________________
ગાયકવાડ નરેશ શ્રીમત સયાજીરાવ • ૫૪૯
*
*
*
છે
રાજમાર્ગો પર ફેરવી, કીર્તિમંદિરના ગાનમાં, ચંદનકાઇની ગિનામ, પંચેતેર તેની સલામી સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
તેમના અવસાનથી કેવળ વડેદરા રાજ નહિ, હિ પણ એક નવીર સુધારક પુત્ર ગુમાવ્યો છે. હિંદી સરકારે ખાસ પકિા દારા તાના અવસાનની દિલગીરીભરી નોંધ લીધેલી. ના. શહેનશાહ, શહેનશાહબાનું, હિંદી વજીર. ના. વાઈસરોય, મ. ગાંધીજી, શ્રી. સભા બોઝ અને જગતની બી દઇ પણ અનેક નામાંકન કિઓએ તેમના અવસાન સંબંધી દિલગીરી સાથે નવા મહાના પર દિલારાના દેવા મેકલેલા.
તેમનાં અસ્થિ જ્યારે ગંગામાં પધરાવવાને હાઇ જવામાં આવશે તે હારે ડેરઠેર તે અસ્થિ પણ પુષ્પહારથી વધાવાયેલાં.
ભૂલે તો કેટલીક વખત રાષ્ટ્રવિધાતાઓથી પણ થઈ જાય છે. પણ તેરવી બુદ્ધિ, નિમળ ભાવના, અને દિગન્તવ્યાપી કીર્તિ એ રાજ કૃપા ગણાય છે. શ્રીમન ના એ સર્વ ભૂષણોથી અલંકૃત નહેતા એમ કહેવાને કોઈ જ તૈયાર ન હોય.
તેમની પછી તેમના યશવી સિહાસને આવનાર શ્રીમન્ત પ્રતાપસિંહરાવને રવ. શ્રીમન્ત પ્રત્યેક ખાતાને અને પ્રત્યેક વિષયનો અનુભવ અને કેળવણું આવ્યાં છે. શ્રીમન્ત પ્રતાપસિંહરાવે પણ ગાદીએ આવ્યા પછી પ્રાનકીય ૮૮. રામાં ખેડૂતોને રાહત આપી છે, સ્વ. પ્રતિના પૂજ્ય ને પ્રેમલભાવને સ્મારકરૂપે જડી લેવાને ખાનગી ખજાનામાંથી એક કરોડ રૂપિયા જુદા તારે
[ જ્ઞાતિ ] વ્યા છે, ધારાસભાને વિસ્તૃત રોનાખાએ રામશેર બહાદુર વર્તમાન ગાયકવાડ બનાવી પ્રજાને પ્રાથમિક
નરેશ ક્રીમન્ત પ્રતાપસિંહરાવ રાજકીય હક્કો બક્યા છે. આ રીતે તેઓ સંવ પ્રગતિ છે, આર્ય પ્રજાની સાંકૃતિક રક્ષણની ભાવનાને સંતોષ અને રાજ્યાભિક પ્રસંગે પ્રાપ્રેમને વિલોપ સુંદર રીતે સક્રિય બનાવી તેઓ સ્વ. શ્રીમન્નથી પણ સવાઈ કીનિ વરે એ ભાવના આજે પ્રત્યેક ગાયકવાડી પ્રજાજનને હૈયે જડાઈ છે.
,
':
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com