થયેલી હતી. ઈ. સ. ૧૬૨૧ માં પાર્લામેંટ રાજાના પ્રધાને પર અંકુશ રાખવાના હક્ક ફરીથી નહેર કર્યાં. રેન્ચ પહેલા પ્રજામતને સાત્ત્વન આપવામાં નિષ્ફળ નીવડયા. આ પરિસ્થિતિમાં તેના પુત્ર પહેલા ચાર્લ્સ સામેના બળવા માટે તેનું પેાતાનું રાજસાશન ભૂમિકા રૂપ બન્યું હતું. ઇ. સ. ૧૬૨૫ માં પહેલા ચાર્લ્સ ગાદીએ બેઠા અને તેણે પ્રશ્નકીય શાસનના સામના કરવા માંડયા, ત્યારે દિવાને આમે, પાર્લમેંટનું બંધારણ ટકાવી રાખવાના અડગ નિર્ણય દાખવ્યેા. અંગ્રેજ પ્રજાએ પાર્લામેંટના સ્વાતંત્ર્યનું રણશીગુ ફૂંકયું; રાજાને તે આપખુદ તંત્રને પ્રત્યેક ક્ષેત્રમાં સામનેા કર્યાં. છેવટે ઇ. સ. ૧૬૪૨માં રાજા રાજ્ય કરે કે પાર્લામેટ રાજ્ય કરે એને નિકાલ લાવનાર આંતર-વિગ્રહ ફાટી નીકળ્યા. પાર્મેટવાદીએને લશ્કરી વિજય થયા અને ઈ. સ. ૧૬૪૯ માં પહેલા ચાર્લ્સને ફ્રાંસી અપાઇ. લેાકશાસનને આ વિજય બ્રિટિશ ઇતિહાસમાં યાદગાર પ્રસંગ બની ગયા છે. ચાર્લ્સનું માથું ઇંગ્લાંડના ભાવિ રાજા માટે એક ચમકાવનારા દૃષ્ટાંત રૂપ બની ગયું છે. અઢારમી સદીએ બ્રિટિશ સામ્રાજ્યને વેગ વધતાયે જોયા અને અમુક સ્થળે કપાયે જોયે, ઈંગ્લાંડે પેાતાની ભૂમિ પર લેાકરશાસનવાદ માટે યુદ્ધ ખેલ્યું, સ્વાતંત્ર્યની વેદી પર ચાર્લ્સનું માથું હેમ્યું, પણ અમેરિકન કૅલેનીને રાજકારભારમાં પ્રતિનિધિત્વ આપવાની ના પાડી. અમેરિકન કાલાનીએએ બળવા જગાવ્યો અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. આ ફટકાએ ઈંગ્લાંડના કાન ચમકાવ્યા અને અમેરિકાનું યુનાઈટેડ સ્ટેટસ ખાવા માટે વર્ષો સુધી પસ્તાવા કર્યાં. આ પછડાટ સિવાય ઇંગ્લાંડની સામ્રાજ્યવાદી કૂચ ચાલુ રહી હતી અને કુદરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ પ્રજાસંધમાં હિંદનું સ્થાન પર સહાય અને આંતરરાષ્ટ્રીય સંજાગોએ એ કૂચને વેગવંતી કરી હતી. ફ્રેંચ સામે યુદ્ધ ખેલી હિંદ અને કેનેડા જીતવામાં આવ્યાં હતાં. સ્પેન પાસેથી છબાસ્ટર અને ડચ પાસેથી કે કોલેની ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલાંડ પણ આજ સદીમાં શોધાયાં હતાં. બ્રિટને ટ્રિનિડાડ તથા બીજા વેસ્ટ ઈન્ડીયન ટાપુઓ અમેરીકામાં અને સ્ટેટસ સેટલમેન્ટસ એશિયામાં પણ આ સદીમાંજ જીતેલાં. ઓગણીસમી સદીમાં બ્રિટિશ સામ્રાજ્યની સત્તા અને મહત્તા જગતભરમાં જમાવી દીધાં. તેને વિસ્તાર પ્રજાએ પ્રજામાં અને ખડખંડમાં થયો. અર્ધ આફ્રિકા ખંડ અને આખા ઓસ્ટ્રેલેશિયા ખંડ પર પણ બ્રિટિશ વાવટા ફરકવા લાગે, ત્રણ સદીમાં બ્રિટન નાનકડા કંગાલ કૃષિ-પ્રધાન દેશમાંથી દિદિગત આણ ફેરવનાર, અનેક દેશો પર શાસન કરનાર, જગતનું અભૂતપૂર્વ, સમર્થ અને સમૃદ્ધ મહાસામ્રાજ્ય બની ગયું. ન જાને ! મેહન ઠક્કર [વસંતતિલકા] જ્યારે અનંત ફલકે અણદીઠ પીંછી આલેખી રે' સુભગ મેહક રંગ રેખા, જ્યારે ધરી ક્ષણ ક્ષણે નવતા અપ્રીછી સંધ્યા લસે, અકડું હસી બીજ લેખા, જ્યારે રહે મઘમઘી શુચિ સોણલાં શાં સોહામણું પરમ પ્રેમળ પારિજાત, જ્યારે ઝગે તરલ-તારક-તેજ-ભાત મુગ્ધા ઉરે સળકતી પ્રિય સંસ્કૃતિશા! જ્યારે કિલેલી મધુ સારસ જેડલું યે નીડે પળે, શિશુ ઢળે નિજ માત છે, જ્યારે સમસ્ત જગ ઝીલતું મેદ છળે, સૌન્દર્ય દિવ્ય ઝમતાં અણુએ અણુએ, ત્યારે ય રે કમનસીબ હું એક શાને જીરું, વિષાદ ઉરમાં શીદ આ? ન જાને! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ આપણું રાસસાહિત્ય [પ્રાચીન] લેખક: પ્રે. ચતુરભાઈ શંકરભાઈ પટેલ એમ. એ., એલ એલ, બી. [૩] ગુજરાતમાં ગરબીની હાક વગાડનાર રસરાજવી દયારામનું દર્શન કરતા પહેલાં આપણે કેટલાક છૂટક-ગુટક કવિઓ જોઈ જઈએ. રામભક્ત ભાલણનાં રામબાલચરિત અને કૃષ્ણલીલાનાં પદો ગરબીઓમાં ગણી શકાય એવાં છે, જો કે એ પદો એક સળંગ કૃતિના અંગ રૂપે હોઈ છૂટક પદો જેટલાં પ્રચલિત નથી થયાં. પંડિત ભાલણનું ધ્યેય છૂટક પદ રચવાનું હતું જ નહિ. એને તે કાદમ્બરી અને નળાખ્યાન જેવાં લાંબાં કાવ્યો સર્જવાં હતાં. તેમ છતાં એને નામે ચાલતું “સાંભળ રે તું સજની મારી, રજની કયાં રમી આવી રે ?” એ રસિક પદ એની રાસસિદ્ધિની પ્રતીતિ કરાવે છે. કવિશિરોમણિ પ્રેમાનન્દ આદર્શ રસભર્યા આખ્યાને દ્વારા ગુર્જરીને સમૃદ્ધ કરવાને હતા, એટલે એણે પણ ભાલણની માફક ન્હાનાં પદ પર પિતાની લેખિની ચલાવી નથી. બાકી સર્વાંગસુન્દર આખ્યાનને ભવ્ય પ્રાસાદ સર્જનાર એની ઉન્નત પ્રતિભાને સાદા પદને એક લઘુ ખંડ રચે એ રમતવાત હતી. દશમસ્કંધનું મનોહર રાસવર્ણન રાસનું અત્યુત્તમ ઉદાહરણ હાઈ એ વાતની સાક્ષી પૂરશે. સેહામણી શરદમાં ‘સ્વરૂપ શ્યામ, કાટિ કામ ” શ્રીકૃષ્ણ “વામદક્ષિણ સુન્દરી ગોપી સાથ' રસિક રાસ ખેલી રહ્યા છે, “ ઝમક તાલ, બીજબાળ રસાળ ગીત” ગાઈ રહી છે અને ચીર ખસે હસ્તે તાળી દઈ દે' એવી રસમસ્તીમાં રાસ ઔર ચગી રહ્યો છે. એનું ચિત્ર મહાકવિ પ્રેમાનન્દ કેવું જીવંત અને તદ્રુપ આલેખે છે! “આનન્દ કન્દ, નન્દ-નન્દ, છન્દ રાગ રાગણી, વેણુ વાય, ગીત ગાય, સરલ સહુ સોહામણીઃ રૂપ સરસ, સોળ વરસ, રમે અંક લઈ લઈ ગેપાળલાલ, શરદકાળ રમે રાસ થઈ થઈ. ચોરટી કે, ગેરટી કે, શ્યામળી સેહામણુક કે સોહિની, મનમોહિની, કટાક્ષ કીકી કામનીઃ રાસરમણ, બ્રમણ નમણ, લીલા કહું કઈ કઈ ગોપાળલાલ, શરદ કાળ, રમે રાસ થેઈ થઈ.” પ્રેમાનન્દની ભ્રમરપચીસી અને દાણલીલા પણ ગરબીના ઉત્તમ નમુના તરીકે ગણી શકાય એમ છે. એ જોતાં કહેવું જોઈએ કે પોતાને વિષે નહિ છતાં એ સિદ્ધહસ્ત સાહિત્યકારે ગૌણ રીતેય ગૌરવભરી ગરબીઓ ગુજરાતને ચરણે ધરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આપણું રાસસાહિત્ય પ્રાચીન પર રાધાકૃષ્ણના પૂજારી રત્નેશ્વરના રાધાકૃષ્ણના મહિને એના મધુર મૃદુલ ભાડે લીધે ઠીક પ્રચલિત છે. એનો દેશી ગરબીની ચાલ સાથે માલિનીવૃત્તનો યોગ કવિની સિકતા અને વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. ખેડાનો ભાવસાર રત્નો એના ગોપીવિરહના મહિના માટે ખૂબ જાણીતું છે, અને વિરહદુઃખનું એનું આલેખન વાસ્તવદર્શી અને હૃદયસ્પર્શી છે. મહિનાના આપણા સાહિત્યમાં એના મહિના અનુપમ અને અજોડ છે. ધ્રુવ અને પ્રહલાદનાં આખ્યાનથી પરિચિત વસાવડના નાગર કાલિદાસે શક્તિની સ્તુતિનાં કેટલાંક પદ લખ્યાં છે, તેમજ પીજના કવિ નરભેરામે બોડાણાની મૂછનાં આશરે ૬૦૦ પદ લખ્યાં છે. પરંતુ પદ માટે ખરો પ્રતિષ્ઠિત જે કંઈ પણ હોય તો તે છે સંદેસરને બારોટ પ્રીતમદાસ. “હરિનો મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને.” એ ગાંધીજીના પ્રિયતમ પદના પ્રણેતા પ્રીતમે અનેક રસિક, મધુર અને ચિરંજીવ પદે ગુજરાતને આપ્યાં છે. ભાવમાર્દવ પદલાલિત્ય અને સંગીતમાધુર્યથી અંકિત એની ગરબીઓ સુણી મન મુગ્ધ બને છે. “મનમેહનલાલ, મારગડે મૂકે તે મથુરા જઈએ.' એ ગોપીઓની વહાલસેથી વિનવણી અથવા “હે જસોદાજી, આવડો લાડકવા લાલ ન કીજે.” એ એમની મીઠી ફરિયાદ સાંભળી દિલ ડોલી ઊઠે છે. વ્રજવનિતાનાં વેરણ વાંસળીને સંબોધેલાં વચન કેવાં હૃદયવેધક છે ! “હે વાંસલડી, વેરણ થઈ લાગી રે વ્રજની નારને. તે આવડાં કામણ શાં કીધાં, શામળીએ મુખ ચુંબન લીધાં, મન વ્રજવાસીનાં હરી લીધાં.–હે વાંસલડી.” પ્રીતમના જેવો જ પરમ રસિક પાટીદાર કવિ રઘુનાથદાસ આપણું ધ્યાન ખેંચે છે. વિરઘેલી ગોપીઓએ ઉદ્ધવજી જોડે શ્રીકૃષ્ણને પાઠવેલા ભાવભીના સંદેશાને એ સર્જક છે. “ઓધવજી સંદેશે કહેજે શ્યામને ” એ મધુર પંક્તિ સૌને પરિચિત છે. અને “તમે અજાણ્યા અમે જાણીએ રે થી શરૂ થતી એની રસિક દાણલીલા એટલી જ જાણીતી છે. તદુપરાંત ગિરધરનાં તુલસીવિવાહ, કૃષ્ણલીલા, ગોકુળલીલાનાં પદો તેમજ પ્રેમાનન્દ સ્વામી, બ્રહ્માનન્દ, નિષ્કુલાનન્દ, દેવાનન્દ આદિ સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓનાં કૃષ્ણ. ભક્તિનાં પદે પ્રખ્યાત છે. એમને વીગતે જોવાને મેહ છોડી, રસરાજવી દયારામનાં ઊછળતાં પ્રેમભક્તિનાં પૂરનાં કંઈક દર્શન કરીએ. પૂરમાં તણાઈ જવાની બીકે દૂર રહી કરેલાં દર્શન આછાં—અધૂરાં જણાય તે ઉદારચિત્ત વાચક ક્ષમા આપશે એવી વિનંતી છે. દયારામ પ્રાચીન રાસસાહિત્યમાં દયારામે રસકે વગાડે છે. સમસ્ત સાહિત્યને ઘડીભર ભૂલાવી દે એવી રસઝડી વર્ષાવી છે. દયારામ એટલે સાક્ષાત રસને અવતાર. દયારામ એટલે પ્રેમભક્તિનું મૂર્તિમંત સ્વરૂ૫. રસિક ફક્કડ દયારામે રસ અને પ્રેમનાં પૂર વહાવ્યાં છે. સાહિત્યના અખં કુવારા ઉડાવ્યા છે. સંગીતની મીઠી હેલી રેલાવી છે. એની જાદુભરી કલમે કામણ કર્યો છે. એની હૃદયંગમ વાણીએ વશીકરણ કર્યા છે. એની મસ્તીભરી રસિક્તાએ ભાન ભૂલાવ્યાં છે. એનાં રસકલાન્વિત કાવ્યો પાછળ ગુજરાત માં થયું છે. એની ગુણગૌરવયુક્ત ગરબીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ સુવાસ : ફાગુન ૧૯૯૫ પાછળ ગુજરાતણે ઘેલી બની છે. ગરબીવિધાયક દયારામ એ રસરાજવી નથી, પણ ગરવી ગુજરાતને હૃદયરાજવી છે. રસધનમાંથી કલામય રીતે કરી કાઢયાં હોય એવાં એનાં અદ્દભુત કાવ્યોમાં ગુજરાતના સાહિત્ય અને સંસ્કારઘડતરમાં અપૂર્વ હિસ્સો આપે છે. એની ગરબીઓએ રાસલેખકને અવનવા ઢાળ આપ્યા છે. એનાં ગીતોની ખૂબી અને સંગીતમાધુરી આજે યે નિત્યનૂતન લાગે છે અને ઓસર્યા નથી, એથી એમની ગુણવત્તાનાં સાચાં મૂલ્ય અંકાય છે. એ રસિયે શરદની શેરીઓને જેવી સેવામણી કરી છે તેવી ભાગ્યે જ બીન કેઈએ કરી હશે. એક એકથી ચઢિયાતાં એનાં કાવ્યરત્નોમાંથી અમુકની પસંદગી કરવાનું કાર્ય કેટલું વિકટ છે તે સમજી શકાય એમ છે. માટે જ મેં આગળ આ દર્શનને આછું-અધૂરું કહ્યું છે. તો હવે આપણે એનાં થોડાંક રાસરનોનાં અધૂરાં છતાં મધુરાં દર્શન કરીએ. પ્રેમાંથી દયારામની પ્રેમની પણ વેધક અને તલસ્પર્શી છે. એની અનોખી સ્નેહમીમાંસાની જેડ સારા સાહિત્યમાંથી જડે એમ નથી. પ્રેમલક્ષણા ભક્તિના અનન્ય ઉપાસક દયારામનું પ્રેમભક્તિનું આલેખન સર્વાગ સંપૂર્ણ અને ઊંડાણભર્યું હોય એ સ્વાભાવિક છે. પુષ્ટિમાગ કવિ પ્રેમને પ્રભુ પરમ પ્રસાદ માને છે, અને એવી પ્રભુપુષ્ટ વ્યક્તિઓ જ પ્રેમની સાચી અધિકારી નીવડે છે. તેથી તે લખે છે – જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ડરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે; મસ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ન ભરે.” અને કવિને એ પ્રેમલક્ષણા ભક્તિ એક જ પ્રભુને પામવાનું સરલ અને સીધું સાધન દેખાય છે. એટલે એ કહે છે -- એમ કટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ન ફરે; દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર પ્રેમભક્તિયે વરે.” પ્રણયમીમાંસાનું અનુપમ આલેખન કરતું કવિનું “ પ્રેમ પરીક્ષા' કાવ્ય એકલા ગુજરાતી સાહિત્યમાં નહિ પણ કદાચ જગતસાહિત્યમાં “એકમેવ અદ્વિતીયમ' ગણાશે. Shelley ની પ્રેમની ફિલસુફી (Love's philosophy) ઉપર આફરીન પિકારનારે ઘરઆંગણનું આ પ્રેમપરીક્ષા કાવ્ય વાંચવું-વિચારવું ઘટે છે. આ પણ ભક્તકવિને ભકિત તરફ સ્પષ્ટ પક્ષપાત છે, એટલે સુધી કે જ્ઞાન અને યોગને તે તદ્દન ઉતારી પાડે છે. પ્રભુપ્રાપ્તિમાં ભકિતને મુકાબલે એ સાધને એને એકજ નિર્બળ ને નમાલાં લાગે છે. પ્રેમપરીક્ષામાં જ્ઞાની ઉદ્ધવ અને પ્રેમી ગોપીઓના સંવાદ દ્વારા તેમજ ઇતર પણ અનેક સ્થાને એણે આ વસ્તુ વ્યકત કરી છે. જ્ઞાનજડ ઉદ્ધવને પ્રેમની ફિલસુફી સમજાવતાં રસધેલો ગોપીઓ કહે છે: “ઓધવજી છે અળગી રે, વાત એક પ્રેમતણી; કોઇ અનુભવી જાણે રે, કહેતાં તે ના બગી. પ્રસૂતાની પીડા રે, વંઝા તે શું જાણે ? જોયું કેમ આવે રે, માણ્યાને પરમાણે ?” અનુભવસિદ્ધ અને અનિર્વચનીય પ્રણયની અય્યત ને અવ્યય સ્થિતિ વર્ણવતાં કહે છે - નેક સુખથી ન વાધે રે, દેખી દુઃખ નવ ઘટે; જેમ વૃક્ષને વળગી રે, વેલી તે ફરી ના લટે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આપણું રાસસાહિત્ય (પ્રાચીન પરલ અને સાચી પ્રીતિ પ્રાણુને પણ પરી થતી નથી કહી પ્રેમની અખંડિતતા ને અનન્તતા વર્ણવે છે “સાચી પ્રીત તે પ્રાણ લે રે, સાધારણ થાય પરી; દાદુર જળવિણુ જીવે રે, માછલડાં તે જાય મરી, છીપ રહે સાગરમાં રે, ઈચ્છી સ્વાતિબિન્દુ તણું; જુઓ દષ્ટિ ચકોરની રે, અચળ રહે છે ઇન્દુ ભણી.” પ્રેમની આ મીઠી મીમાંસા પછી એની જ્ઞાન–વેગ સાથે તુલના કરતાં ગોપીઓ ઉદ્ધવને કહે છે – છે અગમ પંથ સ્નેહને રે, ઓધવજી તે નથી દીઠે, ત્યાં લગી જ્ઞાન ગઠે રે, જોગ છે પણ મીઠે. તમારે તે હરિ સઘળે રે, અમારે તો એક સ્થળે; તમે રીઝો ચાંદરણે રે, અમો રીમું ચંદ્ર મળે.” અંતે ગોપીઓનાં “એવાં વચન સુણીને રે, ઓધવજીની બ્રાંતિ ટળી' “જોગ જંજાળ છૂટી” અને પ્રેમના આધિક્યની પ્રતીતિ થઈ. પરિણામે પ્રભુપંથની એ દીપિકાને ગુરુ માની “ અભિમાન મૂકીને રે, ઓધવ ગેપી પાય પડવ્યા.” - અન્યત્ર પણ જ્ઞાન ઉપર ભક્તિની સરસાઈ વર્ણવતાં કવિ લખે છે -- શું જાણે વ્યાકરણ, વસ્તુને શું જાણે વ્યાકરણ? મુખ પર્યત ભર્યું વૃત તદપિ સ્વાદ ન જાણે બરણી–વસ્તુને” અને તેથી જ ભક્તકવિ આગ્રહપૂર્વક ઈચ્છે છે કે – “ પ્રકટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રકટ મળે સુખ થાય. તેલ વિના ફુટ તિલ પૂરેથી, દીપક કયમ પ્રકટાય? આ પ્રકટ પાવક વિના કાષ્ટને ભેટે, શી પર શીત સમાય?–શ્રી ગિરિધર” પ્રેમની ફિલસુફીના આટલા વિવરણ પછી આપણે પ્રેમપંખિણ ગેપીઓની મીઠી મધુરી અમપીડાને કંઇક દર્શન કરીએ. ગભરૂ ગોપીને પ્રીતની રીતનું ભાન નથી, પણ કામણગારા કૃષ્ણને જોઈ એના હદયમાં સ્વયંભુ પ્રેમ ઉદ્દભવે છે. માંતરદોડ દેતુઃ એને કૃષ્ણ પ્રતિ આકર્ષે છે. “પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી.” એટલે એનું અંતર નિષ્કારણ સ્નેહથી કૃષ્ણમય બની જાય છે, અને આમ અનુભવે એને પ્રીતની અતિ અટપટી રીતે સમજાય છે: “પ્રીતડીની રીત અતિ અટપટી, ઓધવજી છે પ્રીતડીની રીત , થાવાને ઉપાય પણ જાવાનો જડે નહિ, વજ રહેણે જટી તે જટી, પ્રીત ના કહેવાય છે, તે સ્વારથ સમજ, ચાર દિવસ પ્રગટી ને મટી.” જાણે-અજાણે એકવાર પ્રેમનું પ્યાલું પીધું અને એને નશે રગેરગ વ્યા પછી ક્યાં જવું! રાત દિવસ એની જ પીડા! ઊઠતા બેસતાં એની જ વાત ! ઊધતાં જાગતાં એનું જ ચિંતન ! અને પ્રેમની એ ગુહ્ય વાત કોઈ ને કહેવાય પણ શી રીતે ? એટલે છાના છાના સહેજ ટકે! ગેપી પોતાની એવી દુસહ દુઃખભરી સ્થિતિ વર્ણવતાં કહે છે – “પ્રેમની પીડા તે કોને કહીયે રે, હે મધુકર, પ્રેમની પીડા તે. થતાં ન જાણું પ્રીત જાતાં પ્રાણ જાયે, હાથનાં કીધાં તે વાગ્યાં હઈયે; ધીકીયે ઢાંકયાં રાતદિવસ અંતરમાં, ભૂખ નિદ્રામાં નવ લહિયે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ સુવાસ : ફાગુન ૧૯૯૫ અને એવીજ અસહ્ય સ્થિતિ બીજી એક ગરબીમાં કવિ કેવી સરસ આલેખે છે! કાળજ કર્યું તે કેને કહિયે રે, ઓધવ છેલછબીલડે. કળ ન પડે કાંઈ પેર ન સૂઝે, રાત્રિ દિવસ ઘેલાં રહિયે રે, કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચડે, અલબેલે આવી બેઠે હઇયે રે.” પ્રેમઘેલી અને કૃષ્ણવિરહે આકુળવ્યાકુળ થએલી ગોપીને રજ પણ ચેન પડતું નથી. ઘડીમાં ઘરમાં જાય છે, ને પાછી બારણે આવી કૃષ્ણની રાહ જુવે છે ! પોતાની વિવશ– પરવશ સ્થિતિને લક્ષમાં લેઈ વધુ નહિ તલસાવવા એ કૃષ્ણને અત્યંત આવભરી વિનવણી કરે છે – “ઊભા રહો તે કહું વાતડી, બિહારીલાલ. તમ માટે ગાળી છે મેં જાતડી, બિહારીલાલ. વેદના વિરહની તે ક્યાં ભાખિયે, બિહારીલાલ. ભીતરને ભડકે તે કયાં દાખિયે, બિહારીલાલ. ઘેલી કરી છું સહુ ગામમાં, બિહારીલાલ. ચિત ચોટતું નથી ઘરકામમાં, બિહારીલાલ.” કૃષ્ણ પાછળ ઘેલી થએલી આવી પુત્રવધૂને સાસુ જેવી વજનદાર વ્યક્તિ કયાં સુધી સાંખી શકે ! એટલે પિતાને ત્યાં વધુ વખત એવું નહિ નભે, અને “તમે તે નિર્લજ રે, હમે લાજી મરીયે” કહી એને ઠપકાભરી શિખામણ આપે છે – “શીખ સાસુજી દે છે રે, વહુજી રહે તંગે; આવડે શો આસંગે રે, શામળિયા સંગે ?” પણ માથાની વહુ ગંગાજળ સરખાં વિશુદ્ધ !” સાસુજીને રોકડું પરખાવે છે. પ્રભુભક્તિમાં દૂષણ જોતાં સાસુજીની આંખમાં કમળો થયો હશે કહી પ્રભુપ્રેમી એ પત્ની પિતાના વિશુદ્ધ પ્રેમમાં અડગ રહે છે, અને “દયાને પ્રભુ ભજવે રે, કેઈથી ન ડરવું” એ નિશ્ચયપૂર્વક સાસુને પડકારે છે – એવાં વચન સુણીને રે, વદ્યા વળતાં વહુજી; ગંગાજળ સરખાં રે, હો સાંભળે સાસુજી. કહો છો તેવાં હશે રે, ત્યારે એમ સૂઝે છે; દેષ પ્રભુમાં શ દીઠ રે, જેને જગ પૂજે છે.” પ્રેમી પીડા અને વિરહવ્યથાના આ અલ્પ વિવેચન પછી એ પીડા અને વ્યથાના કારણરૂપ કામણગારા શ્રીકૃષ્ણનાં આપણે સહેજ દર્શન કરીએ. પરમ ભાગવત દયારામ પિતાના ઈષ્ટપ્રભુનું વર્ણન કરતાં કદી ધરાતાજ નથી. એટલે શ્રીકૃષ્ણના વર્ણનનાં એમનાં પુષ્કળ કાવ્ય હેઈ, આપણે તો એમાંથી માત્ર બે-ત્રણ જ જોઈશું. કાનુડાની જાદુભરી કાન્તિ વર્ણવતાં કવિ લખે છે – કાનુડે કામણગારો રે, સાહેલી આતે કાનુડો કાનુડો કામણગારે, રસભર્યો ને રૂપાળ, આ શું આંખલડીને ચાળે રે.--સહેલી રંગરા, મદમાત, વાંસળીમાં ગીત ગાત, નયણાં શું કરે વાત રે.--સાહેલી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આપણું રાસસાહિત્ય પ્રિાચીન પ૩૧ અને અનુપમ એ અલબેલાનું સોહામણું સૌન્દર્ય આલેખતાં કવિ કહે છે – તું જેને સખી, શેભા સલૂણું શ્યામની. કેટિ કંદર્પ લજાવે એનું મુખડું, ફીકી પડે છે કળા જામિની–તું જેને ” કોડામણ એ કહૈયાનાં મેહક અંગસૌષ્ઠવ અને આંખનાં છાનાં જાદુ, મીઠી હલક ભરી આ ગરબીમાં કવિ કેવાં મૂર્ત કરે છે! “ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે; સોળ ભાંખ મા રે. મંદ હસીને ચિતડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કર્યું; અદપડિયાળી આખે ઝીણું ઝાંખ મા રે.–કામણ નખશીખ રૂ૫ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું; છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે –કામણુ કૃષ્ણના સુભગ હલાવણ્ય જેવું જ એની માનીતી વાંસળીનું વર્ણન પણ મનહર અને મનભર છે. વૃંદાવનમાં ઊભા રહી કૃષ્ણ છેડેલી બંસીની અસર અદ્દભુત અને અવર્ણનીય છે. યમુનાનાં નીર ચભી જાય છે. પક્ષીઓ સાદ સાંભળવા સ્થિર બની જાય છે. વાછરડાં પયપાન કરવું છોડી કાન માંડે છે અને ગાયે તો ગાળા તેડી ત્યાં દોડી જાય છે. આમ વાંસળીનાં જાદુથી સારી પ્રકૃતિ ખળભળી ઉઠે છે, ત્યાં કૃષ્ણઘેલી ગોપીઓ બેહાલ બને એમાં શી નવાઈ ! એમનું ભાન ભૂલ્યાનું હાસ્યરસિક ચિત્ર કવિએ સુંદર આલેખ્યું છે – એકના કરમાં કેળિયે રે, પીતી ચાલી એક નીર; એક છોરુ રડતાં મેલી ગઈ રે, ચાલી જમનાને તીર.” વાંસળી પ્રતિની સપત્નીભાવે ગેપીની ઉક્તિઓ પણ જીવંત, હદયંગમ અને ભાવભરી છે – “માનીતી તું છે મેહનતણી, હે વાંસલડી; તું ને વ્હાલમ કરે છે ઘણું વહાલ રે, હે વાંસલડી. પીએ અધરામૃત પિયુતણું હે વાંસલડી; અમને શોકય સરીખું તું સાલ રે, હે વાંસલડી.” હવે કવિની સંગીતની સિદ્ધહસ્તતાનાં એક-બે દષ્ટાંત જોઈએ. બંસીબટના રસચોકમાંના રાધા અને એની સખીઓના સુભગ ગરબાનું વર્ણન કવિએ જે સુકુમાર શબ્દોમાં અને સુરીલા લયમાં કર્યું છે, તે કવિની સંગીત નિપુણતાની સરસ ઝાંખી કરાવે છે: “ગરબે રમવાને ગોરી નીસર્યા રે લોલ, રાધિકા રંગીલી અભિરામ ત્રિજવાસિણું રે લેલ તાળી દેતાં વાગે ઝાંઝર ઝૂમખાં રે લોલ, ગિડ ગડ તામ છુમ છુમ છુમ બાજે ઘુઘરા રે લોલ.” એથી યે અધિક “ચાલ વહેલી અલબેલી યારી રાધે” એ સોરઠ રાગની, તાલની વિકટ આંટીઘૂંટીવાળી ગરબી કવિના સંગીત પરના અનન્ય પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. તબલાના એક ઉસ્તાદ બજવૈયા સાથેની સંગીતસ્પર્ધાને અંગે કવિએ એ ખાસ રચી ગાઈ હતી, અને એના અટપટા તાલમાં ઉસ્તાદ અટવાઈ જતાં વડોદરાની વિરાટ જનતા સમક્ષ કવિએ જવલંત વિજય મેળવ્યો હતછતાં એ ઉસ્તાદની સંગીતનિપુણતાથી ખુશ થઈ આપણું ગુણગ્રાહી કવિએ પિતાના ગળામાંની સેનાની કંઠી એને ભેટ કરી હતી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ૩ર સુવાસ : ફાગુન ૧લ્પ છેલે કવિની કાવ્યકલાની એક-બે ખૂબીઓ દર્શાવી આ લેખ પૂરો કરીએ. કપટી કૃષ્ણના ઉપર ક્રોધે ભરાયેલી રાધા કાળી વસ્તુમાત્રને ત્યાગ કરે છે, કેમકે કાળી વસ્તુઓમાં એક સરખું કપટ હશે એમ એ માને છે. રાધાના એ નિશ્ચય પાછળ કવિની રમતિયાળ કલ્પના કેવી રસિક અને આહલાદક છે !: “શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામરંગ જેમાં કાળાશ તે સૌ એક સરખું, સરવમાં કપટ હશે આવું. કસ્તુરીની બીંદી તે કરું નહિ, કાજળ ના આંખમાં આંજાવું. નિલાંબર કાળી ચુકી ના પહેરું, જમનાનાં નીરમાં ન નહાવું.” માનિની રાધા કૃષ્ણની સાથે અબોલા લે છે. સહેજ વાતમાં વંકાતી રાધાને રીસાતાં વાર શી? કૃષ્ણ વહાલથી એને શશિવદની કહી, ત્યારે એને ઉલટું વાંકુ પડ્યું, અને કૃષ્ણ જોડે અબોલા લીધા! એ વસ્તુ કવિએ કેવી ખૂબીથી રજુ કરી છે ! “હાવાં હું સખી નહિ બોલું રે, કદાપિ નંદકુંવરની સંગે; મુને શશિવદની કહી છે રે, ત્યારની દાઝ લાગી છે અંગે. ચંદ્રબિંબમાં લાંછન છે વળી, રાહુ ગળે ખટમાસે; પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પૂરણે નિત્ય તે નવ પરકાશે.” - રીસાયલી રાધાને લલિતા ઘણું સમજાવે છે, પણ હઠીલી એની હઠ છોડતી નથી. આખરે પ્રભુ પિતજ એને સરસ રસ્તો શોધી કાઢે છે. એ યુક્તિમાં કવિની રસિકતાની ને કાવ્યકલાની આપણને સુરેખ ઝાંખી થાય છે. કૃષ્ણ પોતે એક સુંદર યુવતીનું રૂપ ધારણ કરી રાધા પાસે આવે છે, અને વાતવાતમાં પિતે કૃષ્ણને જોવા જાય છે એમ જણાવે છે. એ સાંભળી રાધાને ચટપટી થાય છે કે “મુજ કરતાં રૂપે છે રૂડી, દેખતાં લાલ લોભાશે.” એટલે એની સાથે સહીપણાં બાંધી એકબીજાનું વચન પાળવાને કેલ પરસ્પર લે છે, અને પિતે ચતુરાઈ કીધી માની મનમાં ફુલાય છે, ને માગે છે – શ્યામા કહે સખી માગું, તમો સ્પામ સમીપે ન જાશે; સખી કહે હું પણ માગું, તમે તે ઉપર મા રીસાશે.” અને પછી પ્રભુ ખરે સ્વરૂપે પ્રગટ થતાં માનિની મનાય છે અને રાધાકૃષ્ણ એક થાય છે. રાધા પિતાને અડવાની કૃષ્ણને ના પાડે છે, ત્યારે એના ઉત્તરમાં કૃષ્ણ બેવડા સ્પર્શને ઉકેલ કાઢે છે એમાં પણ કવિનું સુંદર કલાકૌશલ્ય દેખાય છે. ગોરી રાધા કૃષ્ણને કહે છે કે “મુજને અડશે મા, આઘા રહે અલબેલો, છેલા અડશે મા.” કેમકે “કહાન કુંવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં.” એના જવાબમાં શ્રીકૃષ્ણ જણાવે છે – “ તું મુજ અડતાં શ્યામ થઈશ તે હું યમ નહિ થાઉં ગોરે; ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મેરે તુજ તેરે.” આમ જ્યાં રાધા બહાનું કાઢી એક મિલન અટકાવવા મથે છે, ત્યાં યુક્તિબાજ કૃષ્ણ એનાજ બહાનાથી એને બાંધી બેવડું મિલન મુકરર કરે છે ! એમાં જ કવિની કલ્પનાની ખરેખરી ખૂબી રહેલી છે. કવિના “ચન મનના ઝઘડ” માં પણ કલ્પનાની એવી જ વિલક્ષણતા વ્યક્ત થાય છે, પણ સ્થળસંકોચને લઈ હવે અહીં જ અટકીશું. - આપણા પ્રાચીન રાસસાહિત્યનું રસદર્શન આ રીતે પૂરું થાય છે. અર્વાચીન રાસસાહિત્યને ભવિષ્યના કઈ અનુકૂળ અવસર પર છોડી વિરમીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ નાટકિયે લેખક: ઇ. ન. (ગયા અંકના પૃ. ૪૦૧ થી ચાલુ ] ઘનશ્યામ બુદ્ધિશાળી હતો. વર્ગમાં તેને નંબર પહેલો રહેતો. પણ રસિક અને તેની મંડળી ત્યાં ય તેને રમકડું ગણું બનાવતાં. રસિકના બધા જોડીદારે ઘનશ્યામને મામા કહીને જ બેલાવતા, અને તે પહેલો નંબર રાખે છે તેને ગુનેહ હોય તેમ તેને “ગેખણિયા, બીકણિયે, બંધ” વગેરે ઉપનામથી નવાજતા. ઘનશ્યામે એકાદ બે વખત વેણીને શાળામાં થતી પજવણીની વાત કરી જોઈ પણ વેણી તે “તારે પણ તેમના જેવું થવું. તું શા માટે કરે છે?” એટલું કહી તેની વાત ઉડાવી દેતી. - શાળાનું સેશિયલ ગેધરિંગ હતું. ઘનશ્યામના પાઠમાં તેને એક ગાયન ગાવાનું હતું. રસિકનો તો અગ્રભાગ હતું જ. પરંતુ ઘનશ્યામના સુરીલા ગ પ્રેક્ષકવર્ગ એટલે ખુશ થઈ ગયો કે તેમને બીજા કોઈનું “કામ” નજરમાં આવ્યું જ નહીં. ખુરશીની પહેલી હરોળમાં બેઠેલ પ્રતાપરાયને તે માનવામાં પણ મુશ્કેલી પડી કે “ આ ગાનાર ઘનશ્યામ તે વેણીને ભલી-ભોળે-શરમાળ ભાઈ જ હતો ! ” મેળાવડે પૂરું થયા પછી પ્રતાપરાય સાથે બોલી શકે તેવા દરેક જણે તેને કહ્યું, “રસિકભાઈ તે સારા જ, પણ ઘનશ્યામે તે કમાલ કરી! ગળું તે ઈશ્વરી જ બક્ષિસ જાણે!” મેળાવડાથી પ્રતાપરાય ખૂબ પ્રસન્ન થયા. ઘેર આવી તેમણે વેણીને પૂછ્યું, “તે ઘનશ્યામને ગાતાં સાંભળ્યો છે?” પણ પછી તરત જ તેમને ખ્યાલ આવ્યો કે, “એક સાથે ઊછરીને મોટાં થયેલ ભાંડુને આ પ્રશ્ન પૂછાય?” અને તે પિતાના પક્ષની વિચિત્રતા પર હસી પડ્યા. વેણું પણ હસી પડી. ઘનશ્યામ અહીં શાંત થઈ ગયો છે. ઘેર તે આખો દિવસ ગાતે જ હોય.” વેણીએ કહ્યું. એમ કે?” પ્રતાપરાયે પૂછ્યું. “હા.” “ ત્યારે અહીં કેમ તદન શાંત થઈ ગયું છે?” “કોણ જાણે?” “એને અહીં ફાવતું નહીં હોય?” ના. ના. એમ તો શું, પણ શરમાતો હશે.” વેણી, એને ગળાનું માધુર્ય અજબ છે. ઘેર કેમ કેઈ દી ગાતો નથી?” આ વખતે જ રસિક અને ઘનશ્યામ બહારથી આવ્યા, પ્રતાપરાયે તેમને બેલાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - સુવાસ : ફાગુન ૧૯૯૫ “બાપુજી, મામાને ચંદ્રક આપવાનું નક્કી થયું.” પોતાને નહીં અને મામાને ચંદ્રક આપવામાં આપનારનું અજ્ઞાન સમાયું હોય તેવું દેખાડતાં તેણે મામા શબ્દ પર ભાર મૂકી કહ્યું. એમ કે? ઘનશ્યામ તેને લાયક છે. અને રસિક, તું અભિનયની અતિશયતા શીદ કરે છે? તારામાં કુશળ નટ થવાનાં લક્ષણો છે, પણ આજે તે તે તાર પાઠ બગાડી જ નાખ્યો હતો. તું શું કઈ ધંધાદારી નટ હો, કે તારી સમક્ષ શું એકલું મવાલી પ્રેક્ષકમંડળ બેઠું હતું? સાચા અભિનયમાં તે સંયમ ખાસ આવશ્યક છે.” રસિકને પિતાની સલાહ કડવી તે લાગી, તેય તે શાંત ઊભો રહ્યો. તેણે તે પિતા તરફથી વખાણ મેળવવાની આશા સેવેલ, અને એટલે જ તે તેણે જોરશોરથી હકારાપડકારા કર્યા હતા ને! પણ આ તે અભિનયની તદન નવીન દૃષ્ટિ! અભિનય અને સંયમ ! રસિકને પિતાની વાત બરાબર ન સમજાઈ. અને ઘનશ્યામ, તારી બેનને તારું ગાયન સાંભળવું છે. ચાલ, ગા જેઉં! વાજા પર બેસું છું.” ઘનશ્યામ શરમાઈ ગયો. “રસિક નીચેથી વાજાં લઈ આવતો!" રસિક વાજું લઈ આવ્યો; ઘનશ્યામે ગાયું. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જ્યાંસુધી તે શરમાય ત્યાંસુધી તેમના મોઢામાં જીભ હશે કે નહિ તેની ય શંકા ઊઠે; પણ તે જ ૦૧ક્તિ એક વાર શરમ મૂકી પિતાના પ્રિય વિષયની છણાવટ કરે ત્યારે તો કમાલ કરી દે છે. ઘનશ્યામે ગાવું શરૂ કર્યું અને તેની શરમ ઊડી ગઈ. બધાં મુગ્ધ થઈ ગયાં. ઘડી ભર તો રસિક પણ! “લે, આ મારા તરફથી ચાંદ !” કહી પ્રતાપરાયે ઘનશ્યામને દશ રૂપિયાની ભેટ આપી. ઘનશ્યામ પર તેને ઘેરથી અવારનવાર પ આવતા. તેને નાનો ભાઈ મોટાભાઈ પાસેથી કંઈ કંઈ વસ્તુઓ મંગાવતા, અને રજા પડે ત્યારે એ બધું સાચવીને લાવવાનું લખાવતે. પિતાજીને પત્ર આવતે તે દિવસે ઘનશ્યામ બહુ આનંદમાં રહેતો. પ્રતાપરાય તેને અવારનવાર થોડા થોડા પૈસા વાપરવા આપતા, તે બધા તે સાચવી રાખતા, અને એ પૈસામાંથી જુદી જુદી ચીજો નાનાભાઈ માટે લઈ જવાના મનોરથ સેવી આનંદ પામત. ઘનશ્યામને પ્રતાપરાયને ત્યાં રાખવાનું ખાસ પ્રયોજન તે વેણુને આનંદ આપવાનું હતું, અને વેણીને ભાઈના વિકાસથી, ભાઈની સોબતથી આનંદ થતે ય ખરે! પરંતુ ઘનશ્યામ તો આ મોટા લોક વચ્ચે આવી કચડાઈ રહ્યો હોય એમ જ લાગતું. એક વેણી સિવાય બીજું કઈ ભાગ્યે જ તેની સાથે આનંદપૂર્વક વાત કરતું. પ્રતાપરાયને તેને માટે લાગણી હતી, પરંતુ તેમની સાથે વાત કરવાનો પ્રસંગ તે ઘનશ્યામને કયારેક જ આવતે, એટલા તે કામઢા હતા. પરીક્ષા આવી. ઘનશ્યામ પહેલે નંબરે પાસ થયો. રસિક બે વિષયમાં-સંસ્કૃત અને ગણિતમાં–નાપાસ થતા હોવા છતાં તેને ઉપર ચડાવવામાં આવ્યો. રસિકના મોટાભાઈ પણ આ વખતે બી. એ. માં ત્રીજે અખતરે પાસ થયેલ. તેમણે એલએલ. બી. થવા ધાર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નાટકિયે "૫૩૫ નિશાળમાં રજા પડી અને ઘનશ્યામ રમકડાં ઈત્યાદિની ખરીદી કરી ઘેર જવા ઊપડયો. ઘનશ્યામની રજાઓ પૂરી જેતી થઈ ત્યાં તે તેને અને તેના બાપુજીને તરત ઊપડવાનું સૂચવતે વેણીને તાર મળ્યો. સોળ વર્ષને ઘનશ્યામ બેનનું હૃદય બરાબર સમજી શકતા હતા. તેને બરાબર ખબર હતી કે ખરી મુશીબતમાં આવી પડયા વિના મોટીબેન આવો તાર કરે જ નહિ! તેણે તેના પિતાને જલ્દી તૈયાર થવા કહ્યું અને બંને પહેલી જ ગાડીમાં ઊપડયા. વેણી બહુ જ ગંભીર દશામાં આવી પડી હતી. પ્રતાપરાયને એકાએક લકવો થઈ આવ્યો હતો. ઘનશ્યામ રજાઓ માણવાં ઘેર ગયો ત્યારે સંપૂર્ણ તંદુરસ્ત લાગતા પ્રતાપરાય પર એકાએક ઊતરી આવેલ આફતથી આખા ઘરમાં હાહાકાર થઈ ગયો હતો. મૃણાલ ને વેણી આ પરિસ્થિતિમાં સાચી બેન બની ગઈ હતી. રસિક અને ઘનશ્યામ પણ સાચા ભાઈઓ બની ગયા. સાવકાંપણને ભાવ તદ્દન ઓસરી ગયો. સર્વનું લક્ષ્ય પ્રતાપરાયની સેવા કરવાનું બની ગયું. હું ને ઘનશ્યામ આજે જઈએ છીએ.” વેણીને બાપુએ પ્રતાપરાયની પાસે આવી કહ્યું. “ઘનશ્યામને શા માટે લઈ જાઓ છો?” પ્રતાપરાયે ધ્રુજતે હાથે લખ્યું. “તમારા મંદવાડમાં જેટલી તકલીફ ઓછી થાય તેટલી કરવી!” “ઘનશ્યામ પર તે મારી અનેક આશાઓ છે. આ મંદવાડમાંથી ઊઠું તે એને તે હું ખૂબ ભણાવીશ.” પ્રતાપરાયે વળી લખ્યું. તે બેલી શકતા ન હતા. બધું લખીને જ સમજાવતા. “આપને જરા ઠીક થશે એટલે ઘનશ્યામને પાછો મોકલીશ.” પ્રતાપરાયે “જેવી તમારી મરજી!' તેવું આંખોદ્વારા સૂચવ્યું, અને આંખો બંધ કરી દીધી. ઘનશ્યામ અને તેના બાપુજી એ ઓરડામાંથી બહાર આવ્યા. “બાપુજી, હું તો તમારી સાથે નથી આવતો.” ઘનશ્યામે કહ્યું. “કેમ ?' બેન-બનેવીને આવી સ્થિતિમાં મૂકી હું નહિ આવું.” “તારે આવવું કે ન આવવું તે હું સમજું કે તું?” “મને તમારી વાત ગળે નથી ઊતરતી. હું તો રોકાઇશ.” બાપ દીકરા વચ્ચે ઘણું રકઝક થઈ પણ ઘનશ્યામ એકનો બે ન થયો. બાપ દીકરા પર ગુસ્સે થઈ જતા રહ્યા.. ઘનશ્યામે તે પ્રતાપરાયની સેવા કાજે અભ્યાસ છેડી દેવાનું કહ્યું, પણ તેની એ વાત કેઈએ માની નહી. તેને ભણવા તે જવું જ પડતું, પણ તે સિવાયનો બધો વખત તે પ્રતાપરાયની પથારી પાસે જ રહેતો. પિતાની માંદગીએ ઘરની દરેક વ્યક્તિમાં એકભાવ જગાવ્યો છે તે જોઈ પ્રતાપરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ સુવાસ : ફાગુન ૧૫ સંતોષ પામતા; અને એ વ્યાધિમાંથી મુક્ત થવા ઈશ્વર પાસે મૃત્યુની યાચના કર્યા કરતા. દિવસે પર દિવસ પસાર થતા હતા અને પ્રતાપરાયનું શરીર લેવાતું જતું હતું. “બધાને અહીં બોલાવ!” પ્રતાપરાયે એક દિવસ વેણીને લખી આપ્યું. વેણીએ બધાને બોલાવ્યાં. બધાં આવ્યાં. ઘનશ્યામ તે ત્યાં હતા જ. “કેમ બાપુજી!” રસિક બોલ્યો. મારે ઘેડી વાત કરવી છે.” પ્રતાપરાયે લખ્યું. શી બાબત ?” વેણ બોલી. “મને મારું શું થશે તે નથી સમજાતું-” પ્રતાપરાય લખે જતા હતા. કેઈમાં એક શબ્દ બોલવાની પણ શક્તિ ન હતી. પણ હું ન હોઉં ત્યારે ય તમે સંપથી રહેશો એવી મને આશા છે. તમારે કમનસીબે હું બહુ પૈસા એકઠા નથી કરી શકો. પણ મેં કેઈનું ય ખરાબ નથી કર્યું, એટલે ઈશ્વર મારા કુટુંબને પણ રોટલા વિના નહિ જ રાખે તેવી મારી અચળ શ્રધ્ધા છે.” બધાંની આંખ ભીની થઈ હતી. “અને ઘનશ્યામ, તું તે બહુ ડાહ્યો છે. તારી ઉમ્મરના પ્રમાણમાં તું ખૂબ શક્તિશાળી છે. મને એટલું વચન ન આપે કે તું સદા ય રસિક ને તેનાં ભાંડુનો ભાઈ બની રહીશ? એ બધાં ગમે તેમ કરે પણ તારે તારી ઉદારતા ન જતી કરવી.” ઘનશ્યામ સજળ નયને નીચું જોઈ રહ્યો. અને છોકરાંઓ, વેણ તમારી માતા છે, તે વાત કદી ય ન ભૂલશો. ફરી પરણવામાં મેં ભૂલ કરી એમ ભલે માને પણ વેણીને તેમાં શો દોષ? મારે ખાતર પણ તેને તમે માતાસમ ગણશો તે મને શાંતિ થશે.” બધાં ડૂસકાં ભરતાં હતાં. કેઈ કંઈ બેલી ન શકયું. વેણી, તને શું કહું? ” પ્રતાપરાયને હાથ ખૂબ ધ્રુજવા લાગ્યો. તેણે પ્રેમપૂર્વક તેમના હાથને વળગી પડી અને બંનેની આંખમાંથી અશ્રુધારા વહી રહી. આ પરમ પવિત્ર પળ હતી. રાગ, દ્વેષ કે સ્વાર્થ અશ્રુથી વિશુધ્ધ થયેલા આ વાતાવરણમાં ડેકિયું પણ કરી શકે તેમ ન હતાં. આ પવિત્ર પળે ઘનશ્યામે મનમાં સંકલ્પ કર્યો કે “પ્રતાપરાયની આ મુરાદ બર લાવવા હું ગમે તે ભોગે ય મથીશ.” પ્રતાપરાય લગભગ એક વર્ષ સુધી માંદા રહ્યા. તેમની સારવારમાં વેણીએ જરાય ઊણપ ન આવવા દીધી. સારામાં સારા ડોકટરો પ્રતાપરાયની માવજત કાજે આવતા. આ ડોકટરેની ફીના પૈસા શી રીતે ચૂકવાતા હશે એ પ્રશ્ન પ્રતાપરાયના મનમાં ઘોળાયા કરતે; પરન્તુ એકથી એક ચડિયાતા ડોકટરો તે આવ્યે જ જતા. - વેણી તેનાં ઘરેણાં એક પછી એક વેચી દવાઓનું, ડોકટરનું, અને રસિક તથા મેટાભાઈના ભણતરનું ખર્ચ કાઢતી. ઘનશ્યામ પણ રસિક સાથે જ ભણત, પરંતુ તેને પહેલે નંબરે પાસ થવા બદલ શિષ્યવૃત્તિ મળતી હોવાથી તેનું ખર્ચ કંઈ ન આવતું. બેન, મારાં ઘરેણાં પણ જરૂર પડયે તમારાં જ છે એમ માનજો હો !મૃણાલે એક દિવસ વેણને કહ્યું. “તમેય અમારાં જ છેને?” તેણીએ હસતાં જવાબ આપો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નાટકિય - ૫૩૭ “પણ હું તે તમને કંઈજ ખપમાં આવતી નથી.” તમારો ખપ પણે તમને ય નહીં મૂકું !” “આજે મારો ખપ છે જ! મારાં ઘરેણાં તો જ!” મૃણાલે જરા હઠ કરતાં કહ્યું. “ ગાંડાં થાવ મા ! તમે મારા દીકરાની વહુ છો, તમને તે અમારે લાડ કરવાનાં હેય.” વેણુએ મૃણાલના બને ગાલ પિતાની હથેલી વચ્ચે લઈ પાકેલ કેરીને ઘેળે તેમ ળતાં કહ્યું. “ના..ના.” મૃણાલ બોલી. . “બેન, હું ખરું કહું છું કે જરૂર પડયે હું તમારાં ય ઘરેણાં માગી જ લઈશ. અત્યારે જરૂર નથી જ.” કહી વેણી કઈ કામ એકાએક યાદ આવ્યું હોય તે દેખાવ કરી જતી રહી. પ્રતાપરાયના મંદવાડે વેણીને ઘરની અધિષ્ઠાત્રીનું સ્થાન અપાવ્યું હતું. પહેલાં જે વેણુની અવહેલના કરતાં તે હવે વેણીને પડયો બોલ ઝીલવામાં કર્તવ્યપરાયણતા માનતાં થયાં હતાં. વેણીમાં પણ ખરેખરૂં પીઢપણું આવી ગયું હતું. પ્રતાપરાય ગયા. બધાને માથે આભ તૂટી પડયું હોય એમ લાગ્યું. બધામાં વેણીની સ્થિતિ બહુ કડી હતી. તેનું અંતર તરફડી રહ્યું હોવા છતાં તેને આંખમાં આંસું ખાળવાં પડતાં. તેના મોટાભાઈ જેવડા મોટાભાઈનું માથું પણ તે ખોળામાં લેતી અને તેને રડતા છાના રાખતી. વેણીનું માતૃત્વ એકાએક વિકસી ગયું. બધાં તેની પાસે બેસી રડતાં અને વેણીની હાફમાં આશ્વાસન શોધતાં. પરીક્ષાના પરિણામ આવ્યાં મોટાભાઈ નાપાસ. રસિક નાપાસ. ઘનશ્યામ પહેલે નંબરે પાસ. રસિક કે મોટાભાઈ પર રોષ કે દયા દર્શાવવાની કે ઘનશ્યામને શાબાશી આપવાની કેાઈને પડી જ ન હતી. સહુ અને ખાસ તે વેણી, પ્રતાપરાયના ગયા પછી “હવે શું કરવું?” તેની જ ઉપાધિમાં પડયાં હતાં. વેણીને બીજી બધી વાત કરતાં પ્રતાપરાયે જમાવેલ આબરૂનું જતન કરવાની ખાસ ખેવના હતી. - વેણીનું છેલ્લું ઘરેણું વેચાઈ ગયું. મૃણાલના આગ્રહને વશ થઈ તેમજ બીજે કંઈ ઉપાય પણ ન હોવાથી તેનાં શેડાં ઘરેણાં વેચી પ્રતાપરાયની ઉત્તરક્રિયા કરવામાં આવી. આવી કફોડી સ્થિતિમાં વેણી લોકો સમક્ષ તે પિતાની સ્થિતિ ઘણું સદ્ધર હેવાને દેખાવ કરતી. કોઈપણ બાબતમાં તેણે ઘરનું મોળું નહેતું દેખાવા દીધું. સૌ કેઈમાનતું કે પ્રતાપરાય જેવા મોટા હોદ્દેદારની પાસે સારું એવું સંચિત હેય તેમાં શી નવાઈ! અને પિસે હોય તે જ એકથી એક ચડિયાતા ડોકટરે બોલાવવાનું સૂઝે ને! એવી તે કઈને કલ્પના ય નહોતી આવી કે પ્રતાપરાયની સારવાર માટે આવેલ ડોકટરોનાં બીલ વેણીનાં આભૂષણ વેચી ચૂકવવામાં આવ્યાં હતાં. એ તે કેાઈને ખ્યાલ પણ નહીં ગયેલ કે પતિવિરહમાં દૂબળી થયેલ વેણીનાં બળાં થવામાં ઊંચી જાતના ખોરાક મળવાનો અભાવ પણ એક કારણ હતું. વેણુએ ચા, દૂધ, ખાંડ, ઘી ખાવાં બંધ કર્યા હતાં. તેમાં ગત આત્માનો શોક પાળવાની ભાવના ઉપરાંત કરકસર કરવાની ભાવના પણ હતી તેની કેઇને ગંધ સરખી પણ નહોતી આવી. ઘસાઈ ગયેલાં મધ્યમ વર્ગનાં કુટુંબ માટે આબરૂનું તૂત જાળવી રાખવાનું વધુ મુશ્કેલ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ o સુવાસ ફાગુન ૧૯૯૫ પિતાના કુટુંબની વારતવિક પરિસ્થિતિથી પરિચીત મોટાભાઈ એ એક દિવસ કહ્યું, “હવે તે હું કંઈક નોકરી શોધી લઉં તો ઠીક!” ઘરનાં બધાં માણસો હાજર હતાં. ઘનશ્યામ પણ.... “કેમ?” વેણીએ પૂછયું. મારે હવે ઘરની ચિંતા કરવી જ જોઈએ ને !” મોટાભાઈએ કહ્યું. “ચિંતા કરવા માટે હજી નાના છો!” વેણીએ સત્તાવાહી છતાં મીઠા અવાજે કહ્યું. “કેમ?ઉમરમાં પિતાથી નાની વેણીને આ પ્રમાણે બેલતી સાંભળી મેટા ભાઈએ નવાઈ પામતાં કહ્યું. “ઘરનો બધો ભાર ઉપાડીને ફરવા તૈયાર થતાં પહેલાં તમારે તમારે અભ્યાસ તે પૂરે કરવું પડશે ને !” “ ઓહો !” “કેમ છે?” “હજી તે મારે દેઢ-બે વર્ષ ભણવું પડે. અને આપણું ઘરની આવી મુશ્કેલ સ્થિતિમાં ભણવાનું ખર્ચ તે કેમ જ ઊપડે ?” તે તમારે જોવાનું છે કે મારે ?” વેણીનો તીણ સ્વર ગાજી રહ્યો. બધાં તેની દિલાવરી પ્રશંસાપૂણ નેત્રે જોઈ રહ્યાં. “ના, બેન!” મૃણાલે કહ્યું, “એવી ખોટી જક ન કરશો. અત્યારે ઘરનું ખર્ચ પણ કેમ પૂરું કરો છો તે આપણે સમજીએ છીએ. એમાં ભણતરનું ખર્ચ કયાંથી ઊપડશે ! એ નોકરી કરશે તે એટલી ચિંતા તે ઓછી થશે!” - “બેન, તમારે એમ કહેવડાવવું છે કે હવે આ ઘરની માઠી દશા બેસી ગઈ?” વેણું ખૂબ ગંભીર થઈ ગઈ હતી. બધાં ચૂપ હતાં. “મારા જીવતાં” વેણી બોલી રહી, “તે હું એમ નહીં જ થવા દઉં. શું કરું મારાં માબાપ ગરીબ છે, ” વેણીએ ઘનશ્યામ સામે જોતાં કહ્યું. “નહીં તો ત્યાંથી માગી ભીખી લાવીને ય મેટાભાઈને અભ્યાસ પૂરો કરાવત! પણ હજીયે શું બગડી ગયું છે? હું ઘરની મેટી છું. ઘરની લાજ સાચવવાની મારી ફરજ છે. તમે બધાં નચિંત રહે. હું ભૂખી રહેવાનું કબૂલીશ પણ મોટાભાઈ કે રસિકભાઈનું ભણતર તે નહીં જ છોડાવું.” “પણ બેન....” મૃણાલે કહ્યું. “ના, મારા સંકલ્પને જરાય દુર્બળ ન બનાવશો. ઈશ્વર મને સહાય કરશે.” વેણીમાં અપાર્થિવ તત્વ હોય તેવું લાગતું હતું. અને ઘનશ્યામ, ભાઈ ! તું હજી નાખે છે, નહીં તે તું તારી બેનને મદદ ન કરે?” “હું મારી બેનને જરૂર મદદ કરીશ.” ઘનશ્યામ દ્રઢતાપૂર્વક બેલ્યો. “મેટ થા ત્યારે...વેણીએ વચ્ચે કહ્યું. “હું મેટે થાઉં ત્યાં સુધી મારાથી બેસી શી રીતે રહેવાય? હું તે બેન માટે કંઇક કરવાનો જ !” “ઠીક ઠીક. એ તે જોયું જશે.” વેણીએ કહ્યું. છેવટે મોટાભાઈએ એલ એલ. બી. ને અભ્યાસ કરવા જવું અને રસિક મેટ્રિકનો અભ્યાસ ચાલુ રાખે તેમ વેણીની ઇચ્છાનુસાર નક્કી થયું. [અપૂર્ણ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ લેખકઃ રજા નવવર્ષના મંગલપ્રભાતને હજી ચાર માસ પૂરા વીત્યા નથી, ત્યાં તે હિંદ અને ગુજરાતે અનેક સંસ્મરણીય વિભૂતિઓ ગુમાવી છે. તે ગત વિભૂતિઓમાં શ્રીમંત સયાજીરાવનું સ્થાન અનન્ય ને અપૂર્ય છે. ગત મહા વદી બીજે સ્વર્ગસ્થ બનેલ એ ગુર્જરનરેશની જીવનરેખા, ધીમે ધીમે પ્રભુતાથી દૂર હઠતા અને હઠાવતા વર્તમાન હિંદના અલ્પ રાજવી સમુદાયમાં પણ કંઈક એવું ઝળહળતું તેજ દાખવે છે કે ગમે તેવા હિંદીને પણ તે આકર્ષ્યા વિના ન જ રહે. તેમનું જીવન અનેક રીતે મનનીય છે. સામાન્ય કુટુંબમાં જન્મ્યા છતાં ગુર્જરપતિનું પદ શોભાવનાર, સ્વમાનને જાળવ્યા છતાં પરદેશીઓને પ્રેમ છતનાર, હિંદુ પ્રજાના રાજપ્રતિનિધિ છતાં બીન આર્યોને પણ સંતોષનાર ભારતીય નૃપતિ તરીકે; અને વૈભવ છતાં સાદાઈ, પ્રભુતા છતાં કારુણ્ય અને પ્રજાવત્સલતા છતાં અડગતા જેવા પરસ્પર વિરોધી ગુણોને પચાવનાર સુધારક નરવીર તરીકે હિંદની પ્રગતિમાન પ્રજાના હૈયામાં તેમણે અમર સ્થાન જમાવ્યું છે. તેમને અને તેમના પૂરોગામીઓનો ઇતિહાસ કંઈક રોમાંચક, સાથે જ મરાઠી સામ્રાજ્યના અંગ તરીકે ભારતીય ઇતિહાસનું એક જ્વલંત પ્રકરણ રેકે એવો છે. ગાયકવાડ કુટુંબના મૂળ સંસ્થાપક દામાજીરાવ ગાયકવાડના માતામહ શ્રી નંદાજીએ એક સમયે યવનથી હરાતી કેટલીક ગાયોને પોતાના કિલ્લાનાં કવાડ-કમાડ ખેલી અંદર ખેંચી લઈ બચાવી લીધેલી. પરિણામે તે ગાયકવાડના નામથી ઓળખાયા. શ્રી દામાજીરાવને એ પદ તેમની પાસેથી વારસામાં મળ્યું. દામાજી ગાયકવાડનું યુદ્ધનૈપુણ્ય વિરલ હતું. યવન સાથેના યુદ્ધમાં તે તેમની શક્તિ માઝા મૂકતી. ઈ. સ. ૧૭૨માં નિઝામ સાથેના યુદ્ધમાં તેમણે દાખવેલા અપૂર્વ પરાક્રમથી ખુશ થઈ શાહૂ છત્રપતિએ તેમને “સમશેર બહાદૂર 'ને ઈલ્કાબ આપેલો. દામાજીના પુત્ર પિલાજીરાવની મરાઠી સૈન્યના સેનાપતિના નાયબદિવાન તરીકે નિમણુક કરવામાં આવી. તેમણે પ્રથમ તે પિતાને વસવાટ ખાનદેશમાં રાખ્યો; પણ પછી ગુજરાતમાં સોનગઢ પાસે એક કિલ્લો બાંધીને મુગલ સુબેદારની વિરૂદ્ધનાં યુદ્ધમાં મદદ કરી તેમણે કેટલાક પ્રદેશ પર ચોથ ઉઘરાવવાને હક્ક મેળવ્યો. ભીલાપુરના યુદ્ધ પછી તેમને મહારાષ્ટ્ર ચક્રવતી તરફથી ‘સેના ખાસખેલ’ને માનવન્ત ઇલકાબ બક્ષવામાં આવ્યો. ઉપરના બંને ઇલ્કાબે આજે પણ એ કુટુંબના મુખ્ય રાજવંશી-ગાયકવાડ નરેશ ધારણ કરે છે. પિલાજીના અતૂટ પરાક્રમથી ગુજરાતમાં વધી રહેલી મરાઠી સત્તા મેગલ સમ્રાટને ખૂંચવા લાગી. તેણે ગુજરાતના મોગલ સુબેદાર સર બુલંદખાનને પાછો લાવી જોધપુર નરેશ અભયસિંહને ગુજરાતની સુબાગીરી સુપ્રત કરી. અભયસિંહે વડોદરા કબજે કર્યું અને સંધિના બહાને કપટથી પિલાજીરાવનું ખૂન કરાવ્યું. પણ ખૂને રંગાયેલ તેના હાથ ગુજરાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ .. ન સાચવી શકયા. પ્રજાના લડાયકવર્ગ ખંડ કર્યું પિલાજીના ભાઈ મહાદજીએ વડાદરા કબજે કરી વડાદરા ગુજરાતની મરાઠી સત્તાનું પાટનગર બની રહ્યું. પિલાજીના પુત્ર દામાજી ખીજાએ વ્યવસ્થિત તંત્ર ને ભવ્ય રાજગાદીની સ્થાપના કરી. તેણે પ્રથમ અમદાવાદ અને પછી ગુજરાતની અડધી વસુલાત પર અધિકાર સ્થાપી માળવામાં પ્રવેશ કર્યાં. ચક્રવર્તી શાના મરણ પછી તે તારાબાઈના પક્ષમાં ભળતાં મરાઠી સત્તાના તન્ત્રપ્રતિનિધિ પેશ્વાએ તેને કેદમાં નાંખ્યા. પણ તેથી કંઈ ન વળતાં માનભરી સંધિ સાથે તેને છૂટા કરવામાં આવ્યા. એ સંધિની રૂએ ગુજરાત પરની તેની સત્તા વ્યવસ્થિત, મરાઠી સામ્રાજ્યના અંગભૂત છતાં એકતંત્ર ને કંઈક અંશે સ્વતંત્ર બની. અને તે તે સમાવી શકે તે પહેલાં જ તેને સશક્ત બનાવી દીધું. તે સમયથી ૧૭૬૧ના પાણીપતના યુદ્ધ પછી તેણે કાયિાવાડનેા કેટલાક ભાગ સર કર્યાં. અને લાઠીની રાજકુંવરી વેરે તેનાં લગ્ન થતાં બાકીના કેટલાક ભાગ તેને પહેરામણીમાં મળ્યા. આ રીતે પિલાજી અને દામાજીના પરાક્રમી શ્રમથી ગુજરાત, કાઠિયાવાડ, માળવા, ખાનદેશ અને રજપુતાનાના ધણાખરા પ્રદેશ ગાયકવાડના કબજામાં આવ્યેા. પણ પિલાજીના પુત્રા કૂત્તેહસિંહ અને ગાવિંદરાવ વચ્ચે કલહ જાગતાં ફત્તેસિંહે મુંબઈ પ્રાન્તમાં તે સમયે પરિબળ જમાવતા અંગ્રેજો સાથે લશ્કરી સંધિ કરી. એ સંધિની રૂએ ફત્તેહસિંહને તાપીની દક્ષિણે આવેલા પ્રદેશ અંગ્રેજોને સોંપવા પડયા ને અંગ્રેજોએ તેના રક્ષણની જવાખદારી સ્વીકારી. તે પછી સાલબાઈના કરારની રૂએ ગાયકવાડ પેશ્વાને કેવળ નિયમિત ખંડણી આપે એવું ર્યું. આના પરિણામે ખંડણી સિવાયના વિષયમાં ગાયકવાડી રાજ્ય મહારાષ્ટ્રીય સામ્રાજ્યથી કેટલેક અંશે સ્વતંત્ર બન્યું. ફત્તેહર્સિહે તેને સુવ્યવસ્થિત ખનાવ્યું, રાજધાની વડાદરાની ખીલવણી માટે તેણે શકય ઉપાય લીધા. ફત્તેહસિંહની પછી તેના ભાઇ ગાવિંદરાવે વડાદરાની ગાદી સંભાળી. વસાઇના કરારની રૂએ તેએ મરાઠી સામ્રાજ્યના ગુર્જરપ્રતિનિધિ મટી વડેાદરાના રાજ્યકર્તા ગણાયા. તેમના પરની પેશ્વાની સત્તા કમી થઈ. પણ સાથે જ તે બ્રિટિશ રક્ષણ હેઠળ મૂકાયા ને મેજર વાકરની વડાદરાના રેસીડેન્ટ તરીકે નિમણૂક થઈ. વાકર ખૂબ પ્રતિભાશાળી ને લશ્કરી દમામને પુરુષ હતા. ગાવિંદરાવની પછી ગાદીએ આવેલ કુમાર આનંદરાવની ભલમનસાઈને લાભ લઇ તે વડાદરારાજ્ય અને ગુજરાત– કાઠિયાવાડના સર્વ સત્તાધીશ બની બેઠા. તેણે કેટલાંક અંડ સમાવ્યાં તે ગાયકવાડના આંતરિક તંત્રમાં પણ તે દખલ કરતા થયે. ૧૯૨૪માં, પેશ્વાએ ગાયકવાડને કાઠિયાવાડની ખંડણી અને અમદાવાદના ઇજારા સંબંધી, આપેલ પટાની મુદત પૂરી થતાં તેણે ના પટ્ટો કરી આપવા અનિચ્છા દર્શાવી. આ ઝધડાના ઉકેલ આણુવા ગાયકવાડના દિવાન ગંગાધર શાસ્ત્રીને, અંગ્રેજોની બાંહેધરી નીચે, પૂના મેકલવામાં આવ્યા. પણ ત્યાં તેનું ખૂન થતાં અંગ્રેજોએ પેશ્વાની ગાયકવાડ પરની સત્તા પૂર્ણપણે ખૂંચવી લીધી. તે ૧૮૧૮માં મરાઠી સામ્રાજ્યનું પતન થતાં ગાયકવાડ સ્વતંત્ર, અલ્બત્ત અંગ્રેજોના કાબુ હેઠળના, ગુરપતિ બન્યા. આ અરસામાં એખામંડળમાં ખંડ જાગતાં અંગ્રેજોએ અવ્યવસ્થાના બહાના નીચે ગાયકવાડના હાથમાંથી દ્વારકા સિવાયનું લગભગ કાઠિયાવાડ છીનવી લીધું. પેશ્વાનું પીઠબળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ • ૫૪૧ જવાથી ગાયકવાડની સત્તા નબળી બનતાં તેને રક્ષણ આપવાના બદલામાં, અથવા તે જેની મુદત પાકવા છતાં હંમેશાં કાચી જ રહેતી હોય એવા પટ્ટાઓ નીચે, અંગ્રેજોએ બીજે પણ અગત્યને મુલક ગાયકવાડના હાથમાંથી પડાવી લીધા. કુમારનરેશ આનંદરાવના વાલી તરીકે નીમાયેલ ફત્તેહસિંહને અંગ્રેજોની આ દખલગીરી ઝેરથી કડવી લાગતી. તે આખા રાજતંત્રને અંગ્રેજોના પ્રતિસ્પર્ધિ તરીકે જ ગૂંથી નાંખતે. પરિણામે રેસીડેન્ટ કાર્ના કે પિતાની પસંદગી પ્રમાણે દિવાન નીમવાની નીતિ અખત્યાર કરી. આનંદરાવની પછી ગાદીએ આવેલ સયાજીરાવ પ્રતિભાસંપન્ન ને તેજસ્વી રાજવી હતો. તેણે અંગ્રેજોના પ્રતિનિધિ-મુંબઈના ગવર્નર સમક્ષ, આંતરિક દખલગીરી સબંધમાં, અને જરીક પણ બદલા સિવાય પોતાના સૈન્યના ઉપયોગ સામે પ્રબળ વિરોધ ઊઠાવ્યો. ગવર્નરે, જે ગાયકવાડ, અંગ્રેજોની ઈચ્છા પ્રમાણેની પરરાષ્ટ્રનીતિ, ત્રણચૂકવણી ને અંગ્રેજો સાથે અબાધિત વ્યાપાર ને મીઠા સંબંધની નીતિ સ્વીકારે તો તે દખલગીરી અટકાવવાનું વચન આપ્યું. સયાજીરાવે તેમ કરવા કબુલ્યું. પણું કરજ સંબંધમાં ગાયકવાડ ને રેસીડેન્ટ વચ્ચે ચકમક ઝરી. અંગ્રેજોએ ગાયકવાડ પર બીજું પણ વીસ લાખનું ઋણ ઓઢાડયું. ને એ કણ ને સૈન્ય અંગેનો ખર્ચ વગેરે તેમણે કેટલાક મહાલ ડાંક વર્ષ સુધી પોતાના કબજામાં લઈ વસુલ કર્યા. આંતરિક વહીવટી તંત્ર અંગ્રેજોની ઈચ્છા પ્રમાણે ન રચાય તે આખા રાજયની વસુલાત પણ પોતે જ એકઠી કરવાની તેમણે ધમકી આપી. સયાજીરાવના દિવાન વેણીરાયને દૂર કરી અંગ્રેજોએ તે સ્થળે પિતાની પસંદગીને દિવાન નીમ્યો. આ અંગ્રેજનીતિનું પરિણામ કંઈક જુદું જ આવત. પણ તે અરસામાં મુંબઈના ગવર્નર તરીકે નવા નીમાયેલ લૈ કલેઅરે સયાજીરાવ સાથે મિત્રતાની નીતિ સ્વીકારતાં બધું થાળે પડી ગયું. સયાજીરાવે પિતાના ખાનગી ખજાનામાંથી ઋણ ચૂકાવ્યું. તેમણે અંગ્રેજોની ઈચ્છા પ્રમાણે રાજ્યમાં કેટલાક સુધારા પણ કર્યા ને અથાગ શ્રમ લઈ તેમણે, અંગ્રેજોએ જપ્ત કરેલા મુલકમાંથી બની શકે તેટલે પાછો મેળવી લીધી; અંતરંગ વહીવટ સંબંધમાં શકય સ્વતંત્રતા પણ મેળવી. સયાજીરાવના મૃત્યુ પછી તેમના ત્રણ પુત્રો ગણપતરાવ, ખંડેરાવ ને મહારરાવ અનુક્રમે ગાદીએ આવ્યા. તેમાંથી ખંડેરાવની કારકીર્દી વિશેષ યશસ્વી નીવડી. તેમના સમયમાં મર્દાની અને મેદાની ખેલેને ઉત્તેજન મળ્યું. તેમણે મકરપુરા રાજમહેલ બંધાવ્યો; કિંમતી હીરા અને જર-જવાહરનો સુંદર સંગ્રહ કર્યો. સત્તાવનના બળવામાં તેમણે અંગ્રેજોને પૂરતી મદદ આપવાથી અંગ્રેજોએ તેમને દત્તક લેવાને અધિકાર આપ્યો અને કેટલીક વધારાની ખંડણી માફ કરી.. ખંડેરાવના મૃત્યુ સમયે મહારાણી જમનાબાઈ સગર્ભા હતાં. પરિણામે તેઓ સંતાનને જન્મ આપે ત્યાં સુધી મલ્હારરાવને રીજંટ’ નીમવામાં આવ્યા. મલ્હારરાવને શ્રીમત ખંડેરાવ સાથે મૂળથી જ અણબનાવ હેઈ તેમણે, કહેવાય છે તેમ, રાજગાદી હાથ કરવાને અનેક પ્રપંચે રચ્યા. સગર્ભા મહારાણું રેસીડેન્ટને આશ્રયે જઇ રહ્યાં. ત્યાં તેમણે કુંવરીને જન્મ આપતાં મહારરાવને રાજગાદીને અધિકાર સહેજે મળી ગયે; પણ તેમના પર રાજ્યની ગેરવ્યવસ્થા, ને ખંડેરાવના કુટુંબને તેમજ રેસીડેન્ટને ઝેર આપવાના પ્રયાસ સંબંધી આરોપ આવ્યા. તે સંબંધી સરકારે કમીશન નીમ્યાં પણ તે કમીશનો મહારરાવને પૂર્ણ પણે દેષિત ન ઠેરવી રાકળ્યાં. છતાં હિંદી સરકારે બીજા અનેક કારણોને લઈ મહારરાવને પદભ્રષ્ટ જાહેર કર્યા. ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ - સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ મહારાણી જમનાબાઈ એ શ્રીમન્ત ખંડેરાવતે મળેલા દત્તક લેવાને અધિકાર પોતાને સુપ્રત કરવાની માગણી કરતાં સરકારે તેમને તેમ કરવાની, અમુક શરતાએ છૂટ આપી. એ શરતામાંની મુખ્ય એ કે ચૂ'ટાયલ દત્તક એવી સગીર વયના હાવા જોઈએ કે તેને અમુક વર્ષો સુધી જરૂરી કેળવણી આપી શકાય તે તેની બાલ્યાવસ્થા દરમિયાન રાજ્યમાં ઈચ્છિત સુવ્યવસ્થા આણી શકાય. તે મહારાણી જમનાબાઈ, જ્યાં ઉક્ત શરત સચવાય, જેના પર પેાતાની ઈચ્છા અને વાત્સલ્ય ઢાળાય, જેનામાં બુદ્ધિમય તેજસ્વિતા ઝળકી રહી હેાય અને જે ગાયકવાડ કુટુંબના નરવીરને શુદ્ધ અને આશાસ્પદ વંશજ હેાય એવા દત્તકને ખેાળી કાઢવાની જરૂરિયાતમાં મૂકાયાં. તે એ બધી ગણતરી જ્યાં સંતાષાય એવા એક બાલકુમાર તેમને મળી પણ આવ્યા. * * * ગાયકવાડ કુલભૂષણ દામાજીરાવને પ્રતાપરાવ નામે એક તેજસ્વી ભાઈ હતા. તે ભાઈની ચોથી પેઢીએ કાશીરાવ અને ઉખાજીરાવ નામે એ ભાઈ થયા. ગાયકવાડ કુટુંબમાં રાજપર્યેાગ્ય વારસ તરીકે, મલ્હારરાવ સિવાય, આ એ ભાઈ તથા તેમના કુમારાજ યાતિ ધરાવતા હતાં. ઉક્ત બંને ભાઈ એની સ્થિતિ સામાન્ય હતી. કાશીરાવ ખાનદેશના કવખાણા ગામમાં ખેતીને ધંધા કરતા. ઉખાજી કંઈક સમયથી વડાદરામાં જઈ વસ્યા હતા. કાશીરાવને આણંદ, ગેાપાળ ને સંપત નામે ત્રણ પુત્ર હતા; ઉખાજીને દાદા સાહેબ નામે એક પુત્ર હતા. મહારાણી જમનાબાઈ એ ચેાગ્ય દત્તક મેળવી લેવાને આ કુટુંબ પર નજર દોડાવી. તેમણે કવખાણામાં તપાસ કરવાને રાજદૂત તે કેટલાક સૈનિકા મેાકલ્યા. તેમણે કાશીરાવને ખાળી કાઢવા તે તેમને અને તેમના કુટુંબને રાજવંશી તરીકે ચકાસી જોઈ યેાગ્ય સંતાષ મળતાં તેએ કાશીરાવને તેમના ત્રણે પુત્રો સાથે નાશિકમાં કલ એન્થરિજની સમક્ષ લઈ ગયા. ત્યાં તે ગેારા સાહેબે રાજગોરે પાસે યેાગ્ય તપાસ કરાવરાવી તેમની રાજવંશીયતાની ખાત્રી મળતાં તેમને વડાદરામાં મહારાણી જમનાબાઈ પાસે માકલાવ્યા. કાશીરાવ તે ઉખાજી તેા માટી વયના હતા. એટલે કાશીરાવના ત્રણ પુત્રો ને ઉખાજીના પુત્ર દાદાસાહેબ—એ ચારમાંથીજ એકની પસંદગીનેા સવાલ હતા. મહારાણીએ ચારેને ચકાસ્યા. તેમાંથી વય, તેજ, લક્ષણ અને સ્વભાવ જોતાં તેમની નજર કાશીરાવના વચેટ પુત્ર ગોપાલ પર ઠરી. તેમણે તે કુમારને દત્તક તરીકે ચૂંટી કાઢ્યા. અને અંગ્રેજ સરકારે તેમની એ ચૂંટણીને સંમતિ આપતાં કુમાર ગોપાલ, તેર વર્ષની વયે, સયાજીરાવ ત્રીજા તરીકે વડાદરાના ગાદીપતિ બન્યા. કુમાર ગોપાલના જન્મ ૧૮૭૩ ના માર્ચની સત્તરમીએ થયેલા. કુટુંબની સામાન્ય સ્થિતિ છતાં ખાલવયમાં પણ તેમનામાં ભવ્ય અને રાજયાગ્ય મહેચ્છાએ ઊછળતી. ખેતીને ધંધા છતાં તેમનું જીવન કાઈ મહાન રાજવંશી કુમારની જેમ વિકસતું હતું. મહારાણી જમનાબાઈએ જ્યારે કુમારેતે, તેમને વડેદરે શા માટે ખેલાવવામાં આવ્યા છે તે સંબંધી પૂછેલું ત્યારે આ ગોપાલેજ બેધડક જવાબ આપેલો કે, “ રાજ્ય કરવા. ” મહારાણીએ જ્યારે જુદી જુદી ધાતુની વાડકીઓમાં ખીર પીરસેલી ત્યારે આ ગોપાલેજ તેમાંથી સેાનાની વાડકી ઊ ંચકી લઈ રાજેન્દ્રને યાગ્ય અદાથી તે આરેાગવા માંડેલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સથાજીરાવ - ૫૪૩ તેમનું ભાગ્ય પણ અપૂર્વ અને કંઈક અંશે ચમત્કારિક હતું. બાર વર્ષની વયે તે તેમને સ્માર્ટ ગુજરાતની ગાદી વરી લાગ્યું એટલું જ નહિ, તેણે એજ વયમાં તેમનામાં સંસ્કારનું કંઈક એવું માધુર્ય સિંચેલું અને અશ્વની કંઈક એવી રેખાએ આંકેલી કે તેમની સ્થિતિમાં ઊછરેલા ખાળક જ્યાં જતાં પશુ સંક્રાચ અનુભવે તે સ્થળના એક માત્ર અધિષ્ઠાતા તરીકે પણ તે શાભી ઊઠયા, ગાદીએ બેસતાં તરતજ તેમણે વડાદરાના પ્રત્યેક દેવમંદિરનાં દર્શન કર્યા, અનેક સંન્યાસીઓના આશિર્વાદ લીધા. ગાદીપતિ તરીકે તે નાની વયના હાઇ તેમની સત્તા રાજમાતા જમનાબાઈ, દિવાન સર ટી. માધવરાવ ને વડી સરકારના પ્રતિનિધિને હસ્તક રહેતી. રાજમાતાનું તેમના પર અપૂર્વ વહાલ વરસતું. તેમની પ્રાથમિક કેળવણીનો જવાબદારી શરૂઆતમાં બે વિદ્વાન પંડિતાને હસ્તક સોંપવામાં આવી. મહારાજાએ તેમની સમક્ષ સરસ્વતીદેવીના સવિધ પૂજન પછી શિક્ષણનું મંગલાચણ કર્યું. તેમના ભાઇ સંપતરાવ અને કાકાપુત્ર દાદાસાહેબ પણ તેમની સાથેજ અભ્યાસ કરતા થયા. શ્રીમન્તના શિક્ષણની શરૂઆતમાંજ બ્રિટનના યુવરાજ અને ભવિષ્યના સમ્રાટ સાતમા એડવર્ડ' હિંદનાં દર્શને આવ્યા. તેમને સન્માનવાને મહારાજાને રસાલા સાથે મુંબઇ જવાનું થયું. ત્યાં તેઓ યુવરાજને સત્કારવાને મુંબઈ જઇ પહેાંચેલ વાઈસરાય નાર્થભ્રુક સાથે સંસગૅમાં આવ્યા અને યુવરાજ મુંબઇને બારે ઊતરતાં તેમની સાથે પણ મુલાકાત થઇ. એ સમયે યુવરાજને આકસ્મિક વડેદરા આવવાનું નિશ્ચિત થતાં મહારાજા રાજમાતા, દિવાન અને રસાલા સાથે તરતજ વડાદરા પાછા ફર્યાં. અને મહારાષ્ટ્રીય સામ્રાજ્યના વંશજે અને ગાયકવાડના પાટનગરે બ્રિટનના યુવરાજનાં અપૂર્વ સન્માન માટે તૈયારીએ કરવા માંડી. યુવરાજ વડાદરા આવતાં તેમને એક લગ્ય હાથી પર સેાનાની અંબાડીમાં ખેસાડી વડાદરાના રાજમાર્ગો પર સરધસના આકારમાં ફેરવવામાં આવ્યા. મહારાજાએ તેમની મધુર મહેમાનગીરી સાચવી. યુવરાજે વડેદરાના નિવાસ દરમિયાન એક વિરાટ ચિત્તાના શિકાર કર્યાં; અને મહારાજા ઉચ્ચ અને વિજયી શિક્ષણ વરી પેાતાના સંસ્થાનમાં સાર્વત્રિક સુધારા કરવામાં ભાગ્યશાળી નીવડે એવી તેમણે મહદ્ આશા પ્રદર્શિત કરી. રાજમાતા જમનાબાઇએ યુવરાજ્ઞીને પેાતાના ઝવેરખાનામાંથી એક રત્નજડિત મેાતીને! હાર ને એક જડાવકંઠે ભેટ ધર્યાં. અને એ રીતે અરસ્પરસની મુલાકાતા દ્વારા મધુર સંબંધ સ્થાપી ના. યુવરાજ મુંબઈ પાછા ફર્યાં. વડાદરાના રેસીડેન્ટ સર રીચર્ડ રીડ અને મુંબઇસરકારને શ્રીમન્તનો 3ળવણીમાં ખાસ રસ પડતા. તે ના. યુવરાજને પણ એ વિષયમાં એટલા જ રસ દાખવતા જોઇ મહારાજાના શિક્ષણને વધારે કાર્યસાધક બનાવવા એક તેજસ્વી યુરાપિયન શિક્ષકની જરૂરિયાત ઊભી થઇ. પરિણામે ના. રેસીડેન્ટની યાજના અને ભલામણથી રત્નાગિરિના એક વખતના આસી. કલેકટર મી. ઇલિયટની મહારાજાના શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી. મી. ઈલિયટે મહારાજાની કેળવણીની પળેપળ સાચવી લીધી. તેમાં તેમણે એક એવું નવલેજ પૂર્યું કે જે તેજ શ્રીમન્તની કીર્તિવન્ત ભાવિ કારકિર્દીનું મૂળ બન્યું. મહારાજાના મન પર તેમણે કયું સ્થાન તેમને શી રીતે શાભાવવાનું છે તેની સતત છાપ પાડચા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - સુવાસ : ફાગુન ૧૯૯૫ રાજમાતાને દત્તક પુત્ર પર સાચા પુત્ર જેટલું જ વહાલ છતાં તેઓ કદી તેમની કેળવણીની આડે ન આવ્યાં. દિવાન સર ટી. માધવરાવે રાજ્યની બધી જવાબદારી પોતે સંભાળી લીધી એટલું જ નહિ–મહારાજાને વિશેષમાં તેમણે કેટલુંક રાજકીય જ્ઞાન પણ આપ્યું. આ રીતે શ્રીમન્તનું શિક્ષણ અનેકવિધ વિષયોમાં વિકસવા લાગ્યું. રાજનીતિ, ઈતિહાસ, સાહિત્ય રમતગમત, ઘ ડેસ્વારી વગેરેમાં તે રેગ્ય રીતે ઝળકતા થયા. રાજ્યકારેબારનું તેમને ત્વરિત જ્ઞાન આપવાને ભારતના નામાંકિત અને રાજનીતિજ્ઞ પુરુષોનાં સેકડે ભાષણની હારમાળા ગોઠવવામાં આવી. એ સર્વ ભાષણમાં સર ટી. માધવરાવે સુવ્યવસ્થિત કારોબાર સંબંધી આપેલાં ભાષણ ખૂબજ કિમતી લેખાયાં છે. એ અભ્યાસક્રમ પૂરું થયા પહેલાં જ શ્રીમન્તને ૧૮૩૭ના દિહી-દરબાર પ્રસંગે, ફરજંદે ખાસ દૌલતે ઇગ્લેિશિયા'– ઈઢકાબ બક્ષવામાં આવ્યો. સત્તર વર્ષની વયે, રાજભગિની તારાબાઈના લગ્ન પછી તરતજ, તેમનું લગ્ન કરવામાં આવ્યું. તે લગ્નમાં દેશપરદેશના નામાંકિત મહેમાનોએ હાજરી આપેલી, અને રાજમાતાના વાત્સલ્યપૂર્ણ ઉત્સાહથી તે લગ્નની ધામધૂમ એક અપૂર્વ ઉત્સવરૂપ બની ગયેલી. મહારાજાનાં પત્ની લક્ષ્મીબાઈ તાંજોર રાજ્યના કુટુંબી વિખ્યાત મોહિતે વંશનાં કુંવરી હતાં. લગ્ન પછી તેમનું નામ ચિમનાબાઈ રખાયેલું. મહારાજાને એ લગ્ન ખૂબ સુખદ નીવડેલું. ઉક્ત લગ્નપ્રસંગે જ આજના વિખ્યાત લક્ષ્મીવિલાસ મહેલને પાયો નંખાયો. દશ વર્ષની મુદત અને પચાસેક લાખના ખર્ચે તે મહેલ તૈયાર થયેલું. તેની બાંધણી ઈન્ડે– સારાસન પદ્ધતિની છે અને હિંદના કેઈપણ રાજમહેલ કરતાં તે વધુ શ્રેષ્ઠ ગણાય છે. લગ્ન પછી તરતજ મહારાજાના હાથમાં રાજ્યની લગામ સુપ્રત થવી જોઈએ એવી ભાવના જન્મી. મહારાજાનું શિક્ષણ પણ એ સમયે પૂરું થવા આવ્યું હતું. પરીણામે રાજમાતા અને દિવાનના પ્રયાસથી એ વાત વડી સરકારના કાને નખાઈ. અને ૧૮૮૧ ના. ડિસેમ્બરમાં, બ્રિટનની સરકારની સંમતિથી, મહારાજાને સર્વ સત્તા સુપ્રત કરવામાં આવી. ઉક્ત પ્રસંગે મહારાજાએ કરેલું ભાષણ ખૂબજ આશાસ્પદ અને પ્રજાપ્રેમ ભર્યું હતું. મહારાજાએ આ રીતે રાજ્ય સંભાળી લેતાં જ તેમના દિવાન અને ગુરુ સર ટી. માધવરાવ પિતાના હોદાનું રાજીનામું આપી પિતાને વતન ચાલ્યા ગયા. મહારાજાએ તેમના સ્થાને કાજી શાહબુદીનની નીમણુક કરી. રાજ્યની લગામ હાથમાં લીધા પછી તરતજ મહારાજાએ શિક્ષણ સાથે કેળવાયેલી તેમની ઉદાત્ત અને સુધારક ભાવનાઓને મૂર્ત સ્વરૂપ આપવા માંડયું. તેમણે ઈજારાપદ્ધતિ બંધ કરી રૈયતવારી પદ્ધતિ અપનાવી, જકાત અને ખેડૂતે પર કર કંઈક અંશે કમી કર્યો, નવનવાં ખાતાંઓ ખોલી તેના ઉપરી તરીકે નવા અમલદારો નીમવા માંડયા. રાજ્ય તરફથી થતા દાનમાં ખૂબ ઘટાડો કરી નાંખવામાં આવ્યો. રેલ્વેની નાની સડકે બંધાવા લાગી, ને સ્થળે સ્થળે નિશાળે ને વાંચનાલયે ખૂલવા લાગ્યાં. ઈ. સ. ૧૮૮૩ ને ઓગસ્ટમાં મહારાણી ચિમનાબાઈએ યુવરાજ-પુત્રને જન્મ આપે. વડોદરાએ ભવિષ્યના એ મહાન યુવરાજ-શ્રીમાન ફતેહસિંહરાવને ભવ્ય જન્મોત્સવ ઊજવ્યો. તે પછી બીજા વર્ષે મહારાણીએ એક કન્યારત્નને જન્મ આપ્યો. પણ એ અરસામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ ૫૫ એમની તબિયત ક્ષયરોગના પરિણામે વધારે લથડી, અને એ જ વર્ષમાં તેઓ અવસાન પામ્યાં. તેમને પ્રેમ, પ્રભાવ અને વિરલ સ્ત્રીત્વ વડોદરાના રાજવંશની કીર્તિને પણ વધારે ઉજ્જવળ બનાવે એવાં હતાં. તેમની સ્મૃતિને કાયમ રાખવા વડોદરાના ટાવર અને ન્યાયમંદિર સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. ઉક્ત મહારાણુના અવસાન પછી બીજે વર્ષે શ્રીમતે દેવાસનાં રાજકુંવરી ગજરાબાઈ સાથે લગ્ન કર્યું. લગ્ન પછી એ મહારાણીને પણ ચિમનાબાઈનું જ નામ અપાયું. તેઓ મહારાજાનાં અન્ત સુધીનાં સાથી તરીકે હયાત છે. ૧૮૯૪માં મહારાણી વિકટેરિયાએ તેમને કાઉન ફિ ઈન્ડીયા ” ને ઈલ્કાબ આપો. આ સ્થિતિમાં શ્રીમતે વડોદરાના મધ્યસ્થ તંત્રને અલ્પ સમયમાં સુવ્યવસ્થિત કર્યું. તે પછી તેઓ રાજ્યમાં પર્યટને નીકળ્યા. તેમણે બળદગાડીમાં ગામડે ગામડે પ્રવાસ કર્યો ને સામાન્ય પ્રજાના પણ તેઓ સંસર્ગમાં આવ્યા. પિતાના રસાલાથી ગ્રામ્યજનોને કનડગત ન થઈ પડે એ ખાતર તેઓ પોતાની સાથે માણસ પણ ખૂબ ઓછા રાખતા. પ્રજાને શિક્ષણ અને સુધારાને માર્ગે વાળવાની મહારાજાની ઉત્કટ ઈચ્છા કેળવાયેલી. તેને સિદ્ધ કરવા તેમણે ધીમે ધીમે શકય ઉપાય અજમાવવા માંડયા. ૭ થી ૧૨ વર્ષની ઉમ્મરના છોકરાઓ અને ૩ થી ૧૦ વર્ષની ઉમ્મરની છોકરીઓ માટે આખા રાજ્યમાં તેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું. અંત્યજો અને બીજી સામાન્ય કેમે પણ એ શિક્ષણને પૂરો લાભ ઉઠાવી શકે એવી તેમણે વ્યવસ્થા કરી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે પણ તેમણે એવાં જ સુંદર પગલાં લીધાં. તે માટે જરૂરી સ્થળોએ તેમણે માધ્યમિક શાળાઓ કે હાઈસ્કુલો સ્થાપવા માંડી. ઉચ્ચ શિક્ષણ માટે વડોદરામાં કેલેજ ખોલી તેને નામાંકિત બનાવવા તેમણે ભગીરથ પ્રયાસ આદર્યા. તેમની આ શિક્ષણહેશ અને પ્રગતિ છેવટ સુધી ચાલુ રહી. અને વડોદરાનું કલાભવન તેમજ વડોદરા અને રાજ્યનાં બીજાં અગત્યનાં સ્થળોએ આવેલાં સંસ્કૃત કે આયુર્વેદને લગતાં મહાવિદ્યાલય એ વિષયની અનેકવિધતાના સૂચક નમુના છે. પિતાને દરેક વિષયથી માહિતગાર રાખવાને અને તે તે વિષયમાં સલાહ આપવાને તેમણે ખાતાવાર અધિકારીઓનું એક સલાહકારક-મંડળ નીમ્યું. ૧૯૦૪ તેમણે મુંબઈ ધારાસભાની ઢબે પિતાના રાજ્ય માટે પણ એક ધારાસભાની યોજના ઘડી કાઢી ને તેને તરત અમલમાં મૂકી એ સભાને વિસ્તૃત પાયા ૫ર ચડાવવા માંડી. ગાદીએ આવીને મહારાજાએ તરત ન્યાયશુદ્ધિ માટે પ્રયાસ આદરેલા. તે માટે તેમણે કાયદાઓને શુદ્ધ અને નવીન સ્વરૂપ આપ્યું, એક ભવ્ય ન્યાયસભાની સ્થાપના કરી. ૧૯૦૪ માં તેમણે ન્યાય અને કારોબારી બંને ખાતાં પૂર્ણપણે અલગ કરી નાખ્યાં. લોર્ડ મિન્ટેએ ન્યાયની આવી સુંદર અને આકર્ષક વ્યવસ્થા માટે તેમને ધન્યવાદ આપ્યો. લેકેના જાનમાલને યોગ્ય રક્ષણ મળે તે ખાતર પોલીસ ખાતાની નવીન વ્યવસ્થા કરવામાં આવી. પ્રજાને પૂરતી વૈદકીય સગવડતા આપવાને ઠેર ઠેર સુંદર દવાખાનાં ખોલવામાં આવ્યાં. ૧૯૦૨ માં રાજવ્યવસ્થાનાં જુનાં સ્વરૂપ સાથે નવીનનું મિશ્રણ કરી ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી. અને તે પછી તરતજ મેટાં શહેરોને મ્યુનિસિપલ-સ્થાનિક સ્વરાજ્યને લગતા હક્ક આપવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ સુવાસ : ફાલ્સન ૧૫ ગા એ આવ્યા પછી તરતજ મહારાજાના મનમાં શહેરની પાણીની મુશ્કેલી દૂર કરવાની વાત જન્મેલી. તે માટે તેમણે એક ભવ્ય સરેવર બંધાવવાની યોજના વિચારી. પણ તે = ધમાં યુરોપિયન ઈજનેરની આંકણ નાપસંદ પડતાં વડોદરાના એક ઈજનેર શ્રી જગન્નાથ સદાશીવની યોજનાનુસાર, વડોદરાથી તેર માઈલ દૂર પૂર્ણા નદીના બંધ પર, ચોત્રીસ લાખના ખર્ચ, સયાજી સરેવર બાંધવામાં આવ્યું. આજે તે સરવર વડેદરા શહેર અને કેમ્પનું પાણી પૂરું પાડે છે. આ અરસામાં મહારાજાએ પરદેશપ્રવાસ કરે. તે પ્રસંગે લંડનમાં મહારાણી વિકટારિયાએ તેમને, વડસર મહેલમાં દરબાર ભરી, જી. સી. એસ. આઈ. ને ઈલકાબ આપે. બીજા એક પ્રવાસ દરમિયાન અમેરિકામાં મહારાજાએ ઠેર ઠેર રમણીય વાંચનાલય નિહાળ્યાં. તે જોઈ પોતાના રાજ્યમાં પણ એવી વ્યવસ્થા કરવાની તેમનામાં મહેશ જન્મી. તે માટે તેઓ ડે. બાર્ડનને પિતાની સાથે લાવ્યા. તેમણે વડેદરા રાજ્યમાં એ રીતે પુસ્તકાલય સ્થાપવાની યોજના વિચારી. પરિણામે વડોદરામાં એ વિષયને લગતી મધ્યસ્થ સંસ્થા ખોલવામાં આવી. મહારાજાએ પોતાના અંગત પુસ્તકાલયનાં વીશ હજાર પુસ્ત કે એ સંસ્થાને અર્પણ કર્યા. ને એ રોતે વડોદરાના મધ્યવર્તી (સેન્ટ્રલ) પુસ્તકાલયને જન્મ થયો. આજે એ ભવ્ય પુસ્તકાલય ઉપરાંત રાજ્યમાં ચૌદશ જેટલાં વાચનાલો હસ્તિ ધરાવે છે. મહારાજાને સ્વદેશપ્રેમ અને આર્ય સંસ્કૃતિ પ્રતિને ભાવ પણ કીર્તિવર્ધક હતે. હિંદી ભાષાને રાષ્ટ્રીય તરીકે તેમણે જ પ્રથમ અપનાવી છે. ગમે તેવાં અટપટાં અંગ્રેજી નામને પણ તે ભાષામાં ઉતરાવતા. પ્રાચીન સાહિત્યને ધીમે ધીમે લેપ થત હોઈ તેના રક્ષણ ને સંશોધન માટે તેમણે પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી. પ્રાચીન અવશેની શોધખોળ ને જાળવણી માટે તેમણે સંશોધનખાતું પણ સ્થાપ્યું. પ્રાચીન ગુજરાતી કાવ્યમાળાને ઉત્તેજન આપવા ઉપરાંત નવા સાહિત્યલેખન માટે તેમણે સયાજીગ્રન્થમાળાની શરૂઆત કરી. ૧૮૯૯ના દુષ્કાળમાં ખેડૂતની બેહાલ સ્થિતિ પ્રતિ શ્રીમન્તનું ધ્યાન દેરાયેલું. ત્યારથી તેમણે ખેડૂતના સુખ માટે સતત શ્રમ આદર્યો. ખેડૂતોને મહેસૂલમાં રાહત, ધીરધાર કરનારાઓની લૂંટમાંથી તેમને છોડાવવા કાયદાનું રક્ષણ-વગેરે દ્વારા તેમણે પ્રજાના તે પ્રથમ વર્ગને સ્થિર અને સુખી બનાવવા ભાવના સેવી છે, તેમના વિકાસ માટે તેમણે પાશ્ચાત્ય ઢબે, પ્રદર્શન ને ભાષણોની પણ વ્યવસ્થા કરેલી. જીવનની છેલી ક્ષણ સુધી ખેડૂત પ્રતિને તેમને એ પ્રેમ કાયમ રહેલ. સ્વર્ગવાસના થોડાક જ દિવસ પહેલાં તેમણે મહેસૂલમાં સવાએકવીશ લાખને ઘટાડો કરે. સમાજસુધારક તરીકે તે તેઓ અજોડ હતા. પરદેશગમનમાં નડતી મુશ્કેલીઓને તેમણે બહાદુરીપૂર્વક સામનો કરેલ. સામાજિક કે ધાર્મિક સુધારણને લગતા જે કાયદાઓ કરતાં બ્રિટિશ સરકાર પણ આંચકે ખાતી તે કાયદાઓ આ મહાન સુધારક સહેલાઈથી ઘડી શકતા–એ વિષયમાં તે વડોદરાની ધારાસભા પણ વડીધારાસભાની પ્રયોગભૂમિ ગણી ફાય. બાળલગ્ન-પ્રતિબંધ, ધર્મસ્વાતંત્ર્ય, સીવીલ મેરેજ-એકટ, આંતરકેમીય કે આંતરજાતીય લગ્નટ, વિધવા પુનર્લગ્ન, છૂટાછેડાને કાયદો, હરિજન મંદિર-પ્રવેશ, સગોત્ર-લગ્ન, સ્ત્રીવારસા હક્ક, સંન્યાસદીક્ષા પ્રતિબંધક નિયમન-જેમાંના કેટલાક કાયદાઓ હિંદી સરકાર હજી સુધી પણ નથી કરી શકી તે, લાક્ષણિક રીતે કેળવાયેલ મહારાજાએ વર્ષોથી અમલમાં મૂકેલા છે. મહારાજાનું કૌટુમ્બિક જીવન સદેવ સુખી નથી નીવડયું. ગાદીએ આવ્યા પછી તરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ ૫૪૭ તેમના પિતાશ્રી અવસાન પામ્યા. તે પછી મહારાણી ચિમનાબાઈનું અવસાન. યુવરાજ ફતેહસિંહરાવ પર તેમણે મહદ્ આશા સેવેલી. તે કુમારને પિતાથી પણ અધિક બનાવવાની તેમની ભાવના હતી. ને એ વીર કુમારે એવી તેજસ્વિતા દાખવી પણ ખરી; પણ એ મહાન યુવરાજ યુવાન વયે જ અવસાન પામ્યા. તે જ સમયથી મહારાજાના થનગનતા તેજસ્વી હૈયા પર જાણે તિમિરનો પટ પથરાઈ ગયા. તે પછી તે તેમણે રાજમાતા, ભગિની તારા રાજે, ભાઈઓ, નવાં મહારાણીના બે કુંવર, એક પુત્રવધૂ, એક જમાઈ વગેરેને પિતાની આંખ આગળ જ અદશ્ય થતાં જોયાં. છતાં એક મહાન વીર તરીકે મહારાજાએ આ બધું દુઃખ સહી લીધું. તે સ્વ. યુવરાજ ફતેહસિંહરાવના પુત્ર શ્રીમન્ત પ્રતાપસિંહરાવને તેમણે યુવરાજ તરીકે કેળવણી આપવા માંડી. વડી સરકાર સાથે શ્રીમતને સંબંધ મીઠે હતો. છતાં કેટલીક વખત સ્વમાનની ભાવનાના કારણે એ સરકાર સાથે તેમને અથડામણમાં આવવું પડેલું. બાપટ-કેસ પ્રસંગે કમીશનની સખત શિક્ષાની ભલામણોને અસ્વીકાર કરી તેમણે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલે ત્યારે હિંદી સરકારની તેમના પર ખફામરજી ઊતરેલી. હિંદી સીવીલ-સવસે યુક્તિથી દૂર રાખેલા અરવિંદ ઘોષને તે વિલાયતથી પિતાની સાથે લેતા આવ્યા અને ભવિષ્યની તે મહાવિભૂતિની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ જ્યારે વડોદરામાંથી પ્રકાશવા માંડી ત્યારે સરકારને ફરી ચીમકી લાગી. પડવા-પ્રકરણમાં પણ કંઈક એવું જ બન્યું. દિલ્હી દરબાર પ્રસંગે સામ્રાજ્ઞી મેરીને સલામ ભરવી ભૂલી જવાતાં બ્રિટનમાં પણ ઊહાપોહ જાગેલે. આંતરિક વહીવટમાં માથું મારવાના રેસીડેન્ટના પ્રયાસને તે તેઓ મૂળમાંથી જ નિષ્ફળ કરી નાંખતા. લોર્ડ કર્ઝને તેમના પર મકેલ કેટલાક પ્રતિબંધને પણ તેમણે સફળતાપૂર્વક સામનો કરે છે. એક સમયે તો એક પત્રમાં તેમણે જણાવી દીધેલું કે, “અમને કહેવામાં તો રાજાઓ આવે છે પણ વડી સરકારના પ્રતિનિધિઓને અમારી સાથેનો વર્તાવ એક નોકર કરતાં પણ ખરાબ હેય છે. અમારી સાથે કરવામાં આવેલા કરારની કશી કિમત નથી લેખાતી.” બીજા હિંદી રાજાઓ, પરદેશના નામાંકિત વીર અને હિંદના પ્રજાકીય આગેવાને કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મહારાજા મીઠે સંબંધ ધરાવતા. ૧૮૯૨માં તેમણે ઈગ્લાંડના નામાંકિત વડા વછર ગ્લૅડસ્ટન, ૧૯૦૫માં પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટ, ૧૯૧૦ માં જાપાનપતિ મીકાડો, ૧૯૩૪ માં ના. પિપ ને ૧૯૩૬ માં હર હીટલરની મુલાકાત લીધેલી. ઓલિમ્પિયા રમતગમતના પ્રસંગે હીટલરે સામા આવીને મહારાજાને સત્કાર કરે. બનારસ હિંદુ યુનીવર્સિટીના તેઓ ચાન્સેલર હતા. અને બનારસ તથા લંડન યુનીવર્સિટી તરફથી તેમને એલ એલ. ડી. ની ડીગ્રી અપાયેલી. દાનેશ્વરી તરીકે પણ તેઓ નામાંકિત છે. જીવનકાળ દરમિયાન તેમણે બે કરોડ લગભગનું દાન કર્યું છે. તેમાંથી એક કરોડ તે તેમણે હીરક મહોત્સવ પ્રસંગે શ્રાદ્ધારની જનાની સિદ્ધિ અજ અપેલા; બાકીના દાનને મોટે ભાગે તેમણે શિક્ષણ, સાહિત્ય ને સંસ્કૃતિના વિકાસ અર્થે વાપરેલ. રાજ્યાભિષેકનેરી કે સુવર્ણ–મહત્સવ તે કેટલાક રાજવીઓએ માણ્યો હશે. પણ હીરક મહોત્સવ પણ નજરે જોનાર ગાદીપતિ તરીકે તે મહારાણી વિકટેરિયાથી બીજે નંબર એમનોજ આવે. તેમના હીરક-મહત્સવની ઉજવણી પણ અપૂર્વ બનેલી. તે પ્રસંગે ના. શહેનશાહ, હિંદી વજીર, ના. વાઈસરોય અને જગતના બીજા અનેક નામાંકિત પુરુષોએ તેમને અભિનંદન આપેલાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પિ૪૮ સુવાસ : ફાલ્ગન ૧૯૯૫ હિંદની શારીરિક નિર્બળતા તેમને ખૂબ ખૂંચતી. તે દૂર કરવા તેમણે વ્યાયામસંસ્થાઓને મોકલે હાથે ઉત્તેજન આપેલું. રાજ્યના પ્રત્યેક વિભાગમાં એવી સંસ્થાઓને તેમણે વિકાસ વાં છે. છેલ્લા કેટલાક સમયથી વડેદરા-કોલેજમાં પણ તેમણે લશ્કરી તાલિમ ફરજિયાત કરેલી. પ્રજાને રાજનીતિનું જ્ઞાન આપવાને પણ તે ખૂબ ઉત્સુક હતા. તે માટે તેમણે એક અભ્યાસપૂર્ણ ગ્રન્થ તૈયાર કરાવરાવે. પછાત કે પ્રતિ પણ તેમને મધુર અને સક્રિય પ્રેમ હતો. મ. ગાંધીજીની હરિજન ચળવળ તે થોડાંક વર્ષથી જ શરૂ થઈ છે, પણ શ્રીમન્ત તે હિંદના અન્ય ભાગોમાં અંત્યજોને જે સ્થાને હજી સુધી નથી મળ્યું તે વર્ષો પર બક્ષી દીધેલું. - પાંસઠ વર્ષના દીર્ધ રાજકાળ દરમિયાન તે પ્રજાના એકનિષ્ઠ શાસક અને પ્રેમાળ પિતા તરીકે રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તેમને મુખ્ય વસવાટ છે કે અનેક કારણના અંગે પરદેશમાં રહે છતાં તે દરમિયાન તેઓ પ્રજાને વીસરી ગયા છે એમ તે નજ ગણાય. તેમણે પચીશ વખત પરદેશની મુસાફરી કરી છે પણ હર વખતે પ્રજાપ્રશ્ન તે પિતાના હૈયેજ રાખ્યો છે. જગતધર્મ-પરિષદની ઉદ્દધાટનક્રિયા પ્રસંગે તેમણે રાજ્યના બેકારનો સવાલ હાથ ધરેલે; હર હીટલરની મુલાકાત પ્રસંગે પિતાના રાજ્યમાં પણ લશ્કરી તાલિમની જરૂરિયાત સ્વીકારેલી, વડોદરાની આજની રોનક એ મહાન રાજવીને આભારી છે. પાટનગરની અડધી શોભા તો તેનાં સરકારી કે જાહેર-ભવનને લીધે છે અને તેમાંનાં લગભગ દરેક સ્વ. શ્રીમન્તના હસ્તેજ બંધાયેલાં છે. કીર્તિમંદિર, મ્યુઝિયમ, કોલેજ, કલાભવન, લાયબ્રેરી, લક્ષ્મીવિલાસ મહેલ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર વગેરે ભવ્ય ઈમારત તેમના પ્રયાસને આભારી છે. શ્રીમતે કરેલી કેટલીક નવરચનાઓ જે કે આર્ય-હિંદી સંસ્કૃતિને પ્રતિકૂળ છે પણ હિંદી પ્રજાનું આર્થત્વ આજે જે બહારને મહાવેગ તેની પુનિત સંસ્કૃતિ પર ધસી આવીને એને ગૂંગળાવી અને દઝાડી રહ્યો છે એ ગૂંગળામણથી બચવાને બારણું ખોલી નાખવામાં અને એ દાહમાં પણ સાન્તન પામવાને અંગ પર ઠંડુ પાણી રેડવામાંજ પ્રકાશી શકે તેમ હેઈ આ મહાન રાજવીએ એ સંબંધમાં લીધેલા પગલાને અસ્થાને કહેવાં મુશ્કેલ છે. સ્વતંત્ર હોય તે એક મહારાજય તરીકે શોભી ઉઠે એટલો અવકાશઃ કાંતિવન્ત નૃપતિ, પચીશ લાખની પ્રજા, ત્રણ કરોડની આમદાની તર તિજોરી, ને ૮૧૬૪ માઈલનું ક્ષેત્રફળએમાં પ્રજાએ કંઈ દુઃખ ભોગવ્યું હોય કે તે ભોગવતી હોય તે તે એના રાજવીને નહિ પણ એમના હાથ જેને હસ્તક હેય એને આભારી ગણાવું જોઈએ. - એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા વડોદરા રાજ્યના વર્ણનપ્રસંગે શ્રીમન્તની કીર્તિ સંબંધમાં મૌન સેવે છે એટલું જ નહિ પણ વડેદરામાં કયાં કયાં ખાતાઓ યુરોપિયનના નેતૃત્વ નીચે ષિાઈ રહ્યાં છે તેને જ તે પ્રાધાન્ય આપે છે. ડાક માસ પહેલાં પરદેશની છેલ્લી સફરેથી પાછા ફરતાં શ્રીમન્ત મુંબઈ બંદરે એકાએક ગંભીર બિમારીમાં પટકાઈ પડયા. ને પૂરતી સારવાર છતાં બેએક માસની માંદગી ભોગવી તે સ્વર્ગવાસી બન્યા. અવસાન પછી તરત જ તેમના શબને ખાસ ટ્રેઈનમાં વડોદરામાં લાવવામાં આવેલું. ત્યાં ડોક સમય સુધી તે દર્શન માટે ખુલ્લું રાખી બીજે દિવસે બપોરે, પ્રજાપ્રેમમાં પ્રતીકસમ વર્ષનાં ફલેના ઉપહાર વચ્ચે, ભવ્ય રાજવંશી માનપૂર્વક તેને પાલખીમાં નગરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ નરેશ શ્રીમત સયાજીરાવ • ૫૪૯ * * * છે રાજમાર્ગો પર ફેરવી, કીર્તિમંદિરના ગાનમાં, ચંદનકાઇની ગિનામ, પંચેતેર તેની સલામી સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. તેમના અવસાનથી કેવળ વડેદરા રાજ નહિ, હિ પણ એક નવીર સુધારક પુત્ર ગુમાવ્યો છે. હિંદી સરકારે ખાસ પકિા દારા તાના અવસાનની દિલગીરીભરી નોંધ લીધેલી. ના. શહેનશાહ, શહેનશાહબાનું, હિંદી વજીર. ના. વાઈસરોય, મ. ગાંધીજી, શ્રી. સભા બોઝ અને જગતની બી દઇ પણ અનેક નામાંકન કિઓએ તેમના અવસાન સંબંધી દિલગીરી સાથે નવા મહાના પર દિલારાના દેવા મેકલેલા. તેમનાં અસ્થિ જ્યારે ગંગામાં પધરાવવાને હાઇ જવામાં આવશે તે હારે ડેરઠેર તે અસ્થિ પણ પુષ્પહારથી વધાવાયેલાં. ભૂલે તો કેટલીક વખત રાષ્ટ્રવિધાતાઓથી પણ થઈ જાય છે. પણ તેરવી બુદ્ધિ, નિમળ ભાવના, અને દિગન્તવ્યાપી કીર્તિ એ રાજ કૃપા ગણાય છે. શ્રીમન ના એ સર્વ ભૂષણોથી અલંકૃત નહેતા એમ કહેવાને કોઈ જ તૈયાર ન હોય. તેમની પછી તેમના યશવી સિહાસને આવનાર શ્રીમન્ત પ્રતાપસિંહરાવને રવ. શ્રીમન્ત પ્રત્યેક ખાતાને અને પ્રત્યેક વિષયનો અનુભવ અને કેળવણું આવ્યાં છે. શ્રીમન્ત પ્રતાપસિંહરાવે પણ ગાદીએ આવ્યા પછી પ્રાનકીય ૮૮. રામાં ખેડૂતોને રાહત આપી છે, સ્વ. પ્રતિના પૂજ્ય ને પ્રેમલભાવને સ્મારકરૂપે જડી લેવાને ખાનગી ખજાનામાંથી એક કરોડ રૂપિયા જુદા તારે [ જ્ઞાતિ ] વ્યા છે, ધારાસભાને વિસ્તૃત રોનાખાએ રામશેર બહાદુર વર્તમાન ગાયકવાડ બનાવી પ્રજાને પ્રાથમિક નરેશ ક્રીમન્ત પ્રતાપસિંહરાવ રાજકીય હક્કો બક્યા છે. આ રીતે તેઓ સંવ પ્રગતિ છે, આર્ય પ્રજાની સાંકૃતિક રક્ષણની ભાવનાને સંતોષ અને રાજ્યાભિક પ્રસંગે પ્રાપ્રેમને વિલોપ સુંદર રીતે સક્રિય બનાવી તેઓ સ્વ. શ્રીમન્નથી પણ સવાઈ કીનિ વરે એ ભાવના આજે પ્રત્યેક ગાયકવાડી પ્રજાજનને હૈયે જડાઈ છે. , ': Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંગદા : રસદર્શન બાલચ મણિલાલ પરીખ (ગતાંક પૃષ્ટ ૪૮૧ થી ચાલુ) મદનના વરદાનથી ચિત્રાને અનુપમ દેહલાવણ્ય પ્રાપ્ત થયું ખરું, પણ જ્યારે તે વતી પ્રિય મિલનની મધુરજનીને અભિષેક કરવાનું સુભગ પ્રભાત આવી પહોંચે છે ત્યારે તે કઈ અગમ્ય ક્ષોભ અનુભવે છે. એકાએક તેને વિમલ ચિત્તાકાશમાં એક સંદેહરેખા પ્રગટે છે- જેને લઈ તેનું મન વ્યાકુળ બને છે, હદય અસ્વસ્થતા અનુભવે છે, અંતરમાં બધા જાગે છે. એકજ ઝબકારમાં પૂર્વને સઘળો આનંદ અદશ્ય થાય છે. પ્રભાતપંખીના પ્રય ગાને જાગ્રત થતાં જેવી તેની નજર કિસલયી અધરને હાસ્યકિરણે ઓપતા અર્જુનના સૌ વદન પર પડે છે કે તરત જ તેના મુખારવિંદ પર હર્ષની એક આછી સ્મિતપ્રભા ઝળકી રહે છે. પણ હજુ તે એ પ્રજા તેના હદયમાં ભરાતા રસેલાસને સંપૂર્ણ પ્રગટાવી તેને સનાતન સૌમ્યમિત રૂપે તેની મુખમુદ્રાપર અંકિત કરી દે તે પહેલાં તે પેલે સંદેહ વચ્ચે પોતાને અંધારપટ્ટ નાખી દે છે. ને તત્સણ આનંદ અને ઉલ્લાસ-પ્રણયદર્શનના એ બે નૈસર્ગિક પ્રાદુર્ભાવ ત્યાંથી વિદાય લે છે. તેમને સ્થાને વિષાદ અને ઔદાસિન્ય પિતાનું સામ્રાજ્ય જમાવે છે; અને એ માલતીમંડપ, એ નિદ્રાધીન પ્રિયતમ, એ હાલી પૃથ્વીમાત પર એક આછો ઉદાસીની છાયા પાથરી દે છે. આસપાસની ભૂમિમાં ચિત્રાને જુનાં સંસ્મરણો તાજા થાય છે. પોતે પૂર્વે શું હતી અને અત્યારે તેની શી દશા ક્તી તે સર્વ મૃતિપટ પર ઊઠી તેના હદયમાં ચિરસુષમ ભાવ જગાવે છે ને તેના મનને ભાયમાન કરી મૂકે છે. જે પ્રિય વસુધાના બાહુપાશમાં, અર્જુનના સાન્નિધ્યમાં, થોડીક ક્ષણે પૂર્વે તે અપૂર્વ સુખ અનુભવતી હતી તે જ વસુધા પૂર્વસ્મરણોના દર્પણ રૂપ બનતાં હવે તેને અકારી થઈ પડે છે. ને કઈ પણ લય વિના, બાલવિના કમલ-તેજસ્વી પ્રકાશમાં સુધાતા એ લલિત લતામંડપ અને અંદર સૂતેલા સુરમ્ય કાન્તને સહસા ત્યાગ કરી તે અરણ્યના અંતઃપ્રદેશમાં દેડી જાય છે. આખો દિવસ તે દેડે છે–દેડયા જ કરે છે, આખરે એક એકાંત ખૂણે મળતાં ત્યાં સંતસ હદયને અવિરત રુદનની અમવર્ષામાં ઠાલવે છે. અભિષ્ટ સુખની સંપ્રાપ્તિ પછી તરત જ આવી દારૂણ હદયવ્યથા શા કારણે હશે ? પ્રત્યેક પ્રસંગનું બીજ ઊંડે ઊંડે તેને સાંકળતા પુરોગામી પ્રસંગના ગર્ભમાં જ રહેલું છે એ સત્ય તરફ જે પ્રસ્તુત વસ્તુસ્થિતિ નિર્દેશવામાં આવે અને તેને અનુલક્ષીને, પિતાની. પરિસ્થિતિથી મદન અને વસન્તને વાકેફ કરવા તેમની સમીપ ચિત્રાએ કરેલા ઉક્ત પ્રસંગના નિવેદનનું જે ઊંડું અનવેષણ કરવામાં આવે તે જણાઈ આવે કે તેની મને વેદનાને પ્રેરક હેતુ તેના આત્મવૃત્તાંતમાંથી જ એવી સમ ને મનોહારી ભાવમયતાથી વ્યક્ત થાય છે કે તેને બીજે કયાંય શોધવા જવાની જરૂર રહેતી નથી. એ વૃત્તાંત અહીં પ્રગટ કરવાથી તેના હેતુનો પાર મપાય એટલું જ નહિ પણ તેના પરિણામિક ભાવિ અંતની ચાવી પણ તેમાંથી જ મળી રહે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાંગદા : રસદશન ૫૫૧ પ્રિય મિલન વિષે ચિત્રાનું પૂર્વોક્ત કથન સાંભળી, તેને સહેવી પડેલી અંતરવ્યથા વિષે દિલગીરી દર્શાવતાં અને પિતાના પ્રયત્નની નિષ્ફળતા ઉચ્ચારતાં જયારે મદન કહે છે કે “અફસોસ! ઓ માનવકન્યા ! દિવ્યભંડારમાંથી મેં સ્વર્ગીય, સૌરભપૂર્ણ મદિરા ઉપાડી તેમાંથી કિનારી સુધી પ્યાલે ભરી પીવા સારૂ તારા હાથમાં મૂક્યો, છતાં હજીએ આ વ્યથાનું આરંદ સાંભળું છું ?... ત્યારે કાંઈક ચીડાઈને ચિત્રા ઉત્તર આપે છેઃ કાણે એ પ્યાલો પીધે? જીવન-અભિલાષની વિરલતમ પરિપૂર્ણતા, પ્રેમને પ્રથમ સંગ મને અર્પા, પણ હાથમાં આવતાવેંત તે ઝૂંટવી લેવાયો !” આ પ્રેમને ખ્યાલ શું મદને જ ઝૂંટવી લીધું હતું ? અપૂર્વ સુખ બક્ષી તેણેજ શું તે પાછું લઈ લીધું હતું? ના. ત્યારે તે કલ્યાણયોગમાં વિદન નાખવાની ધૃષ્ટતા કરનાર એ કહ્યું હતું ? બીજું કઈ નહિ, બીજું કઈ નહિ–પણ જેણે ચિત્રા પર આધિપત્ય જમાવ્યું હતું તે સંદેહરાહુ! ચિત્રાને એટલું તે અવશ્ય પ્રતીત થાય જ છે કે તેને મળેલું દેહલાવણ્ય ગમે તેટલું ઓજસ્વી છે, ગમે તેટલું વિકાસમાન છે, આખરે તે પિતાનું તો નહોતું જ. અત્યારે યૌવનવસન્તમાં ખીલતી તેની પ્રેમસૃષ્ટિ ગમે તેટલી અદભુત અને સુમધુર છે, પણ તેને વિશ્વાસ શો? એક વર્ષનો સમય હતો ખરે, પરંતુ એક યુગને પણ નિતિ સમય પણ જેને ઓછો પડે એવા કાળમર્યાદાથી અતીત પ્રેમને મન એક વર્ષની શું કિંમત? એક દિન એ જરૂર આવશે જ્યારે એ સૌન્દર્ય ખરી પડતાં તેને આશ્રયે વિકસેલે પ્રેમ ધૂળમાં રગદોળાઈ જશે. ત્યારે પિતાની શી સ્થિતિ ? આ વિચાર જ ચિત્રાને વિઠ્ઠલ કરી મૂકે છે. કેવી કરુણ દશામાં આખું જીવન વિતાવવું પડશે ? સૌન્દર્ય જતાં એ જીવનમાં પ્રેમનું સ્થાન તો કયાંથી જ હશે ? જો કે હજી એક વર્ષની વાર છે, છતાં જેમ કોઈ વસ્તુના ભયની અસર નીચે અન્ય નિર્દોષ એવી વસ્તુમાંય આનંદ માણો અશક્ય થઈ પડે છે તે જ પ્રમાણે ચિત્રાને સંપુર્ણ સુખનો યોગ છતાં પેલા ભાવિયરૂપી રાહુની અસર તળે તેને તે ભોગવી શકતી નથી. તેના પિતાના શબ્દોમાં– આ ઉછીનું સૌન્દર્ય, મને વીંટતું આ અસત્ય, વધારે ખીલેલા પુષ્પમાંથી ખરી પડતી પાંખડીઓ પડે એ મધુર સંયોગને એક માત્ર સ્મૃતિસ્થંભ લઈને મારી પાસેથી સરકી પડશે અને એ સ્ત્રી પછી તેના નગ્ન દારિદ્રયથી લજાતી રાતદિવસ રડતી બેસી રહેશે......” એ ભાવિ પ્રસંગની સંભવિતતામાંથી તાત્કાલિક ઉદ્દભવતી અસરનું નીચેની પંકિતમાં પ્રગટ દર્શન થાય છેઃ ( ચિત્રાઃ “સ્વર્ગ મારા હાથની એટલું નજીક આવ્યું કે એક પળ તે હું ભૂલી ગઈ કે તે મને પહોંચ્યું જ નહોતું. પણ સ્વપ્નમાંથી જાગીને મેં જોયું તે મારું શરીર મારું પિતાનું જ પ્રતિસ્પર્ધી બની ગયું હતું.....' આમ દેહ અને સંદર્ય સદેહની ભૂમિકા પર વિભક્ત થયાં. સ્વાભાવિક હોવી જોઈએ તે સ્વત્વની ભાવના લુપ્ત થઈ અને પરકીયતા પ્રગટી અને પરિણામે દેહ અને આત્માને સક્ષમ બંધને બાંધતી અંતરંગ એકતા ખંડિત થઈ. જ્યારે દેહ આત્મા સાથે તદ્રુપ બની બહિજગતમાં તેનું વિશુદ્ધ પ્રતિબિંબ ઝીલે-જેમ નિર્મળ સરોવર સ્વછ આકાશને તેના સાત જળમાં પ્રતિબિબિત કરે-ત્યારે જ ચિરંજીવ સુખ કે શાંતિ સંભવી શકે. તેના અભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પપર “ સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ માનવી સમતાલતા ગુમાવી હંમેશાં અસંતુષ્ટ, અવિશ્રાન્ત બની રહે—એ જ સ્થિતિ ચિત્રાની છે. તેનું દુઃખદ આલેખન કેવું હૃદયભેદક ઊઠે છે !~~ ચિત્રા: ‘તેને (પોતાનાં અંગને) હંમેશાં રાણુગારવાનું, પ્રિયતમ સમીપે મેાકલવાનું અને તેના વડે તેને આલિંગતાં નીરખવાનું કામ મને કારૂં થઇ પડયું છે. એ દેવ! તારૂં વરદાન પાÛ લઇ લે.' કેવી ભયંકર વિભિન્નતા ! દેહ-આત્મા વચ્ચે આવી ભીષણ વિયુક્તતા અનુભવનાર માટે જીવન એક સંગ્રામરૂપ થઇ પડે તેમાં શું આશ્ચર્ય ! આ માનસિક વિયુક્તિ અને તેમાંથી ઉદ્ભવતી વ્યગ્રતા ચિત્રામાં અકારણ નથી. કાઇએ આપેલ વસ્તુ પર જંદગીની મહેલાત રચવા બેસીએ તેા ખીજે જ દિવસે તેના પાયા હચમચી ઊઠે. જેને આપણે આપણી પેાતાની બનાવવા ઈચ્છતા હોઇએ-ગમે તે વસ્તુ હે! તેને આપણે વનના નૂરથી પ્રાપ્ત કરવી જોઇએ, અને ત્યારે જ તે ચિરસ્થાયી સુખ આપી શકે. ચિત્રાને અપ્રતિમ દેહલતા મળી પણ તે તેની આત્મવેલ સાથે સંયુક્ત ન થઈ શકી-થઈ શકવાની પણ નથી. પારાવાર હૃદયમંથન પછી ઉછીના સાર્યની અસારતા તેના અંતરમાં જડાઈ જાય છે. એમ થાય છે કે વર્તમાન કરતાં તે પૂર્વે જે સ્થિતિ હતી તે જ વધુ સુંદર હતી. અને એક વીરાંગનાને છાજે તેમ તે મદનને તેનું વરદાન પાછું લઈ લેવા પ્રાથે છે. પણ એ પ્રાર્થનાના સ્વીકારમાં સમાયેલી નિજ શાસનની નિષ્ફળતા મઢનના ધ્યાન બહાર રહી શકતી નથી, એટલે વસ્તુસ્થિતિની ખીજી આજી દર્શાવતાં કુશળતાપૂર્ણાંક તે ચિત્રાની હૃદયવીણુાના એક સૂક્ષ્મતારને ઝણઝણાવી મૂકે છે— પણ હુ તારી પાસેથી તે લઇ લઉં તે પ્રિયતમ સમીપ તું કેવી રીતે ઊભી શકીશ ? સુખનેા પહેલા ઘૂંટડા હજી એણે પૂરા પીધા નથી એટલામાં એના એ પરથી પ્યાલો ખેંચી લેવે-એ નિર્દય નથી શું ? દેવા રાષપૂર્ણ ક્રોધથી ત્યારે, તે તારા પ્રતિ જોશે ? ’ મન: પણ આ યુક્તિપૂર્ણ શબ્દો એ વીરાંગનાને ભેળવી શકે તેમ નથી. અસય કરતાં સત્યને તે વહાલું લેખે છે અને પરિણામની લવલેશ પરવા કર્યા વગર પેાતાના ભાગ્યવિધાતા મદનદેવને સ્પષ્ટ સુણાવી દે છે— ‘ આના કરતાં તે તે વધારે સુંદર હશે. આ ભદ્રેષ કરતાં વધારે ઉન્નત એવી મારી જાતને હું તેની સમક્ષ પ્રગટ કરીશ. તેને તે પાછી ઠેલશે-મને તિરસ્કારી મારા હૃદયના ભાંગીને ભૂક્કા કરશે તે તેય હું શાંતિથી સહી લશ ' તે તેનાં નયનમાંથી ભારતકન્યાની મંગલ સમર્પણભાવનાને પ્રસરાવતું, તેની વિશદ દિવ્ય મહત્તાને સૂચવતું કરુણ છતાં સામ્ય દીપ્તિભર્યું હઠીલું તેજ વર્ષે છે. પણ મદનના પ્રિય વયસ્ય વસન્ત મિત્રના સામ્રાજ્યને આમ એકાએક તૂટી પડતું કેમ જોઈ શકે ? પુષ્પધન્વાના શૃંગારશાસનમાં પ્રકૃતિમાં માવ પૂરી તેને હરેક રીતે સફળ બંનાવવામાં જ તેના જીવનની કૃતકૃત્યતા મિત્રની સત્તા ટકાવી તેને સબળ બનાવવા અને સાથે જ ચિત્રાને આકસ્મિક આપત્તિમાંથી ઉગારી લેવા તે એક સ્વાભાવિક માર્ગ સૂચવે છે— મારી શિખામણ સાંભળ. શર૬ના આગમન સાથે કુસુમઋતુ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ફળઋતુને વિજય આવે છે. એની મેળે એક એવા સમય આવશે જ્યારે હારી આતપ-કલાન્ત દેહપ્રભા કરમાશે, અને અર્જુન તારામાં રહેલા સનાતનકલિત સત્યના આનંદપૂર્વક સ્વીકાર કરશે. અત્યારે તે તારા ઉન્માદેત્સવમાં પાછી વળ, વત્સ ! '' ( અપૂર્ણ ) 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ઢ, GિI ના. મુનશીએ મુંબઈ વિદ્યાપીઠની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં તેમણે આપેલ છેલ્લા ભાષણમાં પાછલા પૌરાણિક સાહિત્યમાં મહાભારત કે તેની નામાંકિત વ્યક્તિએને ઉલ્લેખ ન હોવાનું કારણ દર્શાવીને મહાભારતના મહાન યુદ્ધને અને તેનાં લેકોત્તર પાત્રોને કાલ્પનિક પૂરવાર કરવા પ્રયાસ કર્યો છે. ના. મુનશીની નવું સર્જવાની ભાવના જે કે આવકારપાત્ર છે; પણ કેટલીક વખત નવું સર્જવા જતાં તેઓ જુનાને એ ઉચ્છેદ કરી નાંખે છે કે જે ઉચછેદ તેમના નવસર્જનથી મળતા લાભ કરતાં અનેકગણે ગેરલાભકર્તા હેય. તેમણે નવલત્રયી સ અને મધ્યયુગની ઉજવળ અને તેજસ્વી જેને સંસ્કૃતિ સામે ભિન્નરંગી કાચ ધરી દીધે, તેમણે ચાણકય યુગ લીધે અને તેજવર્ષો વાતાવરણને મદિરામસ્ત ચીતરી બતાવ્યું. તેમણે પૌરાણિક યુગને સ્પર્શ કર્યો ને હિંદની ભવ્ય પ્રાચીન વ્યવસ્થાના સુરેખ દર્શનને છિન્નભિન્ન કરી નાંખ્યું. અમુક અસ્પષ્ટ ઉલેખોના અસંભવત અર્થ કરીને અને બીજી બાજુને ઝીલવાના કે ઊંડાણથી જોવાના શ્રમને બિનજરૂરી માનીને તેમણે વશિષ્ઠને ગણિકાપુત્ર ને સત્યવતીને માછીપુત્રો કહી દીધાં. આજે પુરાણના પૂરતા અવકન અને સૂક્ષ્મ મંથન વિના તેઓ મહાભારતને કાલ્પનિક કહેવાની હામ ભીડે છે. પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખના અભાવેજ જે મહાભારત બિનઐતિહાસિક ઠરી જતું હેાય તે મેકસમૂલરે પણ જેનો ઉલ્લેખ કર્યો છે એ “અશ્વલયન’ પુરાણને અને તેમાં દર્શાવેલી મહાભારતની વિગતોને ના. મુનશીએ અભ્યાસ કરી લે ઘટે છે. પણ એ કારણને પુરતું ગણવામાં ન આવે તો પણ જોતિષ, અન્ય ઉલ્લેખ અને અનુકરણે અને સાંસ્કૃતિક વિકાસક્રમની ગણતરીએ પણ મહાભારતનું યુદ્ધ અતિહાસિક જ કરે છે. તિષ–ગણતરીએ તો અનેક પ્રમાણે આપીને “કેસરી'ના વિખ્યાત સંપાદક શ્રી. કરંદીકરે તેને એતિહાસિક પૂરવાર કરી દીધું છે. ઉલ્લેખ—ગણતરીએ મહાભારતનાં નામાંકિત પાત્રોની યુગજુની મૂર્તિઓ મળી આવે છે; પ્રાચીન સ્થાપત્યમાં ઠેરઠેર તે યુદ્ધની ઐતિહાસિકતાને ગૂંથી લેવામાં આવી છે; હજાર વર્ષ જુની સાહિત્યકૃતિઓમાં એ યુદ્ધ અને એનાં પાત્રોના ઉલ્લેખ મળી આવે છે; એ કાવ્યની અતિહાસિકતા પર તેના અનુકરણમાં યુગો પૂર્વે નવીન સાહિત્યકૃતિઓ રચાઈ છે. અને સાંસ્કૃતિક વિકાસક્રમની ગણતરીએ રામાયણયુગ અને તે પહેલાંનાં પણ લાખો વર્ષથી હિંદની મહાન આર્ય પ્રજા જે શસ્ત્રવિકાસ સાધતી આવી તે વિકાસને મહાભારતને નહિ તે બીજા એવા કયા સર્વસંહારક મહાયુદ્ધના પરિણામે મર્યાદિત કરી નાંખો પડ્યો? આદિયુગમાં પાષાણુશસ્ત્રો, તે પછી ધનુષ્યવિકાસ, પછી તલવાર અને ધીમે ધીમે વ્યાપક સંહારને સહજ બનાવતાં અનેકવિધ તીક્ષણ શસ્ત્રો હિંદમાં વપરાયાં છે અને રામાયણ તેમજ બીજા યુદ્ધોના ઈતિહાસમાંથી તેના વિગતવાર પુરાવાઓ પણ મળી આવે છે. આ શસ્ત્રવિકાસ લગભગ વિ. સંવત પૂર્વે ૫૦૦૦ વર્ષ સુધી ચાલુ રહ્યો છે. પણ એ સમયમાં હિંદમાં કઈ એવું મહાયુદ્ધ ખેલાયું કે જેનું સર્વસંહારક પરિણામ જોઈ પ્રજાને શસ્ત્રમર્યાદા સ્વીકારવાની ફરજ પડી. ને એ મર્યાદા હિંદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ - સુવાસ : ફાલ્ગન ૧૫ મહાન પ્રજાએ એવી સચોટતાપૂર્વક જાળવી છે કે લગભગ અઢારમી સદી સુધી યુદ્ધમાં તેણે તીર, તલવાર કે ભાલા સિવાય જેથી ચીજનો ઉપગ નથી કર્યો. જે શસ્ત્રમર્યાદા સ્વીકારવાની કે તેને અમુક દિવસો સુધી પણ ટકાવી રાખવાની આજે યુરોપની શક્તિ નથી એ કરતાં પણ અનેકગણું વિશુદ્ધ શસ્ત્રમર્યાદાને યુગો સુધી સાચવી શખનાર ભારતીય પ્રજાએ એ મર્યાદા બંધન મહાભારતના નહિ તે બીજા કયા સંહારક યુદ્ધમાથી સ્વીકાર્યું છે? આ મહિને હિંદમાં રજુ થયેલાં ત્રણ બજેટ ખાસ ધ્યાન આકર્ષે છે. એક મુંબઈ સરકારનું, બીજું રેલવેનું, ત્રીજું હિંદી સરકારનું. મુંબઈસરકાર મહાસભાવાદી સરકાર હોઈ તેનું બજેટ પ્રજાના સુખ અર્થે હોય એ સ્વાભાવિક છે. પણ એ બજેટ એક અણધારી ભાવિ આફતને માર્ગ તે ખુલ્લે જ રાખે છે. મુંબઈસરકારે દારૂબંધીના કારણે આવી પડનારી દોઢ કરોડની ખોટ પૂરવાને નવા કરવેરા નાંખવા વિચાર્યું છે. એ કરવેરા ગમે તેવા યોગ્ય સ્થળે નંખાતા હોય તે પણ તે ઉક્ત આફતને માર્ગ તે નથી જ અટકાવતા. મહાસભાએ પ્રાનનું શાસન સ્થાયી સ્વરૂપે તે સ્વીકાર્યું નથી. આજે મહાસભાવાદી સરકાર છે, આવતીકાલે બીજી પણ આવે. મહાસભાવાદી સરકાર દારૂબંધીના કારણે આવતી ખેટને પૂરવા જે નવા કરવેરાના માર્ગ ખુલા કરે છે એ કરવેરાથી ગમે તેટલું નુકશાન છતાં પ્રજા તે સરકારને પિતાની માની આજે તે ચલાવી લે છે. પણ મહાસભાવાદી સરકાર કદાચ રાજીનામાં આપે અને એ પછી આવનારી બીજી સરકારે દારૂનિધની યોજનાના અમલને શિથિલ કરીને પણ એ કરવેરાને ચાલુ નહિ રાખે એની કંઈ ખાત્રી ? અને એવી સરકારે જે દારૂ પરના પ્રતિબંધને જ ઉઠાવી લે તે, આજે જે શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપમાં દેશી દારૂને ઉદ્યોગ અનેક પ્રકારે સચવાઈ રહ્યો છે એ ઉદ્યોગથી તેને સાચવનાર વર્ગ જુદો » પડી ગયેલ હોઈ તે સમયે દારૂની ઊભી થયેલી નવી જરૂરિયાતને પૂરી કરવાને ઈજારો કેવળ પરદેશીઓને હસ્તક તે નહિ ચાલ્યો જાય ને ? મહાસભાવાદી સરકારે જ્યાં સુધી સ્થિર સ્વરૂપમાં નથી ત્યાંસુધી અમુક લાભદાયી યોજનાઓના અમલ માટે નવા કરવેરા નાંખવા એ કરતાં એ અમલ લેનદ્વારા કરવા વધુ વ્યાજબી છે. જો મહાસભાવાદી સરકાર ને દારૂનિષેધની યોજના બંને સ્થિર બનશે તો એ લેને ગમે તે રીતે ભરપાઈ કરી શકાશે; ને સ્થિર બનેલી યોજનાની ખોટ નવા કરવેરાથી પૂરી શકાશે. પણ આજે નંખાયલ નવા કરવેરાથી પ્રજા પરિચિત થઈ જતાં ભાવિ સરકાર દારૂ નિષેધને શિથિલ બનાવીને એ નવા કરવેરાને સહેલાઈથી ચાલુ રાખી શકશે અને એ રીતે વધેલી આવકને ઉપયોગ ગમે તે માર્ગ કરી શકશે. રેવે–બજેટમાં પોણુપચાણું કરોડની આવકે ફક્ત બે કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. વાહનવ્યવહારને અનિવાર્ય રીતે વધારી દેવામાં આવેલ હેઈ, રેલવે એ બિનહરિફ વ્યાપારી સંસ્થા હેઈ અને ભાડાંના વધારા સંબંધમાં તે સ્વૈરવિહારી હોઈ તે બજેટમાં બચત દર્શાવી શકે છે અને લાભમાં ધંધો કરે છે એ અતિપ્રશંસાને વિષય નથી. પણ ખેદનો વિષય છે કે પુરાંત છતાં રેલ્વેને વધારી મૂકવામાં આવેલાં ભાડાં જરીકે ઓછાં કરવાની ઈચ્છા નથી, જે વર્ગ પર તેની આવકને મુખ્ય આધાર છે તે વર્ગના મુસાફરોની સગવડતા વધારવાને તેને અવકાશ નથી; અને ઉલટું અનેક અકસ્માતો કર્યા પછી તે પ્રજાને “રેલવેમાં વિશ્વાસ ટકાવી રાખવાની શિખામણ અપવા નિકળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ નોંધ . ૫૫૫ હિંદી સરકારના બજેટમાં રૂ. ૮૨૧૫ લાખની આવકે ૮૨૬૬ લાખના ખર્ચે દર્શાવવામાં આવ્યા છે. તેમાં પરદેશી । પર નંખાયેલી જકાત હિંદી મીલઉદ્યોગને ફટકા સમાન છે. હિંદી મીલેને હિંદમાં તૈયાર ન થતું એવું લાંબા તારનું રૂ પરદેશથી મંગાવવું જ પડશે અને તેને માં ભાત્ર આપવું પડતાં તેમના સામેની પરદેશી કાપડની હરિફાઈ વધારે તીવ્ર બનશે. એ જ બજેટમાં ખાંડસારી ’ખાંડ પરના કરઘટાડા તે ખાંડના ગૃહઉદ્યોગને સપડાવવાની એક બાજી સમાન થઇ પડશે. એ ધટાડાએ ઉક્ત ખાંડનાં કારખાનાંને જે લાભ કરી આપ્યા છે એ કરતાં અનેકગણા ગેરલાભ એણે ખાંડના છૂટક ઉદ્યોગને કર્યો છે. આજસુધી એ ખાંડને લગતી જકાત જે કેવળ કારખાનાંઓનેજ લાગુ પડતી તે હવેથી કાલેાને પણ લાગુ પડશે. પરિણામે ખાંડ બનાવવાને છૂટક ઉદ્યાગ જે કારખાનાંઓને ભરવા પડતા અને પેાતાને ન ભરવા પડતા કરના લાભ નીચે ટકી રહ્યો હતા અને સફેદ ખાંડ સામે પણ રિફાઇમાં ઊભા રહી શકતા તે હવે તદ્દન ભાગી પડરો અને હિંદના એ રહ્યોસહ્યો સ્વદેશી ઉદ્યોગ વહુ કેવળ મેટાં કારખાનાંઓના હાથમાં ચાલ્યા જશે. X X X હિંદની રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયલ શ્રી સુભાષચંદ્ર માઝની એ ચૂટણીમાં થયેલી જીત વ્યાજખી હૈ। કે ગેરવ્યાજબી-પણ એમની જીત સામે અમુક સ્થળે પ્રગટી નીકળેલે રાષ આપણી રાજકીય કચાશ સૂચવે છે. જો આપણને પ્રજાશાસન પ્રિય છે તેા પ્રજાએ ચૂંટલે પ્રમુખ પણ આપણને શિરેાવંદ્ય હાવા જોઇએ. ચૂંટણીમાં કે પ્રતિનિધિસંસ્થામાં સડા કે પક્ષપાતના કારણે જો એમ બન્યું હાય તા સુભાષભાજીને એવા પક્ષપાત જમાવવાને જેટલા અવકાશ છે કે ચૂંટાવાના કારણે જેટલા લાભ છે તે કરતાં તે કાઇ સ્વતંત્ર દેશના સત્તાધારી પ્રમુખને એવા પક્ષપાત જમાવવાને અનેકગણા અવકાશ હોય; ચૂંટાવાના કારણે અનેકગણા લાભ હેય. હિંદને કેળવાયલ મહાસભાવાદી વર્ગ પાતાના પ્રજાકીય નાયક ચૂંટી લેવાને અસમર્થ હાય એ કરતાં તાં જયાં બિનકેળવાય વર્ગને પણ અધિકાર હાય છે એવા સ્વતંત્ર દેશની ચૂંટણી વધારે ભૂલભરી અને અસ્થાને લેખાય. છતાં પ્રજાતંત્રવાદી દેશમાં બહુમતિએ પ્રમુખ ચૂંટાય છે; ને નિવૃત થતા પ્રમુખ તેને અભિનંદન આપે છે. પ્રજાતંત્ર જે આપણુને પ્રિય હાય તા પ્રશ્નમત પશુ પ્રિય હાવા ઘટે. પ્રજાવાદની છાયા નીચે વ્યક્તિતંત્રવાદ ન પેષી શકાય. કાં તે। પ્રભુતાવાદી હીટલર બનવું. જોષ્ટએ, તે નહિતર અમેરિકાના પ્રમુખ-કે જે નવા ચૂંટાયલ પ્રમુખ કે છે એને વિચાર પણુ કર્યા વિના તેને અભિનંદન આપી, બીજો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય, નિવૃત્ત બની જાય. X X X શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલે ‘પ્રસ્થાન’ ના કાર્તિક માસના અંકમાં નેાના પરમ પવિત્ર આગમગ્રન્થ ‘ ભગવતીસૂત્ર ' માંતી અમુક પૈક્તિઓના અનર્થ કરી જગતની વિરલ અહિંસામૂર્તિ ભગવાન મહાવીર પર માંસાહારને આરેાપ એઢાડી દીધેલા. એ આરાપને તા જો કે, શ્રીયુત પટેલે કરેલા અર્થ કેટલે અસ્થાને અને અસંભવિત છે એ દર્શાવી મહાન જૈનાયાએ અને નામાંકિત બ્રાહ્મણ પંડિતાએ હાસ્યાસ્પદ ઠેરવી દીધા છે. પણ એ આરેપ અંગેની ચર્ચા હિંદની આર્ય પ્રશ્ન પર ઓઢાડાયેલ એ જ આરેાપને પણ અસ્થાને ઠેરવવાનાં દ્વાર ખુલ્લાં કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પપ૬ - સુવાસ : ફાગુન ૧૯૫ પાશ્ચાત્ય પ્રજાના આશ્રયે કરેલા અભ્યાસના પરિણામે, માંસાહાર માટે આપણે માર્ગ ખુલ્લે કરવાને, આપણામાં જેમ મહાવીર સમી પરમ અહિંસામૂર્તિને માંસાહારી ઠેરવવાની વૃત્તિ જન્મી અને એ માટે અસંભવિત અર્થને પણ બંધબેસત કરવાની આપણે જેમ બાલચેષ્ઠાઓ કરી એમ યવનપ્રજાના સંસર્ગે કરેલા અભ્યાસના પરિણામે તેમની પાસેથી અવળા અર્થ શીખી કેટલાક મધ્યકાલીન પડિતાએ ભારતની મહાન પ્રાચીન વિભૂતિઓના નામ પર માંસાહાર ચડાવી દઈ યવનકાલીન હિંદની પ્રજાને માંસાહારના પથે ચડાવી દીધી હોય એમ કાં ન બને ? ને વસ્તુસ્થિતિ પણ મોટેભાગે એવી જ છે. યવનના સંસર્ગમાં આવી તેમના હાથે કેળવાયા પહેલાં હિંદની આર્ય પ્રજા માંસાહારી હતી એમ સિદ્ધ કરવાને એક પણ ચક્કસ પૂરા નથી. રતિદેવ ને વશિષ્ઠના નામે ચડાવી દેવાયેલ ગોવધ તો અસ્થાને કરી ચૂક્યો છે. એક અનાય -પારધીના હાથે થતી કૌચપક્ષોની હિંસા જોઈ રામાયણને જગવિખ્યાત આલેખકનું હૈયું તીશુ વેદના અનુભવે છે; રામાયણ-મહાભારતનાં નામાંકિત પાત્રોની ભજનવર્ણન પ્રસંગે માંસને કયાંય સ્પષ્ટથી નિર્દેશ નથી જણાતો; રાજવંશી કુમારને ધનુર્વિદ્યા શીખવવાને પક્ષીઓ પણ મોટે ભાગે લાકડાનાં જ વપરાતાં; પરમ અહિંસક જૈન સાધુઓ, દુષ્કાળના સમયમાં દિવસો સુધી સમ્રાટ ચન્દ્રગુપ્તની સાથે જ ભેજન લે છે; ચાણકયના નામે ચડાવાયેલ અર્થશાસ્ત્ર સિવાય હિંદની નગરીઓના વર્ણનપ્રસંગે કયાંય કતલખાનાને ચક્કસ નિર્દેશ નથીઆ સર્વ જતાં લાગે છે કે યવનોના સમાગમ પહેલાં, અને પરમ સૂત્રોના અર્થને પિતાના અંગત લાભને ખાતર અવળી દિશાએ દોરી અને એને અનુકૂળ નવાં સૂત્રો ગૂંથી પ્રજાને ખાડામાં ગબડાવી નાંખનાર વ્યક્તિઓના જન્મ પહેલાં હિંદની આર્ય પ્રજામાં કયાંય માંસાહાર કે પશુહિંસાનું નામ નહોતું. આ માન્યતા સૂક્ષ્મ પૂરાવાઓ સાથે સિદ્ધ કરી શકાય એમ છે. પણ તે માટે ટૂંક નોંધમાં પૂરતે અવકાશ ન હોઈ આવતા અંકે તે એક વિસ્તૃત લેખ રૂપે પ્રગટ કરવાની આશા રાખીએ છીએ. લેખોંધ : “વટપદ્રના ઐતિહાસિક ઉલ્લેખ ” ની લેખમાળાના બાકી બે હપ્તા હવે પછીના અંકમાં. . સુધારે: આ અંકના પ૧૫મા પાના પર, પાંચમી લાઈનમાં, “સુદિવ્ય ગુંજનેને સ્થળે "સુદિવ્ય તુજ ગુંજને એ રીતે સુધારીને વાંચવું. ગુજરાત સાહિત્ય સભા “ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ તરફથી ૧૯૩૯ના વર્ષના ગુજરાતી સાહિત્યની સમીક્ષા કરવાનું કાર્ય શ્રી. છે. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી અને શ્રી. પ્રો વ્રજરાય મુકુંદરાય - દેસાઈને મેંપવામાં આવેલ છે. તે આથી સૌ પ્રકાશક અને લેખકેને વિનંતી કરવાની જે તેઓનાં પ્રકાશનો નીચેના સરનામે મોકલી આપી સમાને આ કામમાં સહકાર આપે - શ્રી. પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી, એમ. ટી. બી. કેલેજ, આથવા લાઇન્સ, સુરત. લી. ઈચ્છારામ દવે માનદ્ મંત્રી વતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રન્થપરિચય ચાગી કાણુ ?—લેખક: શ્રી દિશ્વાનંદ; પ્રકાશક : નવચેતન સાહિત્યમંદિર. ૨૪૫૬, ભદ્ર, અમદાવાદ; કિંમતઃ ૧-૪-૦. જળિની ’ અને ‘ પ્રીતમની ખાસ 'ના જાણીતા લેખકની પ્રથમની એ કૃતિઓએ વરી લાવેલ કાર્તિમાં ઉમેરા કરે એવી છે. આ ત્રીજી કૃતિ તેમની એક અભ્યાસી અને વિશદ ભાવનાશીલ વિદ્વાન પ્રા. દેવપ્રસાદની સુશીલ છતાં આશાઘેલી પત્ની માલિની, પતિની ગેરહાજરીમાં, સ્નેહી ડા॰ રમાકાન્ત સાથે એક પ્રસંગે ફસાઈ જતાં, તેના યેાગે, શરદ નામે પુત્રને જન્મ આપે છે. ડૅાકટર તેા માલિનીને સહવાસ સદૈવ ઝંખે છે પણ એ સુશીલ નારીના તીવ્ર ડપકાથી તેની સાન ઠેકાણે આવે છે અને તે આપધાતને માર્ગે વળે છે; પણ એન જયવતીનાં સૂચક વેણુથી પતનના પ્રાયશ્રિત તરીકે તે સેવાને માર્ગ સ્વીકારે છે. પ્રે, દેવપ્રસાદ માલિનીના એ પતનને ગુપ્ત રીતે જાણી જવા છતાં મૈન સેવી પરાયા પુત્રને તે પેાતાના તરીકે ઉછેરે છે. પણ જ્યારે પ્રોફેસરને એ પુત્ર ડા રમાકાન્તની પુત્રી કુંજન સાથે રનેહ વાંછે છે ત્યારે, તે કારણે સંતાપ અનુભવતી પત્નીને સાત્ત્વન આપવા પ્રોફેસર ડૉ. રમાકાન્તને એ બંને વચ્ચેના સ્નેહને અટકાવવા વીનવે છે. તે પ્રસંગેજ માલિની અને ડૉ. દેવપ્રસાદની સાચી મહાનુભાવતા અનુમવું છે પત્નીની પ્રેમઘેલી આશાએ ન સંતાષા માટે ડા॰ પ્રોફેસરને કંઇક આપ! આપે છે. પણ પછી તેની મહત્તાથી અંજાઈ, પેાતાની નાલેશીના ભાગે પણ તે પુત્રી આગળ પટ ખેલવાતી ભાવના દર્શાવે છે. તે પરિણામે પુત્રીના મુખે શહે લગ્નની ના કહેવરાવી દઇ તે માલિની અને તેના પુત્રની વિશુદ્ધિ સાચવી રાખે છે. દેવપ્રસાદ, રમાકાન્ત, જયવતી, કુંજન, માલિની અને તેને દા-એ બધાં ખીન્નના સંતાપ, સ્નેહૂ તે વિશુદ્ધિને ખાતર એવી શાંત ન્યથા સહી લે છે કે તેમાંથી યેગી કાને ન કહી શકાય એ વિચારણીય થઇ પડે એવું છે. પ્રે. દેવપ્રસાદનું પાત્ર, કંઇક અંશે, શ્રી રવીન્દ્રનાથના ‘ધરે. આહિરે 'ના નિખિલની સમાંતર, તે માલતીનું પાત્ર અક્ષાંશે ‘ વિમલા ’ની સોડમાં ઊભું રહી શકે એમ છે. પણ આ નાટકની ભાવના અને મહત્તા ‘ધરે બાહિરે ’ કરતાં ખૂબ નીચે ઊતરી જાય છે. પેાતાંનાંના પતનને સહી લેવું એ જેટલું વિરલ છે. એટલું જ નુકશાનકર્તા એ રીતે સહન કરી લેવાની વૃત્તિએ કેળવવી એ છે. જ્યાં અસહ્ય છે ત્યાં પ્રસંગે સહ્ય બનાવવું એ શાભાસ્પદ છે, પણ અસહ્ય સદ્ઘ તરીકે સ્વાભાવિક બની જાય એ નીતિષ્ઠાતક છે. અમુક ભાવનાનું પ્રતિપાદન કરવાનું હોઇ નાટક કેટલેક સ્થળે ચર્ચાત્મક બની જાય છે છતાં એને વેગવંત પ્રવાહ વાંચકને ખેંચી રાખે એવા છે. પાત્રનિરૂપણ કેટલેક અંશે સુરેખ રહી શકયા છતાં શૈલી વાસ્તવિકતાની ભૂમિકા છેડી કલ્પનાના પ્રદેશમાં વધારે દેાડી જાય છે. ભાષાને આંડબર, અને જોડણી અને વ્યાકરણની ભૂલે કંઈક વિશેષ પ્રમાણમાં છે. કલાત્મક નાટક તરીકે મહદંશે સફળ ન ગણીએ તાપણુ આ પુસ્તક આવકારપાત્ર સાહિત્યકૃતિ તો છેજ. યુગદર્શીન—લેખક અને પ્રકાશક : મૂલજીભાઈ પિતાંબરદાસ શાહ, · સાહિત્ય ભૂષણ '; રાવપુરા, વડેદરા, કિંમત ઃ ૧-૦-૦, રંગભૂમિ માટે લખાયલ આ નાટકનું સાહિત્યકૃતિ તરીકેનું અવલોકન અસ્થાને લેખાય જેમ ના. મુનશીનાં નાકા સાહિત્યકૃતિ તરીકે ગમેતેવાં વિરલ છતાં રંગભૂમિ પરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ , સમાજનાં નો (મger ને સમાંતર ન કરાવવામાં આ વેતાંબર પ૫૮ સુવાસ : ફાગુન ૧૯૯૫ લખાયેલ એમનું અવલોકન એ વિરલતાનું યોગ્ય મૂલ્યાંકન ન કરી શકે એમ અહીં પણ કંઈક એવીજ કુટીની સંભવિતતા રહી જાય. નાટકનું નામ કવિ શ્રી ન્હાનાલાલની પણ કોઈક કૃતિને શોભાવે એવું છે. નાટકનું વસ્તુ અને તેની ગૂંથણી પણ સામાન્ય અને મધ્યમ વર્ગનાં માણસોને ગમી જાય એવાં છે. સમાજનાં વિધવિધ ક્ષેત્રોનું દર્શન કરાવવાનું હોઈ નાટકનો પ્રવાહ વિવિધરંગી બની ગયો છે પણ રંગભૂમિ પર, સંભવિત છે કે, એ વિવિધતાજ વિશેષ પ્રમાણમાં દીપી ઊઠતી હેય. અસ્થાનવતી દેષ કંઇક અંશે વિશેષ પ્રમાણમાં છતાં, વિદભરી શૈલીમાં, સમાજનાં જુદાં જુદાં થનું દર્શન, વાંચવું ગમી જાય એવી ઢબે કરાવવામાં આવ્યું છે. વાતાવરણ કેટલેક અંશે મા. મુનશીના ‘આજ્ઞાંકિત’ને સમાંતર રહે છે. સારાટોરા (મધ્યામવરવારોw)-કર્તા: મુનિ શ્રી ન્યાયવિજયજી, પ્રકાશક : વેતાંબર જૈન મુર્તિપૂજક સંઘ, જામનગર, મગામતરવા નામના પિતાના સુવિખ્યાત સંસ્કૃત ગ્રન્થનું મુનિશ્રીએ પ્રાકૃતમાં કરેલું આ ભાષાંતર છે. પ્રાકૃતની સાથેસાથે અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. પુસ્તકની શરૂઆતમાં વિદ્વાન મુનિશ્રીએ પ્રાકૃત ભાષામાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે અને તે પછી અંગ્રેજી આમુખમાં શ્રી. ત્રિવેદીએ મુનિશ્રીના પ્રશંસાત્મક પરિચય સાથે ગ્રન્થનું પણ વિહંગાવલોકન કરાવ્યું છે. આ ગ્રન્થમાં અધ્યાત્મનું પ્રાથમિક દર્શન; યોગ, તેનો ક્રમ અને તેનાં સ્વરૂપ; ઈન્દ્રિયજય; અને ધ્યાન-વગેરે સુક્ષ્મ વિષયોની મુનિશ્રીએ સુંદર છણાવટ કરી છે. અંગ્રેજી અનુવાદ સુરેખ અને સુવાચ્ય બની શકો છે. પૂજા સંગ્રહ-પ્રકાશકઃ ભની બહેન, શાન્તિકુંજ, અમદાવાદ, સ્વ. ધીરજલાલ પાનાચંદ શ્રોફના સંસ્મરણાર્થે એમનાં ધર્મપત્ની બહેન ભની તરફથી જુદા જુદા મહાન જૈનાચાર્યોએ રચેલી ને જૈનેને ધાર્મિક ઉત્સવોમાં અતીવ ઉપગી એવી પૂજાઓને આ સંગ્રહ સુયોગ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે. વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલી જરૂરી એવી દરેક પૂજાઓ અને તેમાં જળવાયેલ શુદ્ધિ બંને આવકારદાયક છે. લલિત કાવ્ય સંગ્રહ-કર્તાઃ સ્વ. કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસ; સંગ્રહકર્તાઓઃ શ્રી પ્રસન્નરાવ લલિતાશંકર વ્યાસ અને વાસુદેવે વામનશંકર દીક્ષિત, પ્રકાશક: પ્રસરાવ લલિતાશંકર વ્યાસ, નાગફળીઆ, સુરત. કિંમત : ૧-૪-૦. કવિ લલિતાશકર વ્યાસને પણ પિતાનો યુગ હતે. પચાસેક વર્ષ પર ગુજરાતમાં ભજવાતાં નાટકના લેખક તરીકે કે અનેક પદ અને કવિતાઓના રચનાર તરીકે તે કદાચ તેઓ ભૂલી પણ જવાયા હતા. પણ ગુજરાતી વાંચનમાળાની પાંચમી ચોપડીમાં પરેશ વિવેશ, અકલિત તારી કૃતિ ગતિ ”ની કવિતા વાંચતા અને ગોખતા પ્રત્યેક વિદ્યાર્થીને મન તેઓ હજી જીવન્ત છે. આ સંગ્રહમાં તેમની સુંદર કવિતાઓ, સારાં ભજનો અને બેધભર્યા પદો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. નવીન પ્રવાહમાં ખૂબજ વિકસી ગયેલી આજની કવિતાસૃષ્ટિમાં આ સંગ્રહ કદાચ ચમત્કારિક ઉમેરે નહિ કરે પણ ગુજરાતી કવિતાના વિકાસમાર્ગને એક પ્રાથમિક પગથિયા તરીકે અને પચાસેક વર્ષ પૂર્વેના શિક્ષિત વર્ગની સુંદર ધાર્મિક ભાવનાને સ્વરૂપદર્શન તરીકે આ સંગ્રહ પ્રશંસનીય છે. નવીન બાળપેથી (ભાગ પહેલે)–લેખકે અને પ્રકાશકેઃ જીવણલાલ લ. પટેલ અને જગજીવન ન ઓઝા, ગુ. એ. વ. હાઈસ્કૂલ, ૨, વંથલ રોડ, રંગુન, કિંમતઃ-૧-, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - S (3)સર્જાતો ઈતિહાસ શિક્ષણ-સંસ્કૃતિ-સાહિત્ય : મા. મુનશીના કહેવા પ્રમાણે મહાભારતનો ઇતિહાસ કાલ્પનિક છે; એવું કોઈ યુદ્ધ હિંદમાં થયું જ નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચેસેલર શ્રી. ચંદાવરકર નિવૃત્ત થતાં તેમના પદે શ્રીયુત મસાણી ચૂંટાયા છે. અમદાવાદમાં મહંત રામબલજીના પાંચ લાખના દાનથી બંધાનાર સંસ્કૃત-વિશ્વવિદ્યાલય. કલકત્તા-યુનીવર્સિટીની આ સાલની મેટ્રીકની પરીક્ષામાં ૪૪૬૦૦ વિદ્યાર્થીઓ બેસે છે. મુંબઈમાં સવા લાખના ખર્ચે લાલબાગમાં બંધાયેલ ભગ્ર જૈન મંદિર, ગુજરાત સાહિત્યસભાએ આ સાલને સુવર્ણચન્દ્રક શ્રી. કનુ દેસાઈને આપે છે. કલાપિ-જયતિ પ્રસંગે શ્રી. ધૂમકેતુ, શ્રી. નવલરામ ત્રિવેદી વગેરે સહિત્યકારેએ એ અશ્રુકવિના ગાયેલાં ગુણગાન. લાઠી રાજ્ય કવિ શ્રી. ન્હાનાલાલને કંઇક સમય પહેલાં રૂ. ૧૫૦૦નું વર્ષાસન બાંધી આપેલું, આ સમયે કવિ શ્રી. ખબરદારને રૂા. ૧૦૦નું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું છે. વિક્રમ અને ભેજ કરતાં આપણે તે આપણા યુગને વધારે પ્રગતિમાન માનીએ છીએ ને ! કવિવર રવીન્દ્રનાથને જગવિખ્યાત બનાવવામાં મહત્વનો ફળ આપનાર અને ગીતાંજલિના આમુખલેખક આયર્લેન્ડના મહાન કવિ ટિસનું અવસાન. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને વેગીલી બનાવનાર શ્રી. મોતીભાઇ અમીનનું અવસાન. ઉદ્યોગ-સમૃદ્ધિ : બ્રિટને સેનાનું ધોરણ છોડયા પછી, એક મુંબઈ બંદરેથી જ, સરકારી આંકડા પ્રમાણે ૩ અબજ ૧૮ કરોડ ૫૬ લાખનું સેનું પરદેશ સિધાવ્યું છે; હવે ફક્ત સ્ત્રીઓને જરૂરી અલંકાર અને મંદિર એ બે સ્થળે કંઈક સેનું રહી ગયું છે. તાતા સન્સ કાઠિયાવાડમાંથી કિંમતી રસાયણે મેળવવાને પાંચ કરોડની મૂડીથી એક નવું જંગી કારખાનું ઉભું કરવાની જનાઓ ઘડે છે. ગૃહઉદ્યોગની દિવાસળીને રક્ષણ આપવાને વડીધારાસભાએ સરકારને એક કરોડની ભલામણ કરી છે. નવા બજેટમાં મુંબઈસરકારને દારૂનિષેધના કારણે આવતી દોઢ કરોડની ખોટ વીજળી, શહેરી મિલ્કત, છાપાઓની હરિફાઈ બાલશિક્ષણને વિકસિત અને રસિક બનાવવાને જગતભરમાં અને ગુજરાતમાં પણ આજે જુદા જુદા પ્રયોગ થઈ રહ્યા છે. તે માટે અવનવાં આકર્ષક પાઠ્ય પુસ્તકે રચાય છે. આ બાળપથી એવાં પુસ્તકોમાં પ્રશંસનીય ઉમેરો કરે છે. ચિત્રો આકર્ષક અને અક્ષરગોઠવણી વિવિધરંગમાં હાઈ બાળકોને આ પોથી સહેલાઈથી ગમી જશે. પૂઠું અને તેના પરનું ચિત્ર જે વધારે આકર્ષક રંગમાં હોત તો બાળકે તેને વધારે સહેલાઈથી ઝડપી લઈ શકત. બાલપાઠે (બાલ વાચનમાળા પુસ્તક ૩જી –લેખક અને પ્રકાશક : સોમાભાઈ કીશોરભાઈ પટેલ, સુણાવકિમત : ૦–૨–૦. ઉપરના જેટલે જ આવકારપાત્ર આ પણ એક ઉમેરો છે. અંદરના ભાગ સચિત્ર નહિ છતાં શબદગોઠવણી આકર્ષક અને સુવાચ્યું છે. બાહ્ય રૂપરંગ પણ બાળકને આકર્ષે લેવા માટે પૂરતાં ગણી શકાય એવાં છે. સ્વીકાર - પુસ્તક : મદાલસા, ઉપદેશસાર. નિવેદન : જામનસરનું સૂર્યગ્રહ, ત્રિમાસિક ફાર્બસ માસિક, કુસુમ, માધુરીઃ જાન્યુ-માર્ચ, જૈન સિદ્ધા ભાસ્કર, દેશી રાજ્યઃ ઓકટ-ડીસે. માસિક ખેતીવાડી વિજ્ઞાન, જન સત્યપ્રકાશ, વ્યાયામ, રમ, બાલવાડી, સ્ત્રીબેથ, નવરચના, ગીતાઃ ફેબ્રુઆરી; પ્રસ્થાન ઃ માગશર પ્રામસેવા, બાલમિત્ર, આત્માનંદ પ્રકાશ, બાલજીવન, વૈદ્યક૫ત, શિક્ષણ પત્રિકા વા, અનાવિલ જગત, ગુજરાત શાળાપત્ર કચ્છી દશા ઓસવાલઃ માચ. પાક્ષિક એસવાલ નવયુવક, દુદુંભિક અઠવાડિકે: પ્રજાબંધુ, નવસૌરાષ્ટ્ર, રાકરથાન, ગુજરાતી, સ્ત્રી સકિત જેન તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ સુવાસ : ફાગુન ૧૯૯૫ અને સલરાજ અને રેશમી કાપડ ઉપર કર નાંખીને પૂરી કરવામાં આવશે. નવા બજેટમાં રેલવેની પણું પંચાણું કરોડની આવકની ગણતરી, પણ ખર્ચ વધવાથી પુરાંત બે જ કરોડની, હિંદી સરકારના નવા વર્ષના બજેટમાં ૮૨ કરોડ ૧૫ લાખની આવકે ૮૨ કરોડ ૬૬ લાખના ખર્ચને અડસટ્ટો. -જીવન : મુંબઈ પ્રાન્તીય મહિલા-પરિષદ ને પ્રદર્શનની શ્રીમતી મુનશીના હાથે થયેલી ઉદઘાટનક્રિયા. લેડી સ્ટીવન્સનના પુનર્લગ્ન પ્રસંગે તેમના પુત્રેજ આપેલું માતાનું કન્યાદાન, લાર્ડ' સેફટસબરીના કહેવા પ્રમાણે ઇગ્લાંડને ઊછરતી પ્રજાના હિત માટે કુવામાંથી હાથે જ પાણી ખેંચતી મજબુત સ્ત્રીઓની જરૂર છે. ગયા વર્ષની સર્વશ્રેષ્ઠ દશ રૂપસુંદરીઓમાં ડચેસ એફ વિંડસરને બીજો અને બેગમ આગાખાનનો પાંચમે નંબર આવ્યું છે. એ દશે રૂપરાણીઓને કાપડખર્ચ એ વર્ષમાં લગભગ ત્રીસ લાખ રૂપિયા થયેલો. દેશી રાજી : જયપુરની પ્રજાકીય લડત સામે જરૂર પડે તે મશીનગન પણ વાપરવાને ત્યાંના ગોરા પ્રધાનને નિશ્ચય; શ્રી. જમનાલાલ બજાજની ધરપકડ, રાજકોટની ઉગ્ર બનેલી લડત. પૂ. કસ્તુરબા, મણીબહેન પટેલ, મૃદુલા શેઠ વગેરેની ધરપકડ. સત્યાગ્રહીઓ પર અત્યાચાર; ૫. મહાત્મા તપાસ અર્થે; શાંત સમાધાન માટે તેમના ઉપવાસ; ને છેવટે વાઇસરોયની દરમિયાનગીરીથી થયેલું સમાધાન. લીંબડીમાં ગુંડાગીરી, પ્રા–પરિષદને વિખેરી નાખવાના પ્રયત્ન. જુનાગઢ, હૈદ્રાબાદ, કુતિયાણુ, રાધનપુર વગેરે રાજ્યમાં પ્રજા પર ચાલતું દમન. પંડિત જવાહરલાલના પ્રમુખપદે લુધિયાનામાં મળેલી રાજસ્થાન પ્રજાપરિષદની બેઠક. ગાયકવાડ નરેશ શ્રીમંત સયાજીરાવનું અવસાન. તેમના પૌત્ર શ્રીમંત પ્રતાપસિંહરાવને વડોદરાના ગાદીપતિ તરીકે કરાયેલું રાજતિલક, શ્રીમંત પ્રતાપસિંહરાવે સ્વ. નરેશે પાંચ વર્ષ માટે મહેસૂલમાં કરેલા સવા એકવીસ લાખના ઘટાડાને કાયમીરૂપ આપ્યું અને સ્વ. નરેશના સ્મારક માટે રૂ. એક કરોડ આપ્યા. ત્રાવણકોરના ખ્રિસ્તીઓ પ્રત્યે કડકાઈ દાખવવામાં આવે છે તે સામે મ. ગાંધીજીને વિરોધ. રાષ્ટઃ ત્રિપુરી મહાસભાના પ્રમુખ તરીકે શ્રી સુભાષ બેઝની વરણી. પ્રમુખ તરીકે શ્રી સુભાષ બાઝ ચૂંટાવાના કારણે કારોબારીના તેર સન્યાએ આપેલાં રાજીનામાં. મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણુમાં કોંગ્રેસે મેળવેલા ઝળકતે વિજય. વડી ધારાસભામાં પસાર થયેલું મુસ્લીમ તલાક-બીલ. ધંધુકામાં મળેલી રાજપુત પરિષદે સરદાર શ્રી. વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસની રાજપુતવિરોધી નીતિ સામે દર્શાવેલ વિધિ. બર્મામાં રમખાણ. સરહદના પ્રધાનો અને તેમના અમલદારો વચ્ચે વધતો જતો મતભેદ. દેરા ઈસ્માઈલખાનમાં ભયંકર કોમી રમખાણના કારણે તારાજ થએલી ૧૧૦ દુકાને. લખનૌ અને કાનપુરમાં કોમી હુલ્લડે. બેરિસ્ટર સાવરકરના મતે હિંદની પ્રજાકીય પરદેશનીતિ કેવળ રક્ષણાત્મક હોવી ઘટે. મુંબઈના એક વખતના ગવર્નર, થોડાક સમય પરના હિંદના કામચલાઉ વાઇસરોય અને બંગાળના ગવર્નર લોર્ડ બ્રેબોર્નનું, આંતરડાના સોજા પરનું ઓપરેશન નિષ્ફળ જતાં, થયેલું અવસાન, શ્રી સુભાષચન્દ્ર બેઝની માંદગી. પરદેશ : જાપાને હૈનાન ટાપુને લીધેલ કબજે કાન્સ અમેરિકાને ૧૯૩૮માં ૧૦૦ અને ૧૯૩૯માં ૫૦૦ લશ્કરી વિમાને બાંધવાની આપેલ વરદી. હ૨ હીટલરે જાહેર કરેલી ઈટલિ અને જમનીની અતૂટ લશ્કરી એકતા. ફ્રેન્ચ વડાપ્રધાને ઈંગ્લાંડ અને ફ્રાન્સ વચ્ચે એવાજ એકતા દર્શાવી અને મી. ચેમ્બરલેઈને એ માન્યતાને ટેકે પણ આપ્યો. ફેસીસ્ટ ગ્રાન્ડ કાઉન્સિલની જંગી સભીમ હીટલરના ભાષણ માટે સંતેષ દર્શાવવામાં આવ્યો અને જર્મનીની સંસ્થાન વિષયક માગણીને વ્યાજબી ઠેરવવામાં આવી, તેમજ ઈટલિના સામાજિક કાયદાની પુનર્ધટના સંબંધી વ્યવસ્થા કરવામાં આવી. ઈટલિ અને જર્મનીમાં લેકસત્તાવાદી દેશેને ઉશ્કેરતી છે. રૂઝવેલ્ટની પરદેશનીતિ સામે હુમલા. રૂઝવેલર્ટ જાહેર કરેલી જગતના પ્રત્યેક રાષ્ટ્રની સ્વતંત્રતાને વાંછતી પોતાની પરદેશનીતિ. ઇટલિ, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઈંગ્લાંડ ને અમેરિકાએ શસ્ત્રસજજતામાં આદરેલી વિનાશક હરિફાઈ. જાપાને આવતા વર્ષ માટે મંજુર કરેલું એકત્રીશ કરોડ પાઉન્ડનું ખાસ લશ્કરી બજેટ-જેમાંથી સાડા સત્તાવીસ કરોડ પાઉન્ડ ચીનના યુદ્ધ પાછળ ખર્ચવાની ગણતરી. જાપાને બંધ કરેલો પલ નદીને માર્ગ. પેલેસ્ટાઈન પરિષદનું ખરાબે ચઢેલું નાવ. જેરૂસલેમમાં કફર્યું-એર્ડર. ચીનના પરદેશમંત્રીનું ખૂન. સ્પેનના આંતરિક યુદ્ધમાં કાકેાએ બાસીલના પર મેળવેલ વિજય, સમાજવાદી સરકારની નાસભાગ; અમેરિકા સિવાય જગતના લગભગ દરેક દેશે કરેલ કાન્હોની સરકારને સ્વીકાર. જુના પોપનું અવસાન. નવા પાપ તરીકે એક રાજદ્વારી રામન કાડીનલ ચૂંટાતાં ઇટલિમાં ફેલાયેલી હર્ષની લાગણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Specimen-extracts from Ancient India Vol. II. (For other particulars, see advertisement elsewhere in this number] We do not know what his name must have been according to astrological position of constellations at the time of his birth. Jaina books state that his name was Samprati". Sometimes it is written as Sampatti-possibly given to him due to his possessing a vast amount of riches. Asoka had given him the name Priyadarsin 10, which he got inscribed in the rock and pillar edicts due to his respect for his grandfather. The Purāņas state that the name of the successor of Asoka was Indrapālit, which may have been another name of Priyadarsin 11. Certain it is that the king who succeeded Asoka on the throne was his grandson Samprati by name1'. Greek books have called him Amitrochades 13; Jaina books have given him a similar name, Amitrāghāt 14. Some scholars say that one of his names was Dasarath, (9) In Magadhi language, the name is Samprati. (J. S. L. Sangraha, pp. 41). (10) G. V. S. Asoka, pp. 6:-"Priyadarsin" means, "One who looks (at others) with love" or "one who is dear to the sight". Cf. pp. 249. Some scholars think that "Priyadarsin" is a mere epithet. Really speaking it is a proper noun. Smith, Asoka, pp. 22, f. n. no. 2:—"I do not deny that the chronicles of Ceylon used Piyadasi and Piyadassan as quasi-proper names; but I affirm that, in the inscriptions the titles are not used. (11) This name is discussed later on. (12) Rāsamālă, vol. I. pp. 7, (London, 1856 edi.); "Samprati is a fabulous prince". The reader will see that this observation is quite false. (13) I. C. C. (Hultzch), Asoka, pp. 35, and line 25 of 31; Bhilsă Topes, pp. 92; for further details read the next chapter. (14) Scholars have ascribed this name to Bindusār on the theory that Sandrecottus was Chandragupta. This name belongs to Priyadarsin, while Bindusār's another name was Amitraketu. Pp. 204 f. 9. 2o. 41 and 43. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ 482 - 9912: lolly 1664 Though this contention is questionable, yet we have to admit that there was a governor of Magadh, by name Dasarath15 and that he was the grandson of Asoka26. Samprati's seat of capital was however, Ujjaini, and hence he was not the same individual as Dasarath. The Nāgārjuna cave inscription states the number of the year of the reign of Dasarath, in which he gave certain things in charity. The word "reign" may be taken to mean that Dasarath gave things in charity in the particular year of the reign of Priyadarsin under whose power he was the governor of Magadh, and that the things were given in charity by Priya darsin's order. On the other hand, we definitely know that one branch of the Maurya dynasty ruled over Bengal and Behar-the original Magadha province--in the 2nd and 3rd centuries A. D. This leads us to the conclusion that a separate and independent branch of the Maurya dynasty must have been established over Magadh during the rule of Priyadarsin and that this Dasarath must have been the first king of this branch. It was probably established in the same year in which Priyadarsin became full-fledged emperor and hence the number of the year of the giving of charities by Dasarath coincides with the number of the year of Priyadarsin's reign?? This Dasarath was certainly the grandson of Asoka ; but what was his father's name? When Asoka was the governor of Ujjain, he had two sons, Kural and Mahendra. We know, however, that when, after Bindusār's death, Asoka went to Pāțliputra with his family, Kuñal's mother-Kañchanmālā-could not accompany him because she was far advanced in pregnancy18 and that soon after giving birth to a child, she had died. If that child were male-child, Kunal must have had a younger brother19. (15) See the chronological list on pp. 236 above. (16) J. O. B. R. A. S. XX, pp. 367:-"The Visnupuran gives Dasarath as the name of Asoka's grandson and immediate successor". For explanation and details about this, see the appendix at the end of the volume. (17) This matter is already discussed once; for details read the appendix at the end of the book. (18) Pp. 231, f. 8. no. 28 above. (19) Pp. 239 and pp. 231, f. n. no, 28. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Specimen-extracts from ancient India Vol. II - 453 Prince Mahendra had renounced the world and had entered the Buddhist ordera o, while he was unmarried. So there is no question of his having had any children. After Kuņāl's blindness, the next heir to the throne must have been either Kuņāl's son, or in his absence another grandson, if there were any. We know that as long as Priyadarsin was not born, Asoka had appointed his "grandson " Dasarath as his successor; and hence it is not unreasonable to come to the conclusion that this Dasarath was the son of the younger brother of Kunāl-the brother whose name we have yet to find out al. Dasarath must have been elder than Priyadarsin, who has born in A. M. 223=394 B. C.22, when Kuņal was 32 to 33 years old23. This means that Kuņāl had a son many years after his marriage24. His younger brother, who was his junior by a couple of years only, must have had a son much earlier than that and this son must have been Dasarath, who was thus elder than Sampratios. Ašoka must have de:lared (20) Pp. 237 above. (21) See the chronological list on pp. 236. (22) The Christian New Year begins nearly two months and some days after the Hindu New Year (Vikram Era). Hence, when we want to give the date of any event that has taken place during these intervening days or iminediately after that, we are required to state two years of the Christian Era, viz. 304-303. He was born during the ascendancy of the Puşya constellation, i. e, in the bright balf of Posa. There were no two Posas during that year, otherwise one of them must have been stated as Adhik. Such "Adhik"(additional)- months could be included during two months only-Poşa & Aşadh. (K. S. S. Com. pp. 131 and my article in the Chaitra Number of "Jaina Prakas.") Taking all these things into consideration, his birth must have taken place on the 10th to 15th day of Poşa. The full-moon day is given importance ip the rock-edicts. It can be either due to that day being considered as important from the religious point of view or due to its being the birthday of Priyadarsin. Of these the latter cause is more probable. (23) Because he was born in B. C. 337=A. M. 190. (Pp. 231 above). (24) This was what grieved the beart of Asoka. After Kuņāl's losing his eyes on account of his carelessness, Asoka had intended to atone for it by appointing Kuņāls son as the heir to the throne. Kuņāl did not have any issue for a pretty long time. Asoka was growing older; and hence, being anxious to appoint some one as his successor, he designated Dasarath as the next emperor. We know that this arrangement was provisional. (25) Daśarath's father was born in 330 B. C. If we accept the hypotliesis that he married at the age of 14, then the marriage must have taken place in Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ 468 48 : šlole IESU Dasarath as his successor in absence of having any direct des. cendant; but when Priyadarsin was born, he must have changed the arrangement and must have appointed Dasarath as the independent king of the province of Magadh; and Priyadarsin must have continued him in the same position, due to his respect for his grandfather 26. The separate branch, thus established, may have continued to rule Magadh upto 4th or 6th century A. D. . It might also be suggested that Priyadaráin must have added one more name to his already long list, by assuming the name Dasarath, after his accession to the throne, and thus Samprati, Priyadarsin and Dasarath may have been names of the same individual"?. But the fact that, when Dasarath died, Priyadarsin appointed his brother Sāliśuk as the governor of Magadha, frustrates this theory. Sāliśuk was the governor of Saurāsţra at the time of this appointment. Thus we come to the conclusion that Priyadarsin was the eldest son of Kuņāl, that Dasarath was the son of the younger brother of Kunal and that Asoka had appointed Dasarath as the next heir to the throne as long as Priyadarsin was not born. Samprati was born in B. C. 304=A. M. 223. No sooner was Asoka made aware of the happy fact that Kuñal had a son than 316 B. C. The probable date of Dasarath's birth, therefore, must be 314 B.C. Samprati was born nearly 11 years later in 303 B. C. (26) Pp. 239 above; M. S. I., pp. 654:-"Evidence to the effect that Samprati ruled over Magadh is not wanting. According to Mr. Smith-Asoka, Smith, pp. 70—"The Mauryan empire was divided into two parts after the death of Asoka. The capital of the eastern portion was Patliputra, and it was ruled by Dasarath. Ujjaipi was the capital of the western portion and Samprati fulod over it. The Puranas have included Samprati in their chronological list of the emperors of Magadh." (27) C. H. I. pp. 166:-The account of Dasarath, the governor of Magadh, contains the words, "Samprati, another grandson of Asoka, who reigned probably at Ujjain." The writer has stated these words on the authority of a Jaina book. The book, however, does not have the word "another" in it, which the writer seems to have added on his own account. But one thing becomes clear from this and that is, Samprati, like Dasarath, was a grandson of Asoka. (We have yet to decide whether Dasarath and Samprati are names of different individuals or of the same; and who succeeded Asoka on the throne. Read the appendix at the end of the book for this). (28) Pp. 239 above. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Specimen-exracts from ancient Indla Vol. 11.. 484 he sent for him from Avanti"9 to Pāțliputra and declared him as his successor to the throne. At this time Samprati was a babe of ten months3". He was born in Poşa, and The duration of his ** was proclaimed emperor probably on Vijayā. role and of his life daśmi. (P. 256 f. n. 5). His coronation ceremony took place, as we have already stated, (P. 256), in A. M. 237=B. C. 290. This is independently supported by the fact that king Tissä of Ceylon died during the 26th year of the reign of Priyadarsin31 (P. 238 f. n. 71 ). Buddhist books contain no information about him, or the tenure of his reign, because he was not a Buddhist 3? but a Jain. The information supplied by the Jaina books is also misleading to a certain extent.33. Pundit Täranāth, a Tibetian writer, states in his account of Khotán, that Sambāti (Samprati) reigned for 54 years34. Thus his reign lasted from 290 B. C. to 237 B. C. The chronological list of the kings who ruled over Ujjain, as given by the author of the Parisiéta-parva, "5 supports these dates 38. In (29) For want of proper information, I have stated Avauti as the place of his birth. It is probable, however, that kañchapmālà might have gone to her father's place, which was near the Babhrā-vairāta edict, during her pregnancy and the child may have been born there, and then, later on, brought to Avanti. (30) Baroda Library, Samprati Kasha---Manuscript-pp. 88:--The age of the child is stated to have been ten days in place of months. It seems improbable that a ten-day-old child could be safely brought from Avanti to Pataliputra. (31) Tissà died in (290-26), 264-3 B. C. (F. n. no. 71 for the chronological list of the kings of Ceylon). This king, queerly enough, came to the throne when Samprati was born, and died when Samprati got the rock-edicts erected, (32) For details see the account of his rock-edicts. (33) Vol. 1. pp. 195 and f. n. about it. (31) Smith, Asoka, pp. 82:-"The accession of Asoka apparently 48 or 49 years earlier in B. C. 301 or 3C2, assigning 54 years to his reign." Mr. Smith bas borrowed this from Pandit Tarapäth's account of prince Kusthan of Tibet. Oply he has interpolated the word "apparently,' because he does not seem to have full faith in the Pandit's account of Asoka. Mr. Smith has erred into the belief that the person (Dharmaśoka) whose account is given by the Pandit, was Ašaka. But Asoka's reign lasted for 41 years, while that of Priyadarsin lasted for 54 years. (35) F. A. Do. 33 above. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ use. 99124 : lole, geeü short, he was born in 223–4 A. M., was anointed king in 237 A. M.290=B. C., and he died in A. M. 290 B. C. 237 at the age of 67. His picture gives us the idea that his complexion was fair and awe-inspiring on account of broad forehead and chest. He was kind-hearted, brave and peace-loving. His height must have been between nine feet and ten.37 The Stūpas built by himSanchi, Bhārhut and others--testify to the truth of this statement. The entrances to these Stūpās are not less than 9 ft. and 7.5 in, in height38. It is a well-known custom among the Jains that their temple-doors are always of less height than the persons who enter it, so that every one who enters it, first bends his head, conciously or unconciously, as a mark of respect. Priyadarsin's height, therefore, must have been somewhat more than 9 ft. and 7.5 inches; and his height gives us an idea of the average height of men during those times, His rock-edicts tell us that he had a large family and that he had given shelter to all his relatives--far and near. Taina books state that the number of his queens was pretty large39. Even after granting that scholars have committed the same kind of blunder as that of identifying Sandrecottus with (36) In rock-edict no. 13, names of five contemporary Yavan kings have been given. They also support our theory. Pp. 232 above. The pames are:. (1) Antiyok-King of Syria, Antiocus II (B. C. 262 to 246). According to my conclusions, this king must have been Antiocus I. My opinion is supported by M. S. I. pp. 19. It is stated that Antiocus I was called "Sorter", while Antiocus II was called "Theos." His rule lasted from B. C. 280 to 262. (2) Turumaya, king of Egypt, Ptolemy II, Philadalplius: B. C. 285 to 247. (3) Muc--Megus of Syrin, B. C. 300 to 250. (4) Antikini-Antigonus Gaunts of Macedonia; B. C. 276 to 239. (5) Alexander-Alexander of Kärinth, B. C. 252-244. He was not king of Kärinth but of Epirus. His reign lasted from 272 B. C. to 255; because Priyadarsin's coronation ceremony was performed in 289 B. C. and he finished his conquest tour in 282 B. C. Then there was a regular exchange of ambassadors between the two. (37) No doubt, the reader will not readily believe this. Mahavir, however, who lived 200 years before him, was 10 ft. 6 ins. tall (Vol. I. pp. 29 f. n. no. 60). (38) Bhilsā Topes; Bhārhut stūpa. (39) Pp. 205 above, f. 9. 20. 48. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Specimen-extracts from ancient Indla Vol. II .. 4800 Chandragupta 40, it is quite possible that he had at least two queens. (1) The name of the queen consort is His family not known; probably the heir-apparent was not born of her*). (2) The second queen, Chāruvāki* is mentioned by Priyadarsin himself in the Pillar at Allahbad. (3) Again, he seems to have married the sister of Sātkarani II of the Andhra dynasty of southern India. (Probably Chāruväki was this sister. F. N. 42). Jaina books proclaim that during his conquest tour, he married numerous princesses of defeated kings** (the number is 16000 ). Looking to his prosess, the extent of his territory and the length of his reign, it is not unreasonable to conclude that his harem must have been crowded with a (40) Pp. 205 above, f. 1. no. 48. (41) Smith, Asoka, pp. 198, f. D. Do. 3:---It is stated there about Kāruvāki (Chāruvāki), that the names are spelled Tibal and Kúluvaki in the dilect of Magadb. The second queen was evidently in high favour as the mother of a son, who might succeed to the throne; but he seems to have predeceased his father. This statement is based on the authority of the rock-edicts. Prince Tibal though he was born of Kūluvaks, who was not the queen-consort, must have been the heir-apparent; but we know that the name of the heir-apparent was Vrşasen, who was the governor of Afghānistān during the rule of Priyadarsin. Had his name been Tival, it would have been mentioned in the rockedicts, just as the names Dasarath, Sālisuk and others are mentioned. This divergence can be explained as follows:-(1) Either Vrşasen was next in age. to Tibal and might have been appointed successor after the latter's death, (2) or, Vrsasen might have been junior in age, but must have been declared heir apparent because he was born of the queen-consort. The first theory is the more reasonable of the two, because generally the eldest son is appointed as the heir-apparent, irrespective of the queen of whom he is born. Thus Mr. Smith's conclusions are in keeping with my own. (42) Smith, Asoka, pp. 198, f. n. no. 3:-"Kūluvakt is a family or gotra name, meaning of the Karuvaki race". If this is so, she was probably the daughter of the king of Andhra (read above, no. 3.) Cf. f. n. no. 41 above, and 43 below. ; (43) Sudarsan lake inscription, Epi. Ind. vol. 8, pp. 41 and further in this vol, on the Andhra dynasty. Chāruvāki might have been the sister of Sata. karsi. Read further, this chapter. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ $6.98 : 1519.2664 pretty large number of queens44. (4) Kalhaņ has stated in his Rājatarangiại that Dharmāśoka had conquered Kasmir and that after him his son Jālauk occupied the throne of Kaśmir. Jainism was prevalent in Kaśmir even before its conquest by Dharmāśoka, who was himself a Jain. Mr. T. W. Thomes has supported this. The name of the queen of this conqueror of Kaśmir, was (sāndevis I have already proved that this Dharmāśoka is none else but Priyadarsin “6 ( Appendix at the end of this volume) and he had appointed his son Jālauk as the governor of Kaśmir. This leada us to the conclusion that Išāndevi inust have been one of the queens of Priyadarsin7 and the mother of Jälauk. The name of the son of Chūruvāki was Tivar. These two names-Jälauk and Tivar-do not seem to have been based on astrological rules, but they must have been names given to them by writers in keeping with their habit of giving suggestive names. The different names connote different individuals with different mothers. (5) It is certain that none of these two was the heir-apparent, which means that still another queen must have been the mother of the heir-apparent. If either lśāndevī or Chāruvāki had been the mother of the heirapparent, either of them would have been raised to the position of queen consort. Again, the name of either of them, must have been connected with the name of the heir-apparent, just as their names are connected with the names of their own sons. Thus, considering all things, at least five queens must have been the inmates of his harem. Hence it is no exaggeration to say that he had many queens48. (44) Pp. 205 1. n. no. 48, and appendix A, at the end of the book, specially pertaining to No. 5. (45) Bharatiya Prachin Rajvam sa, vol. II, pp. 133-34: In Rajatarangini the name given is Isvaradevi. (46) Dharmaśoka is considered by them as an exploded myth, because they thought that he lived during the6th century, A. D. But their calculation is wrong. (47) In Taranga I, verse 122, of Rājatarangini she is introduced as the wife of Jālauk; but this statement is only one of the many inaccuracies that are found in the first and the second part of the book. (48) P. 205 above, f. n. no. 48. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ - - - - - હિન્દુસ્તાનની સૌથી મોટી વીમા કંપની – ધી – ન્યૂ ઇન્ડિયા ના જિંદગીના ખાતાની અદ્વિતીય પ્રગતિ: - વર્ષ નવું કામકાજ રો. ૩૮૬૭,૫૦૦ ૭૧,૮૯૫૦ ૧,૫૨૭,૭૦૦ ૧,૪૧,૦૨,૪૫૦ ૧,૬૭,૦૦,૨૫૦ ૧૯ર૯-૩૦ ૧૯૦-૩૧ ૧૯૩૨-૩૩ ૧૯૩૪-૩૫ ૧૯૩૬-૩૭ પ્રિમિયમની આવક રૂ. ૧,૫૭,૫૭૯ ૪,૦૭, ૭૦ ૧૦,૮૧,ર૩૧ ૨૫૨,૮૬૫ ૩૧,૧૮,૮૭૬ ખર્ચનું પ્રમાણ ૮૪૬૯ ૬૭૫ ૪૯ ૨૫ ૩૯૭૨ ૩૩૦૯ વીમા અગર એજન્સી માટે લખે યા મળે - એન. એમ. ફોજદારી કાં. તાર–'BENEFIT.' ચીફ એજન્ટસઃ ગુજરાત ટેલીફન ફિસ-રરર૫ ઘર-૭૦૨૩ કુવારા સામે, ગાંધીગ્રેડ - અમદ્દાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ આંખના દાક્તર બહુ ત્યારે ચશ્માના નંબર કાઢી આપશે પણ પછી તમે શું કરશેા ? (૧) પેબલ, ફલીન્ટ, ક્રાઉન ક્રીસ્ટલ ક્રુકસ, બ્લુ, સ્માક, એન્ટેકટીન, કલારાફીલ, યુઝલ, એબર, પુંકટાલ, ઉરા, ઉમ્માલ, ક્રુકઝાઈટ, વીટ્રેકસ, કયા ફ્ાયદાકારક ? (૨) એવલ, રાઉન્ડ, ૩૬, ૪૦, ૪૨ પેન્ટાસ (લાંગ, નીયર) કુલળ્યુ, એકટેગાનલ, હેઝાગાનલમાં કયા પસંદ કરવા યેાગ્ય ? (૩) લટ, પેરીસ્કાપીક, ટારીક, સીલીન્ડર, સ્ફેરીકલ, ફેરાસીલીન્ડર, બાફેાકલ્સ, સ્પ્લીટ, મુન, કર્વડ (અપર કે લેાઅર) સીમેન્ટેડ, ક્રીપ્ટાક, ડુડ્ડા, એટેચમેંટ ઈમાં કયા સગવડવાળા ? આ બધું જાણવું હાય અને ચશ્મા ખરીદતાં છેતરાવવાની બીકમાંથી ખેંચી જવું હાય ત આંખ અને ચશ્મા નું પુસ્તક જે અમે ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી બહાર પાડયું છે તે તુરત મંગાવી યા. મુંબઈ સરકારના કેળવણી ખાતાએ લાઇબ્રેરી, પ્રાથમિક કેળવણી, ઈનામ વિગેરે માટે પણ મંજૂર કર્યું છે. પાકું પૂઠું, ૪ ચિત્રો, ૧૪૦ પૃષ્ઠો છતાં કિંમત માત્ર ૦–૧૦–૦, શશિકાન્ત એન્ડ કુાં : રાવપુરા : વડાદરા श्री समर्थ - बुक बाइन्डींग शॉप दांडिया बजार --- वडोदरा अमारे त्यां दरेक जातनुं बाइन्डींगनुं काम थाय छे, अने दरेक जातना लॉ रिपोर्टनुं पण काम सोनेरी नाम साथे करी आपवामां आवे छे. एक वखत काम आपी खात्री करशो. प्रोप्रायटर :- बोराटे ब्रधर्स. ‘સુવાસ ’નું ધારણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેના સંચાલકાને ધન્યવાદ છે. ...... આ પતિના બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તેા ? અત્યારે કચરાની ટાપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. —ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધજાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીએતે સારા ખેારાક પૂરાં પાડે છે. --ક્ષત્રિય મિત્ર પુસ્તકાલય —સયાજીવિય સામગ્રી સંતાષપ્રદ છે. જીવન, કલા, સાહિત્ય વિગેરે વિષયેા પરના લેખોથી ભરપૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧ વંધ્યા ૨ કાકી ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન ૪ અધેગના (વાર્તા) સ્ત્રી ઉપયોગી પુસ્તકો સ્ત્રીશક્તિ ગ્રંથમાળા ૫ ગૃહવ્યવસ્થાની વાતા ૬ ખાંયણાં (લાકગીત) ૭ બલિદાન (પ્રેરક ગીતા) ૮ ભવાટવી ૯ મા (વાર્તા) ૧૦ જયાના પત્રા (કસેટીમય લગ્ન) ૧૧ પતિનો પસંદગ ૧૨ લીલીની આત્મકથા ૧૩ ફાઈ ૧૪ પારસી વાનીએ ૧૫ વિધવા ( વાર્તા ) ૧૬ કાને પરણું ? (વાર્તા) ૧૭ સુઘડતા અને સુંદરતા ૧૮ હાસ્યનાં કુવારા ૧૯ ભુતના ભડકા (વાર્તા) ૨૦ વિષવૃક્ષ (વાર્તા) ૨૧ હાસ્યકલાપ (રમુજી) ૨૨ દેવી ચૌધરાણી ૨૩ વીર રાઝા (કાળુ ગુલાબ) ૨૪ હાસ્ય ઝરણાં (રમુજી) ૨૫ “ જરા ચોર્ડ મુકજો” ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય) ૨૭ જીવનપલટા (વાર્તા) ૨૨૮ સુખી ધર (ખાધક) R૯ ભરત ગૂ ચણુ ૩૦ ચેાર્યાસીનું ચક્કર ૩૧ રઝીયા ખેંગમ કર ગૃહુ વિવેક ૩૩ સુખીના પત્રા ૩૪ સ્ટવનું શાસ્ત્ર ૩૫ શ્રી હ્રદય -૪ ૩૬ માતૃપ્રેમ ૦-૩ 0-3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦-૩ 0-$ ૦-૫ | ૪૧ સામાજિક વાતા 0-4 ૪ર રમુજી વાતા -૪ ૪૩ ભલી ભાભી ૦-૪ ૪૪ પતિ પ્રભુ છે ૦-૬ | ૪૪ માંદગી અને માવજત ૦-૪ ૪૬ વાતનું વતેસર 0-3 ૪૭ કરેણુંના શાખ ૪૮ પારસી સતીએ 0-8 -} ૪૯ એકાદશી ૫૦ રાશુકદેવી ૧–૪ ૫૧ શિવાજીની ખ h-૦ -~ -~ ૩૭ પારસી લગ્નગીતા ૩૮ સતતિનિયમન ૩૯ વહેમી પતિ ૪૦ આરેાગ્ય અને સુખ ૭-૪ -૪ ૧-૧૨ ૧૦૮ ૫૫ નારી અભિષેક ૫૬ માસિક ધર્મ ૧૦૮ 9-6 ૫૭ નવા સાથિયા ૧-૦ ૧-૨ ૧-૦ ૭-૩ ૦-૧૦ ૦-૫ 0-3 -- v-2 સ્ત્રીશક્તિ ગ્રંથમાળાના આખા બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પર સાસુની શિખામણુ ૫૩ કાયમનું અજ્ઞાન ૫૪ નામ વગરની નવલકથા ૫૮-૫૯ વીર તારા (મેં ભાગ) ૬૦ ગારમાનાં ગીતા ૬૧ મેડમ હૈમીડા ૭૨ સામાજિક વાતા ૬૩ ગુણીયલ ગ્રાહણી ૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય ૬૫ દક્ષિણી રાંધણુકળા ૬૬ સતી જસમા ૬૭ સંસારદન ૬૮ ભૂમિમાતા આનંદમઠ ૬૯ ખાળવિધવા ૪ d-t 6-2 ૦૩ o-} ૦-૫ 0-8 ૦-૧ 0-1 9-8 -૧ -૧ -} ૦-૧૧ ૦-૧૨ ૦-૧૦ ૦-૧ 0-9 9-2 -૪ ર 6-1 ૧૨ ૦ ૧ ܕܢ ܕܘ E-0. 03 0 '∞-હું - 40-2 ૦-૩ 0-3 ૭૦ સાચાં સહેાદર ૧-૨ સે. આજેજ વસાવે. કુલ ૭૦ પુસ્તકા પુસ્તકા છૂટાં પણ મળી શકશે. નર જા લખા સ્રીશકિત, કેળાંપીઠ, સુરત www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સુવા સે છે. “કારખાનાવાળાને અમુલ્ય તક છે છે છે અમારી પાસે દરેક જાતની મશીનરી (ઓઈલ એન તથા ક્રુડ ઓઈલ આ એજન) આટાની ચી, તેલની મીલ, લાકડાં કાપવાની કરવત, ચોખાની મીલ, રાઈસ હલર, તેમજ તેના દરેક ભાગે તથા લેય, ડ્રીલીંગ મશીન તથા એઈલ એકસપલરના ભાગે, કુવામાંથી પાણી કાઢવાના હાથથી તથા પાવરથી ચાલી શકે તેવા પપે, દરેક જાતના બેલ્ટઝ (હેર, લેધર તથા રમ્બર) લેખંડની તેમજ બીડની પુલીઓ, શાફટીંગ કેલર, પડીસ્ટલસ, સ્પલીંગ, બેલ બેરીંગ, નટ તથા બેલ્ટસ તથા લુબ્રીકેટીંગ ઓઈલ તથા ગ્રીઝ વિગેરે છૂટક તેમજ જથ્થામાં કિફાયત ભાવે મળશે. એક વખત ટ્રાયલ ઓર્ડર આપી ખાત્રી કરવા ભલામણ છે, Bબરૂ મળે યા લખેગુ જ રા ત મ શી ન રી સ્ટોર્સ તારકેશ્વર મહાદેવ, વડોદરા. સફર સ્વદેશી = ધી -=યુપીટર જનરલ ઇસ્યુરન્સ કંપની લીમીટેડ હેડ ઓફીસ મુબાઈ હિંદની આગેવાન - દરેક જાતના વિમા ઉતારનારી વીમા કંપની - ફડે રૂા. 65,000,00 થી વધુ જંદગીના વીમા | આર. સી. શેઠની કુ. ખાતાના ચીફ એજન્ટસ છે. ખાડીઆ-અમદાવાદ તા. ક–એજન્ટને માટે ઉદાર શરતો તથા કાયમી રીન્યુઅલ CHORRORSHIP SPORTOROS EN LOS કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com