Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute
Catalog link: https://jainqq.org/explore/005281/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો (જૈન આગમોનું ઐતિહાસિક વિશ્લેષણ) લેખક બંસીધર ભટ્ટ Jain Educationa International AHMEDABAD BJ INSTITUTE सत्यं परम ગુજરાત વિદ્યાસભા ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ - ૩૮૦ ૦૦૯. For Personal and Private Use Only www.lallalllbiary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો (જૈન આગમોનું ઐતિહાસિક વિશ્લેષણ) [ ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે તા. ૨૫-૨-૯૩ના રોજ અપાયેલ વ્યાખ્યાન ]. (સામીપ્ય, પુ. ૧૨, એ. ૧, ૧૯૯૫માંથી પુનર્મુદ્રિત). લેખક બંસીધર ભટ્ટ પ્રોફેસર, વેસ્ટફીલિયા યુનિવર્સિટી, યુન્ટર (જર્મની) AHMED ગુજરાત વિદ્યાસભા ભોળાભાઈ શિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ - ૩૮૦૦૦૯. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Luptapraya Adikalin Jain Tattvajñanana Gudha Sanketo by : Dr. Bansidhar Bhatt 2. પ્રકાશક: ડૉ. પી. સી. પરીખ નિયામક: ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન હ. કા. આર્ટસ કૉલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦ ૦૯. 1 © પ્રકાશક 2 જૂન, ૧૯૯૬ કિંમત : રૂ. ૩૦-૦૦ 0 કંપોઝ ઃ અર્થ કોમ્યુટર્સ, તુષાર કે. પટેલ ૨૭, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : પ૬૨૪૩૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંતો (જૈન આગમોનું ઐતિહાસિક વિશ્લેષણ) બંસીધર ભટ્ટ પ્રાસ્તાવિક : ભારતનો પ્રાચીન વૈદિકધર્મ અને ઈ.સ. પૂર્વે આશરે ચોથી સદીથી અસ્તિત્વમાં આવેલા જૈન અને બૌદ્ધ ધર્મો; આ ત્રણે ધર્મોની વિચારસરણીમાં ક્યાં પરસ્પર સામ્ય મળી આવે છે અને ક્યાં, કોની, કોના પર કઈ રીતે અસર થવા પામી છે તે વિષે છેલ્લી એક સદીથી લગભગ ૫૦-૬૦ વિદ્વાનોનાં નાનાં મોટાં ૭૦-૮૦ સંશોધનો પ્રસિદ્ધ થયાં છે. આવા સંશોધન-સાહિત્યના ઇતિહાસની રૂપરેખાનો કાંઈ પરિચય આપવાનું અહીં આવશ્યક નથી. પરંતુ, જૈન-જૈનેતર ધર્મોમાં સમવિષમતા દર્શાવવા કે જૈનધર્મના આદિકાળની વિચારસરણી પ્રકાશમાં લાવવા પાછળ આમાંના કેટલાક મુખ્ય વિદ્વાનોનું કયું અગત્યનું દૃષ્ટિબિંદુ હતું તે અહીં સંક્ષેપમાં સ્પષ્ટ કરવું આવશ્યક છે. ૧૮૮૫ માં એન્ડ્રુ લૉયમાને જૈન આગમોમાંથી - રાજપ્રશ્નીમાંથી પાયાસી-કથા અને જ્ઞાતાધર્મકથામાંથી દ્રૌપદી-કૃષ્ણની કથાઓ, તેમ જ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી જ્યોતિષશાસ્ત્ર અને અપ્રાપ્ય બારમા અંગ દૃષ્ટિવાદની કાલ્પનિક વિષયાનુક્રમણીમાંથી તંત્રશાસ્ત્ર વગેરે વિષયવસ્તુની સમાનતા બ્રાહ્મણ પરંપરાનાં કયાં શાસ્ત્રોમાં મળી આવે છે તે જણાવ્યું. ૧૯૦૨ માં એફ. ઓટ્ટો શ્રાડરે પ્રાચીન જૈન અને બૌદ્ધ સાહિત્યમાં મળી આવતા ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ, વિનયવાદ, જેવા વિષયો વિષે ચર્ચા કરતાં પ્રસંગોપાત્ત બ્રાહ્મણ પરંપરાના સાહિત્યમાં મળી આવતા તે તે વિષયોના કેટલાક વિચારો સાથે સામ્ય દર્શાવ્યું. ૧૯૧૫ માં હેરમાન ઓલ્ડેનબેર્ગે ઉપનિષદોના અને બૌદ્ધોના વિચારોની જે તુલના કરી છે તે જૈન વિચારસરણી માટે એટલી જ આવકારદાયક થઈ પડી છે. ૧૯૩૫ માં એ.એમ. ઘાટગેએ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન, ઉપાસકદશા, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથા વગેરેમાં, અને બૌદ્ધ સાહિત્યમાં તથા જાતકકથાઓમાં મળી આવતી સમાનતા વિષે લેખ લખ્યો, અને જૈન આગમોનાં વૃત્તાંતો જાતકકથાઓ કરતાંય પ્રાચીન અને મૌલિક છે તેમ જણાવ્યું. અહીં ઘાટગેએ જાર્લ શારપેન્ટીઅરની (૧૯૨૨) ઉત્તરાધ્યયનની આવૃત્તિનો ઉપયોગ કર્યો હોવા છતાં પણ, ઉત્તરાધ્યયનનાં આદિ-મૂળ જૈનેતર જાતકકથાઓમાં રહ્યાં છે તેવું પુરવાર કરતી શારપેન્ટીઅરની સંશોધન પ્રક્રિયામાં કયાં દોષ રહી ગયો છે તે (ઘાટગેએ) દર્શાવ્યું પણ નથી અને આગળ સંશોધન પણ કર્યું નથી, તથા શારપેન્ટીઅરે કેટલીક જાતકથાઓની અને બૌદ્ધગ્રંથોની, તો કેટલીક ઉત્તરાધ્યયનની ગાથાઓમાં અનેક રીતે સામ્ય દર્શાવ્યાં છે તે બાબતે કોઈ ઉલ્લેખેય કર્યો નથી ! ૧૯૫૭ માં ગોવિંદ ચંદ્ર પાંડેની studies in the Origins and History of Buddhism નામે એક કૃતિ પ્રકાશિત થઈ. ભારતીય વિદ્વાનોને તેના વિષયવસ્તુનાં વિવેચન એટલાં આકર્ષક થઈ પડયાં કે તેની ૧૯૭૪ માં બીજી અને ૧૯૮૩ માં ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધિમાં આવી. આ કૃતિમાં પાંડેએ વૈદિક અને જૈન-બૌદ્ધ વિચારોમાં જણાતી સમવિષમતા વિષે વિસ્તારથી ચર્ચા કરી, તથા સંસારત્યાગના આદર્શની પ્રણાલી વૈદિક વિચારધારાથી ભિન્ન છે, અને આર્યો ભારતમાં આવ્યા તે પહેલાંથી તે આદર્શનો આદિસ્રોત શ્રમણ કે આર્હત પરંપરામાંથી ચાલ્યો આવતો હતો, જે આજે જૈન-બૌદ્ધ સાહિત્યમાં સૌ પ્રથમ વાર પ્રતિબિંબિત થયો છે, તેવું સિદ્ધ ફરવા પ્રયાસ કર્યો છે. શ્રમણ પરંપરાના આગ્રહી બૌદ્ધ અને જૈન વિદ્વાનોને ઉપકારક વિષયસામગ્રી પૂરી પાડતી પાંડેની આ કૃતિ એક શાસ્ત્રગ્રંથરૂપ થઈ પડી છે. ૧૯૫૭ પછીથી પ્રસ્તુત મુદ્દાઓની ચર્ચા કરતાં પ્રકાશિત થયેલાં કેટલાંક મુખ્ય સંશોધનોના ઉલ્લેખ કરી, પાંડેએ પોતાની કૃતિની નવી આવૃત્તિઓમાં તે તે સંશોધનો પર ક્યાંય સમીક્ષા કરી હોય તેવું જણાતું નથી. ૧૯૬૫ માં દલસુખભાઈ માલવણીઆએ આગમયુ" જો નૈન વર્શન નામે એક કૃતિ હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી અને ૧૯૮૫ માં Beginnings of Jaina ભો. જે. વિદ્યાભવનમાં ‘ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાન માળા'ના ઉપક્રમે તા. ૨૫-૨-૧૯૯૩ ના રોજ અપાયેલ વ્યાખ્યાન. *પ્રોફેસર, વેસ્ટફાલિયા યુનિવર્સિટી, મ્યુન્સ્ટર (જર્મની) લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] Jain Educationa International For Personal and Private Use Only [ ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ Philosophy in the Acaranga નામે એક લેખ લખ્યો, જેમાં જૈન દર્શનના સિદ્ધાંતોની આચારાંગમાં મળી આવતી પ્રાથમિક ભૂમિકા દર્શાવતાં, સાથે સાથે ઔપનિષદ વિચારસરણીનો પણ કાંઈક ઉલ્લેખ કર્યો. આ જ અરસામાં, ૧૯૬૧થી લુવીગ આલ્સદોર્ષે ઘણા લેખો લખી જૈનોના ઉત્તરાધ્યયનનાં ઘણાં અધ્યયનોનો ઉદ્દભવ મૂળ પ્રાચીન જાતકકથાઓમાંથી થયો છે તેમ દર્શાવી જાલે શારપેન્ટીઅરની ઉત્તરાધ્યયનની આવૃત્તિમાં રહી ગયેલા દોષો દૂર કર્યા. ૧૯૬૭ થી જાપાનના હાજીમે નાકામુરાએ જાપાની ભાષામાં પ્રાચીન ભારતીય ધર્મોની સમીક્ષા કરી અને ૧૯૮૩ માં આચાર, સૂત્રકૃતાંગ, ઋષિભાષિતાનિ, તત્વાર્થસૂત્ર, ઇત્યાદિ જૈન શાસ્ત્રગ્રંથોમાંથી અને કેટલાક બૌદ્ધ શાસ્ત્રગ્રંથોમાંથી પરસ્પર શબ્દસામ્ય સાથે વિચારસામ્ય પણ દર્શાવ્યું. ૧૯૭૮માં કે.કે. દીક્ષિતે પશ્ચિમના કેટલાક વિદ્વાનોનાં મંતવ્યો સાથે જૈન આગમોમાં મળતી વિચારસરણીની પ્રાચીનતા દર્શાવવા ચર્ચા કરી. જૈનોના આગમોમાં આચાર, સૂકતાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન પ્રાચીન ગણાય છે. તેમાં આચારનો પહેલો શ્રુતસ્કંધ સૌથી પ્રાચીન છે. આ બધાનું અધ્યયન કરતાં સામાન્ય કક્ષાના વાચકને પણ એક સત્યની તો અવશ્ય અને સહેજે ઝાંખી થઈ જાય છે કે જે સિદ્ધાંતો માટે જૈન દર્શન જાણીતું થયું છે તે સિદ્ધાંતો, જેવા કે જીવઅજીવાદિ ૭-૯ તત્ત્વો, પ સમિતિઓ, ૫ અસ્તિકાયો, ૩ ગુપ્તિ, ૫ જ્ઞાન, ૮ કર્મપ્રકૃતિ, ૪ કષાયો, સપ્તભંગી અને નય, ઉપરાંત, ૨૪ તીર્થકરોની કલ્પના કે તેમનાં નામોનો ઉલ્લેખ, ઇત્યાદિ ઇત્યાદિ આચારના પહેલા શ્રુતસ્કંધમાં તો મળતાં જ નથી, પણ બીજા પ્રાચીન આગમોમાંયે તે બધાં દષ્ટિગોચર થતાં નથ તત્ત્વદર્શન સંબંધી કોઈ કોઈ વિચારો જે સંકેતરૂપે પ્રાચીન જૈન આગમોમાં આમ તેમ ગૂઢ વિખરાયેલા પડ્યા છે, તેમને સંશોધનો દ્વારા પ્રકાશમાં લાવવાની દિશામાં હજી સુધી કોઈપણ વિદ્વાને શરૂઆત કરી નથી. આ વિચારો પ્રાચીનતમ છે અને તત્કાલીન ઔપનિષદ દર્શન સાથે શબ્દસામ્ય કે વિચારસામ્ય ધરાવે છે એટલું જ નહીં, પરંતુ તે આજે મળી આવતા પ્રચલિત જૈન દર્શનથી તદ્દન ભિન્ન તરી આવતા એક અજ્ઞાત પ્રાચીનતમ જૈન દર્શનની કોઈ નવી જ દિશા સૂચવે છે. ૧૯૮૯માં ઇટલીથી પ્રસિદ્ધ થયેલા મારા લેખમાં જૈન દર્શનના આવા ગૂઢ વિચારો મેં પ્રકાશિત કર્યા હતા (ભટ્ટ ૧૯૮૯), તે હું અહીં વિસ્તારથી રજૂ કરવા માગું છું. ૭ ૦૧. જૈન આગમો જૈન આગમોની વિષય-ગૂંથણી તદ્દન અટપટી અને કિલષ્ટ છે. તેમાંના કોઈ એક મુદ્દાની અપેક્ષાએ ઇતર મુદ્દાની પ્રાચીનતા પુરવાર કરવાનું કાર્ય પણ એટલું જ અટપટું અને વિકટ બની જાય છે. તેમ છતાં, પ્રાચીન પુરવાર થએલા જૈન આગમ ગ્રંથોની અને તેમાંના કેટલાક વિભાગોની કે ફકરાઓની સ્પષ્ટ સમજી શકાય એ રીતે મેં સમીક્ષા કરી છે. અહીં ચર્ચા કરવામાં આવતા વિભાગોની આવાં વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી કોઈ વિદ્વાને સમીક્ષા કરી નથી. આ પ્રકારનો અભ્યાસ આ લેખમાં કોઈ એક સૂત્રગ્રંથને કદાચ સંપૂર્ણ ન આવરી શકે, તો પણ જે નવા દષ્ટિકોણથી અહીં એની સમીક્ષા કરવામાં આવી છે તે ભવિષ્યમાં જૈન દર્શનના બીજા કોઈ મુદ્દાઓની પણ સમીક્ષા આ પ્રકારે આગળ વધારવા એક નવો માર્ગ ચીંધશે એમ હું માનું છું. આ સમીક્ષામાં જૈન વિચ સોપાનોની એક ઐતિહાસિક પરંપરાનો પણ ખ્યાલ આપવામાં આવ્યો છે; અને બ્રાહ્મણ વિચારધારા સાથેના તેના ઘનિષ્ઠ સંબંધો અને સમાનતા પણ સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. દિગંબર જૈનોના પ્રાચીન ગ્રંથો અહીં વિવેચન માટે સ્વીકૃત શ્વેતાંબરોના આગમ ગ્રંથો કરતાં નવા છે, જેથી દિગંબર ગ્રંથોને આ લેખમાં મહત્ત્વ આપવામાં આવ્યું નથી. હું ૧. આચાર : પ્રથમ શ્રુતસ્કંધ - બ્રહ્મચર્યા (આચાર I) જૈન આગમોમાં જીવ વિષેની કલ્પના આત્મતત્ત્વનાં ગૂઢ ચિંતનોમાંથી ઉદ્ભવી નથી, પરંતુ જૈનોના દૈનિક જીવનના અનુભવોમાંથી રૂઢ થયેલી છે, આવા પ્રકારના હેરમાન યાકોબીના મંતવ્ય પાછળ જે તથ્ય રહ્યું છે તે તપાસવા માટે જૈન શાસ્ત્રગ્રંથોમાં સૌથી પ્રાચીન ગણાતા શ્વેતાંબર જૈનોના આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની સમીક્ષા આવશ્યક થઈ પડે છે. આ શ્રુતસ્કંધને બંભર્ચર (બ્રહ્મચર્યા, જુઓ ૭ ૧.૮) કહે છે, જે ઈ.સ. પૂર્વે આશરે ત્રીજી કે બીજી સદી જેટલું પ્રાચીન કહી શકાય. આચારના બ્રહ્મચર્યામાં કલ ૮ અધ્યયનો મળે છે, પણ મહાપરિષ્ણા [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ મહાપરિજ્ઞા નામે તેનું એક અધ્યયન જૈન પરંપરામાંથી લુપ્ત થયું છે, તેવું શ્વેતાંબરો માને છે. સુગમતાને કારણે અહીં મુનિ જંબૂવિજયજીની આચારસૂત્રની આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બધાં સૂત્રોની સંખ્યા સળંગ આપવામાં આવી છે. વળી, સરળતાના કારણે, અહીં પ્રાકૃત ભાષાનાં નામોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે તથા પ્રાકૃત કે સંસ્કૃત ભાષાનાં નામો નાગરી લિપિને બદલે ગુજરાતી લિપિમાં દર્શાવ્યાં છે, અને ગાથા શબ્દ સામાન્ય રીતે કોઈપણ પદ્યરચના માટે વાપર્યો છે. હું ૧.૧. આચાર-બ્રહ્મચર્યા-શસ્ત્રપરિજ્ઞા (આચાર ૧) બ્રહ્મચર્યાના પહેલા અધ્યયન સત્યપરિણા-શસ્ત્રપરિક્ષામાં કુલ સાત ઉદ્દેશો (અધ્યયનના પેટાવિભાગ) આવે છે. તેના પહેલા ઉદ્દેશમાં બાકીના છ ઉદ્દેશોની પૂર્વભૂમિકારૂપે જીવાત્મા, હિંસક કર્મ વ.નો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર રીતે જોતાં, શસ્ત્રપરિજ્ઞામાં જીવ માટે પ્રાણ શબ્દનો જ પ્રયોગ મળે છે. જો કે શારીરિક જીવાત્માના અર્થમાં ત્યાં આયા-આત્મા શબ્દ ૧૦ વાર આવે છે. જ્યારે ફક્ત ૪ વાર જયાં જીવ શબ્દ એક સામાન્ય અર્થમાં વપરાયો છે, એ બધાં સૂત્રો ક્ષેપક છે (જુઓ § ૧.૧.૨). પરંતુ પ્રાણ શબ્દ શસ્ત્રપરિક્ષામાં ૨૧ વાર યોજવામાં આવ્યો છે. તેમાં પશુ, પંખી, વનસ્પતિ, અને માનવજાત સમાઈ જાય છે. વળી, આ અધ્યયનમાં વ્યક્તિગત શારીરિક જીવાત્માની વિચારણા કરવામાં આવી છે (જેમ કે... મે ગયા...મારો આત્મા. આચાર ૧.૧..અનુકૂળતાને લીધે આ લેખમાં પ્રાણ શબ્દ માટે ગુજરાતીમાં સામાન્ય અર્થમાં જીવ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.) મનુષ્યને મ્મ સમારંભો ની - હિંસાત્મક કર્મની પરિણ્ણા - પરિક્ષા (સંપૂર્ણ જ્ઞાન અને સંન્યાસ) ન થાય ત્યાં સુધી તે અનેક જન્મોમાંથી પસાર થયા કરે છે અને વિરૂવવે ાસે ડિસંવેતિ અનેક પ્રકારનાં દુઃખસ્પર્શની લાગણી અનુભવે છે. પણ કર્મ-સમારંભોનું પૂરું જ્ઞાન થતાં જ તે જન્મ-મરણના બંધનમાંથી છૂટે છે (નાતિમરણનોયનં. આચાર ૧.૫-૭). અહીં અને અન્યત્ર આવતો સમારંભ શબ્દ વૈદિક છે. વૈદિક સાહિત્યમાં યજ્ઞની પરિભાષામાં પશુહિંસા માટે હિંસા શબ્દને બદલે ‘‘પકડવાના” અર્થમાં આતમતે-આમતે જેવો શબ્દપ્રયોગ થતો. અશોકના શિલાલેખોમાં (..નો િિષનીવે માલમિતુ પનોતિવિયે..) અને ગૌતમધર્મસૂત્રમાં (..અનાર્મ્મી...૩.૨૪) પણ આરંભ-આલભ શબ્દ હિંસાના અર્થમાં વપરાયો છે. વૈદિક યજ્ઞની પરિભાષાનો સમારંભ શબ્દ જૈનોના આચારમાં શા માટે વપરાયો હશે એવી શ્થિતહાઉસેને શંકા વ્યક્ત કરીને આ શબ્દનો શીંગે કરેલો અર્થ (..to have to do..દશવૈકાલિક, ૬.૨૯, પૃ. ૨૧૭) યોગ્ય નથી એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે (શ્મિતાઉસેન પૃ.૯-૧૦). આનું કારણ સ્પષ્ટ છે કે પ્રાચીન જૈન વિચારકોને વૈદિક વિચારધારા કે યજ્ઞયાગાદિક ક્રિયાઓ સાથે કોઈ વિરોધ નહોતો.૨ હું ૧.૧.૧. છ જીવ-નિકાયો” (આચાર ૧.૨-૭) શસ્ત્રપરિક્ષાના બાકીના છ (૨-૭) ઉદ્દેશોમાં છ પ્રકારની હિંસાત્મક ક્રિયાઓ અને તેની પરિજ્ઞા વિષે વિવેચન થયું છે. અહીં છ સમારંભોનાં વર્ણન વ્યાવહારિક જીવનમાંથી લેવામાં આવ્યાં છે. જે પદાર્થના ઉપયોગથી તે પદાર્થમાં રહેતા જીવોની હિંસા સંકળાયેલી હોય તેવા પદાર્થના નામ ઉપરથી એ સમારંભનું નામ આપવામાં આવ્યું છે. આવા પદાર્થોમાં પૃથ્વી, ઉદક (પાણી), અગ્નિ, વનસ્પતિ, ત્રસ-કાય અને વાયુની ગણના થઈ છે. શસ્ત્રપરિક્ષા જણાવે છે કે કેટલાક લોકો પરિવંદન, માન અને પૂજન માટે તથા જાતિ-મરણમાંથી છૂટવા હિંસક કર્મો આદરે છે (૧.૬, ૨.૧૩, ૩.૨૪, ૪.૩૫, ૫.૪૩, ૬.૫૧, ૭.૫૮). આ બધા ઉદ્દેશોમાં ફક્ત સાધુઓનાં જ, અને તે પણ ફક્ત પાંચ કર્મોની જ ચર્ચા છે-પાપ કે પુણ્યવાળાં સમગ્ર કર્મોની અહીં ચર્ચા નથી (સરખાવોઃ અળ મો ત્તિ ો પવયમાળા... વિદિસંતિ- અમે ભિક્ષુ છીએ એમ રટ્યા કરી કેટલાક...હિંસા આદરે છે. ૨.૧૨, ૩.૨૩, ૪.૩૪, ૫.૪૨, ૬.૫૦, ૭.૫૭ જૈનોની અને બૌદ્ધોની પરિભાષામાં હિંસા શબ્દના સ્થાને વિહિંસા શબ્દ પ્રચલિત છે.). ગૌતમ ધર્મસૂત્ર પ્ર.૩ (પૃ. ૩૫-૩૬)માં અગ્નિ પ્રજ્વલન (૩.૨૬), માંસાહાર (૩.૩૦), ચામડાનાં લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રો કે વલ્કલ ધારણ કરવા (૩.૩૩) બાબતે જે જે ઉલ્લેખો આવે છે તે શસ્ત્રપરિજ્ઞાનાં આવાં વિધાનો સાથે સરખાવી શકાય. કૌશીતકિ બ્રાહ્મણ ઉપનિષદમાં (૨.૩-૫) પણ આવા પ્રકારનું વર્ણન આવે છે. બીજા ઉદ્દેશ પૃથ્વીશસ્ત્રમાં (૨.૧૫) કાપવાના અર્થમાં મિદ્ તથા તેની ઉપર આચાર-નિર્યુક્તિમાં (૯૭, પૃ. ૨૨) છેદવાના અર્થમાં છિદ્ ક્રિયાપદો યોજયાં છે. તેમાં પૃથ્વીની અંદર રહેતા જીવોની હિંસાનું વર્ણન સહજ સ્પષ્ટ થાય છે. આચાર નિર્યુક્તિ ૧૦૩ પણ “પૃથ્વીમાં (તનિસિપ) રહેતા જીવો” એવો પૃથ્વીશસ્ત્રનો અર્થ કરે છે. આચાર નિયુક્તિ ૯૫ માં પૃથ્વીકાય-શસ્ત્રમાં (હdવનિવસાન...પર્વ તું મારો લક્ષ્ય) હળ, કુલિક, કોદાળી વગેરે સાધનોની ગણતરી કરી છે. વળી, આચારચૂર્ણિએ (પૃ. ૧૯-૨૦) પણ આ વિષે તેવું જ મંતવ્ય વ્યક્ત કર્યું છે. એટલે કે હળ, કોદાળી જેવો શસ્ત્રીનો ઉપયોગ કરવામાં પૃથ્વીમાં રહેતો જીવજેતુની હિસા થાય છે તેને પૃથ્વીકાય-શસ્ત્ર કે પૃથ્વીકર્મ-સમારંભ કહે છે. આ વર્ણનોમાંથી પૃથ્વીકાય જીવો હોય તેવો અર્થ સંભવતો નથી. ઉદકશસ્ત્ર (પાણી પીવું, નહાવું, ધોવું, ઈત્યાદિ) નામે ત્રીજા ઉદ્દેશમાં સૂત્ર ૨૬ (તિ પાણી સિયા ગીવા અનેT. જુઓ હ ૧.૧.૨.) પણ ૩ fસ્સા (૩-નિઃસૃતા: કે ૩-ત્રતા:) પદ દ્વારા સ્પષ્ટ કરે છે કે અહીં ‘‘પાણીમાંથી નીકળતા” કે “પાણીમાં રહેતા” જીવોની ચર્ચા છે. તેમાંથી પાણી જીવ છે એવો, એટલે કે ઉદકકાય જીવો જેવો અર્થ નીકળતો નથી. આ કારણે જૈન મુનિઓ પાણીનો ઉપયોગ ન છૂટકે જ કરે છે અને વિયડ (વિકૃત - કોઈ ગૃહસ્થીએ ઉકાળીને ઠારી રાખેલું) પાણી પીએ છે (સરખાવોઃ વસ્ત્રપૂતં ગતં જપ-મનુસ્મૃતિ, ૬.૪૬ અને બૌધાયન ધર્મસૂત્ર, ૨.૬.૧૧.૨૪). તેવી રીતે ચોથો ઉદ્દેશ-અગ્નિશસ્ત્ર જણાવે છે કે આગ લગાડવાથી પૃથ્વી, તણખલાં, પાંદડાં, લાકડાં, ગોબર અને કાદવ જેવામાં ભરાઈ રહેલાં (પુવ- fસયા તળ-fખ૦ પત્ત-ળ૦ ૬ળિ૦ નોન-fખ૦ યુવા-fણ૦ ૪.૩૭) જીવજંતુની હિંસા થાય છે. માટે અગ્નિક્રમ સમારંભ ન આચરવો, અગ્નિશસ્ત્રનો ઉપયોગ ન કરવો. આ સંદર્ભમાં જીવજંતુને સંપાતિમા (જુઓ પિશેલ ડું ૬૦૨) કહ્યાં છે. એટલે કે હવામાં ઊડતાં જીવજંતુ પણ અગ્નિ સ્પર્શ થતાં (મifખ પુ) મરી જાય છે. અગ્નિકાયશસ્ત્ર અને ત્રસકાયશસ્ત્રમાં (ઉદ્દેશ ૬) નિસિ૫ - શબ્દપ્રયોગ થયો છે. આચાર નિયુક્તિ ૧૨૩ પણ જણાવે છે કે અગ્નિશસ્ત્રથી પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ભરાઈ રહેલાં અને ત્રસકાય જીવજંતુ (આગળ જુઓ) મરી જાય છે. આ જીવો સ્વયં અગ્નિકાય હોય એવું ઘટી શકતું નથી. વનસ્પતિશાસ્ત્ર વિષેના પાંચમા ઉદેશમાં વનસ્પતિનું વિશિષ્ટ પ્રકારે વર્ણન થયું છે. વનસ્પતિની હિંસાનો પ્રતિષેધ પ્રાચીન વૈદિક કાળથી થતો રહ્યો છે. (જેમ કે, વર્નફ્લીના ગૌતમ ધર્મસૂત્ર ૩.૫૨). આ મુદ્દાનો આગળ (g ૨.૧.૨) વિચાર કરવામાં આવશે. ત્રસકાયશસ્ત્ર નામે છઠ્ઠા ઉદ્દેશમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ‘‘જતા” કે “ભય પામતા” ત્રસ(કાય) જીવોનું વર્ણન આવે છે. તેમાં (૬.૫૨) જણાવ્યું છે કે કેટલાક પૂજા કે પ્રતિષ્ઠા ખાતર ( ગ્યા), મૃગચર્મ, માંસ કે લોહી માટે (નHI[...કંસાઈ...સોગિતા) જીવોનો વધ કરે છે (વહેંતિ). આવા સંદર્ભમાં અહીં એક નવા વધુ ક્રિયાપદનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આથી સ્પષ્ટ કહી શકાય કે અહીં શિકાર જેવાં હિંસક કર્મોની સાથે સાથે બાણ કે એવું ત્ર-શસ્ત્ર સંકળાયેલું છે. આ શસ્ત્રો એક ઠેકાણેથી બીજે ઠેકાણે “ગતિ કરે છે” (7) અને જીવોનો વધ કરતાં હોવાથી તેમને “ભય ઉપજાવે છે” (તાંતિ પાના વિસો ક્લિા , ૬.૪૯), આથી આવાં શસ્ત્રોને ત્રસકાયશસ્ત્ર કહે છે. આ ઉદેશમાં ત્રસ (કાય) જીવો (તસી પાળ) અને ત્રસકાય શસ્ત્ર, બંને શબ્દો જુદા જુદા સંદર્ભમાં સંકળાયેલા છે. ત્રસકાયશસ્ત્ર હિંસક શસ્ત્રના અર્થમાં આવે છે. પણ તેના પાપા ઈંડાંમાંથી કે વગર ઈંડ કે ગર્ભમાંથી જન્મતા (અંડજ, જરાયજ, પોતજો ચર જીવો માટે વપરાય છે. ત્રસ અને સ્થાવર જેવા જીવોના બે વિભાગો પ્રાચીન વૈદિક કાળથી ચાલ્યા આવે છે. અહીં ત્રસ-એટલે કે હલનચલન કરતા જુવોમાં, નાના જીવો: અંડજ, રસજ (પ્રવાહીમાં ગરમીની વિક્રિયાથી ઉદ્દભવ પામતાં), સ્વેદન, સંમૂટ્ઝિમ (? સ્ત્રીપુરુષના સમાગમ વિના જન્મતાં? કદાચ, સમુચ્છિન્ન ? અથવા, ઠંડીથી ઘટ્ટ બનેલો પ્રવાહીનો ગઠ્ઠો ?), ઉદ્ભિજ્જ (વનસ્પતિ) અને મોટા જીવોઃ પોતજ, જરાયુજ અને ઔપપાતિક (મુખ્યત્વે સંસારી જીવો, દેવ, મનુષ્ય, ઇત્યાદિ) ઉપરાંત સ્થાવર-એટલે કે વનસ્પતિ જેવા સ્થિર જીવો [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ (જુઓ આચાર નિયુકિત ૧૫૪.). ચોથા ઉદ્દેશમાં અગ્નિશસ્ત્ર માટે જે અર્થમાં સંપાતિમા શબ્દ આવ્યો હતો તે જ અર્થમાં તે સાતમા ઉદ્દેશ વાયુશસ્ત્ર માટે પણ યોજાયો છે. પવન ફુકાય કે હવા વેગવંત બનતાં – વાયુ વાવાથી-હવામ ઊડતાં જીવજંતુ મરી જાય છે (તિ સંપારૂમાં પાણી માર્ચે સંપતંતિ ૭.૬૦), આ પ્રકારના કર્મસમારંભને વાયુકાયશસ્ત્ર કહે છે. અહીં, વાયુ હિંસાનું એક સાધન છે, પણ તે સ્વયં જીવ છે તેવો અર્થ ઘટી શકતો નથી. ૬ ૧.૧.૨. શસ્ત્રપરિજ્ઞાની વિચારધારા અને પરિભાષા સમગ્ર શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં પ્રાણ શબ્દનો પ્રયોગ વિશેષ તરી આવે છે, પણ જીવ શબ્દ ઉપયોગમાં લીધો નથી. ઉપનિષદોમાં પણ પ્રાણ શબ્દ જીવના અર્થમાં વપરાયો છે, જેમ કે સર્વે પ્રા: (કૌષીતકિ ઉપનિષદ ૩.૨), પ્રાણોમ પ્રજ્ઞાત્મા".(કૌષીતકિ બ્રાહ્મણ ઉપનિષદ). પ્રાણ શબ્દપ્રયોગ જીવશબ્દ કરતાં પ્રાચીન છે. બ્રહ્મચર્યાના બીજા અધ્યયન લોગવિજય (લોકરિચય)માં પ્રાણ શબ્દ બેયમાં અને ચારપગાં પ્રાણીઓ માટે પણ વપરાયો છે (જુઓ ઉદ્દેશ ૩, સૂત્રો ૭૮-૭૯, સરખાવો દશવૈકાલિક ૬.૧૧.). આમ, ચર અને સ્થાવર, મનુષ્યો અને પશુ,-બધા પ્રકારના જીવો માટે પ્રાણ શબ્દ પ્રયોગ થયો છે. જૈન દર્શનમાં હિંસા માટે પ્રાચીન શબ્દ પ્રતિપતિ- પ્રાણાતિપાત પ્રચલિત છે, તેમાં પણ પ્રાણ શબ્દથી બધા જીવો આવરી લીધા છે. શસ્ત્રપરિજ્ઞા જણાવે છે કે પ્રાણો પૃથક પૃથક - વિવિધ સ્થળે રહેલા છે (સંતિ પણ પુત્રો-સિયા ૨.૧૧,૬.૪૯), શૂબીંગે ૨.૧૧-૧૨ને ધ્રુવનંડિકા તરીકે ગણ્યા છે. શસ્ત્રપરિજ્ઞાની કોઈ પ્રાચીન વાચનામાં અમુક અમુક સ્થળે આ ધ્રુવનંડિકાની પુનરુક્તિ થતી રહેતી, તેવું આચારચૂર્ણિના આધારે (પૃ.૩૦,૩૭) નિશ્ચિત થાય છે, પણ અત્યારે મળી આવતી આચારની બધી આવૃત્તિઓમાંથી વાચનાકારોએ આવી ધ્રુવનંડિકા કેટલાક પાઠમાંથી દૂર કરી છે (શૂબીંગ-આચાર, પૃ.૫૭). આ ધ્રુવનંડિકા સૂત્રકૃતાંગ I ૧૦૪. માં પણ પુનરાવર્તન પામી છે. શસ્ત્રપરિજ્ઞામાં ત્રણ સ્થળે (૩.૨૬ બેવાર, ૬.૪૯, ૭.૬૨ ચાર વારો આવતા જીવ શબ્દ વિષે અહીં ચર્ચા કરવાની જરૂર છે. સંતિ પાપ નિશિયા નવા (૩.૨૬ પ્રાણી, પાણીમાંથી નીકળતા જીવો અનેક છે)માં પ્રાણ શબ્દ જીવના જ અર્થમાં હોવાથી જીવ શબ્દ અહીં નિરર્થક થઈ પડે છે. આ સૂત્ર પછી આવતું સૂત્રરૂદં ર નું મો મUTVIII નીવા વિદિયા (ઉ.૨૬ ભિક્ષુઓ માટે અહીં પાણીને જીવો કહ્યા છે)માં એક નવું ‘‘આગવું મંતવ્ય” રજૂ થયું છે, અને તે સમગ્ર ઉદ્દેશ ૩ માં મૂળ સળંગ ચાલી આવતાં વર્ણનોમાં ક્ષતિ પહોંચાડે છે. આ સૂત્ર મૌલિક નથી, પાછળથી પ્રક્ષિપ્ત થયું હોય એમ લાગે છે. છઠ્ઠા ઉદેશના સૂત્ર ૪૯ માં (...પણ સંસારે ત્તિ પવુāતિ...સર્વેમાં પાળ..ભૂતા.ગીવા..સત્તા..) પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ જેવા નિરર્થક સમાનાર્થ “શબ્દાડંબર (clicheકલીશ), સંસાર, ફિત્તા, પરળિવ્યાખ, મહમયે સુવવું જેવા નવા શબ્દોની ગૂંથણી અને તેમાંથી વ્યક્ત થતો નવો વિચાર, વગેરે બાબતો આખા શસ્ત્રપરિજ્ઞામાં તદ્દન અલગ પડી જાય છે. વળી, દરેક ઉદ્દેશ સંપૂર્ણ પૂરો થયા પછી, તે ઉદેશના અંતે તિ નેમિ જેવું ઇતિશ્રી આવે છે. પરંતુ ૬.૪૯ માં આ પ્રણાલીનું ઉલ્લંઘન થયું છે. તેમાં રૂતિ વેમ ઉદ્દેશની અંદરના ભાગમાં આવ્યું છે. આમ, પાસ સંસારે..તિ વેમ (સૂત્ર ૪૯)પ્રક્ષિપ્તા છે. તેમાં સેન્સેક્ષ પાછi..તિ વેમ સુધીનો ભાગ આચાર ૪.૨.૧૩૯ માંથી ઊતરી આવ્યો હોય તેમ જણાય છે. સૂત્ર ૭.૬૨ કાંઈક વિશેષ સ્પષ્ટતા માગી લે છે. શસ્ત્રપરિક્ષામાં છ જવનિકાયો-છ પ્રકારના જીવો-હોય એવાં વર્ણન નથી, પરંતુ જીવોની હિંસાના છ પ્રકારનાં વર્ણનો છેતે હકીકત, ઉપરનાં વિવેચનોથી ($ ૧.૧.૧) પ્રકાશમાં આવી શકી. આખા શસ્ત્રપરિસ્સામાં ક્યાંય છMીવનજા (છ પ્રકારના જીવો) શબ્દ મ સાતમા ઉદ્દેશને અંતે ફક્ત સૂત્ર ૬૨માં ચારવાર આવે છે. સામાન્ય રીતે ઉપર જણાવ્યા મુજબ દરેક ઉદ્દેશ પૂરાં થતાં જ અંતે તિ વેમ જેવી ઇતિશ્રી મૂકીને તે ઉદ્દેશ પૂર્ણ થયો તેમ દર્શાવ્યું છે. તે પ્રમાણે સાતમા ઉદ્દેશમાં સૂત્ર ૬૧માં ત્તિ સેમિ થી તે ઉદ્દેશ પૂર્ણ થયો છે તેવું નિશ્ચિત થવા છતાં, સૂત્ર ૬૨માં ત વે નું પુનરાવર્તન જોવા મળે છે ! સમગ્ર શસ્ત્રપરિજ્ઞાના ઉપદેશનો નિષ્કર્ષ દર્શાવતું સૂત્ર ૬૨ પાછળથી અહીં પ્રક્ષિપ્ત છે (જુઓ વિ.૭). લુપ્તપ્રાય આદિકાલીન જન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો 1 Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રપરિક્ષામાં છ-જીવ-નિકાયની-પૃથ્વી(કાય)જીવ, ઉદક(કાય)જીવ, અગ્નિ(કાય)જીવ, વનસ્પતિ(કાય)જીવ, ત્રસકાયજીવ અને વાયુ(કાય)જીવની-એક નવી વિચારસરણી જન્મી છે એવું જૈન ટીકાકારો અને તેઓને અનુસરીને જૈન દર્શનના દરેક સંશોધકો જણાવે છે, તે ભૂલભરેલું છે. જો કે ત્રસકાય જીવો વિષે ઉપર સ્પષ્ટતા કરી છે (F ૧.૧.૧.) અને વનસ્પતિકાય વિષે આગળ વિચારણા કરવામાં આવશે. દશવૈકાલિકના ચોથા અધ્યયનનાં ગદ્યસૂત્રોમાં ૩ વાર જીવનિકાય શબ્દને બદલે નીળિયા (જીવનિકા ‘‘જીવન નિર્વાહનું સાધન”) શબ્દ આવે છે. શૂીંગે તેની આવૃત્તિમાં આ બાબતની નોંધ લીધી છે (પૃ.૨૪૦), અને તેના મતને અમારા વિવેચનથી પુષ્ટિ મળે છે. આ ઉપરાંત, શૂીંગે સંશોધનોના આધારે જણાવ્યું છે કે શસ્ત્રપરિક્ષામાં કર્મસમારંભોનો મૂળ ક્રમ-પૃથ્વી (ઉદ્દેશ ૨), ઉદક (ઉદ્દેશ ૩), અગ્નિ (ઉદ્દેશ ૪), વાયુ (ઉદ્દેશ ૭), વનસ્પતિ (ઉદ્દેશ ૫), ત્રસકાય (ઉદ્દેશ • આ રીતે હોવો જોઈએ, જે શસ્ત્રપરિજ્ઞામાં અસ્તવ્યસ્ત થઈ ગયો છે ઉદ્દેશ ૭ (વાયુ) છેલ્લે મૂક્યો છે (જુઓ. શૂબીંગ-આચાર પૃ.૫૮ અને આવશ્યક ચૂર્ણિભાગ ૨, પૃ. ૩૦૨). - શસ્ત્રપરિજ્ઞામાં આત્મા શબ્દ ઉપનિષદોની વિચારધારામાંથી અપનાવ્યો હોય એમ લાગે છે. જો કે શસ્ત્રપરિજ્ઞાના આ પ્રાચીન અધ્યયનમાંથી જીવ અને આત્મા શબ્દ વચ્ચેનો કાંઈ ભેદ સ્પષ્ટ થતો નથી. વળી, અહીં પ્રાણ શબ્દ જીવના અર્થમાં આવ્યો છે, જ્યારે આખા બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં પ્રાણી (પ્રાણવાળો = જીવ) શબ્દ ફક્ત એક જ વાર (નો પાળિળ પાળે સમારમેષ્નાસિ ૩.૨.૧૨૧ પ્રાણીઓના પ્રાણની હિંસા ન કરે ! સમારમેષ્નાસિ માટે જુઓ પિશેલ § ૪૬૦) આવે છે. પ્રાણ શબ્દનો વિશિષ્ટ અર્થ પહેલાં જીવ થતો હતો, તે બદલાઈને અહીં સામાન્ય પ્રાણી જેવા અર્થમાં રૂઢ થયો છે. ઉપર્યુક્ત સૂત્ર ૩.૨.૧૨૧ અહીં ઉલ્લેખ પામેલા ત્રિષ્ટુભ શ્લોકોની એક પંક્તિ છે (શૂબ્રીંગઆચાર પૃ. ૧૫.૫૪). શસ્ત્રપરિજ્ઞાની પરિભાષામાં સ સ્પર્શ અને ડિસંવેદ્યત્તિ / ટૂંકમાં વેદના જેવા અગત્યના શબ્દો જોવા મળે છે, જે પ્રાચીન ઔપનિષદ વિચારધારામાંથી પ્રચલિત થયા છે (જુઓ, ફ્રાઉવાલ્નરની વિસ્તૃત ચર્ચા. I. પૃ. ૧૧થી, તથા આલ્સદોર્ફ ઇત્યિપરિન્ના ૧.૨૮ ૫૨ વિવેચન KI. Sch., પૃ. ૨૧૦-૨૧૧). આ બધાં વિવેચનોના આધારે એમ કહી શકાય કે પ્રાચીન જૈન વિચારધારામાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ જેવાં તત્ત્વોને જીવંત ગણવામાં આવતાં નહોતાં, પણ ફક્ત વનસ્પતિ જ જીવંત છે એમ મનાતું. તેથી શસ્ત્રપરિક્ષા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિશસ્ત્રનું વર્ણન વિશિષ્ટ પ્રકારનું છે. તેની તથા યાસ્કના નિરુકતની અહીં તુલના કરવાથી તે સ્પષ્ટ થશે. નિરુકત ૧.૨ જણાવે છે કેઃ ષડ્ માવવિશ્વારા મવન્તીતિ વાર્ષ્યાળ:, ખાયતેઽસ્તિ વિરિણમતે વર્થતંઽપક્ષીયતે વિનશ્યતિ । પતંજલિએ પણ તેના મહાભાષ્યમાં (૧.૩.૧.૧૧) આનો ઉલ્લેખ કર્યો છે. આ છ ભાવિવકારોને શસ્ત્રપરિજ્ઞાના વનસ્પતિશસ્ત્ર સાથે આ પ્રમાણે સરખાવી શકાયઃ નિરુકત ૧.૨ (વાર્ષ્યાયણિ) નાયતે, મસ્તિ, विपरिणमते, १ २ ३ ४ વયંતે, अपक्षीयते, विनश्यति, Jain Educationa International શસ્ત્રપરિજ્ઞા ૫.૪૫ जातिधम्मयं ? विपरिणामधम्मयं चयोवचइयं वुड्ढधम्मयं - छिण्णं मिलाति ६ अणितियं, असासयं પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિ જીવંત છે તેવું સ્પષ્ટ વર્ણન થયું છે, અને તે પર છ ભાવિકારોના વિચારની અસર થઈ છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં વનસ્પતિ જીવંત છે તેમ મનાતું હતું (જુઓ વેઝ્યુર ૧૯૮૬, વાલ્હેર સ્લાય્; Bewusstsein und Wahrnehmungsvermoegen von Pflanzen aus hinduistischer Sicht - હિંદુ દૃષ્ટિએ વનસ્પતિનાં અંતઃકરણ અને ઇંદ્રિયપ્રત્યક્ષની ક્ષમતા, ગ્રાઝ ૧૯૮૯ પૃ. ૧૪૭-૧૬૯). વનસ્પતિને કાપવામાં ૬ ] [ સામીપ્ય ઃ એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ-જીવની હિંસા થાય છે અને તે વનસ્પતિમાં વળગી રહેલાં ઇતર જીવજંતુની પણ હિંસા થાય છે એવો આ ઉદ્દેશનો આશય હોય એમ લાગે છે. શસ્ત્રપરિજ્ઞામાં લોક શબ્દ જીવોના આશ્રયસ્થાન તરીકે ગણાય છે. ૪.૩૨ મુજબ લોકનું અને આત્માનું અસ્તિત્વ નકારી શકાતું નથી (નેવ સર્ચ નો 1 અમીરૂલનના મત્તામાં માવ@ળના) આત્મવાદી લોકસત્તાને નકારે છે અને લોકવાદી આત્મસત્તાને નકારે છે, તેથી પાપકર્મ થાય છે, અને બંને તે પાપકર્મમાંથી છૂટતા નથી. કારણ કે લોકસત્તા નકારવામાં લોકમાં રહેતા જીવોના અસ્તિત્વ વિષે બેદરકારી થાય છે (થે તો નતિ પર ત માની પુનઃ પુનઃ વશમાપદ્યતે કઠ ઉપનિષદ, ૧.૨.૬.) અને આત્મસત્તા નકારવામાં સર્વે પ્રાણીઓની હિંસા - થાય છે. (લોકવાદી અને આત્મવાદી માટે જુઓ શ્રાડર પૃ. ૩૮થી તથા પરથી.). લોક દુઃખથી ભરપૂર છે અને સાચું જ્ઞાન તેમાં થતું નથી. તેનાથી તો બંધન (થ = ગ્રંથ) થાય છે, મોહ થાય છે, પાપકર્મ થાય છે (૧૬) માટે મુનિએ કર્મની પરિજ્ઞા-વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે હિંસા કેવી રીતે થાય છે અને તે કેમ ટળે. પરિજ્ઞા એટલે શસ્ત્રનો અસમારંભ, જ્ઞાન, વિવેક (સત્યં મસમારંભમાં રૂતે બારેમાં પરિણાયા ભવતિ ૨.૧૬, ૩.૨૯, ૪.૩૮. ૫.૪૬, ૬.૫૩, ૭.૬૦) આથી કર્મસમારંભ ન કરવો, ન કરવા દેવો કે ન કરાવવો (૧.૪, ૨.૧૩, ૧૭, ૩.૨૪, ૩૦, ૪.૩૫, ૫.૪૩, ૪૭, ૬.૫૧, ૫૪, ૭.૫૮, ૬૧), તે જ મુખ્ય માર્ગ છે. અહીં સર્વત્ર પાપકર્મ ઉપર જ ભાર મૂકયો છે. આ પાપ કર્મો જીવને અનેક જન્મોની પરંપરા સાથે જોડે છે (સંતિ ૧.૬, સંધિ). સાધુઓને પોતાનાં દૈનિક કે નિત્ય-નૈમિત્તિક કર્મો તો કરવાનાં જ રહે છે (સરખાવો આવશ્યક ચૂર્ણિ, પૃ. ૯૭ ૩. મેષ પૂવર્તાત, અસુવુ નિવૃત્તિ). ભિક્ષુ થયા પછી ભિક્ષને તેના નિયમોનું પાલન આવશ્યક છે (અનુપાતિય૩.૨૦). તેણે સરળ સ્વભાવે, દગો કર્યા વગર વર્તવું જોઈએ (૩નુવાદે..મમયે કુષ્યને ૩.૧૯) અને ધર્મની આજ્ઞામાં (ભાગ-૩. ૨૨) રહેવું જોઈએ. આવા વિચારો આરુણિ ઉપનિષદ (૧.૫) અને પરમહંસ ઉપનિષદમાં (ર૪) માં આવે છે. મુમુક્ષુએ લોકમાં રહેલાં હિંસાનાં ક્ષેત્રોની વિચારણા કરવી જોઈએ અને તે રીતે અશસ્ત્રના (અહિંસા) ક્ષેત્રો પણ જાણી લેવા જોઈએ. આવા સદા અપ્રમત્ત અને સંયમી મુમુક્ષુને અહીં વીર કહીને પ્રશંસા કરી છે (૪.૩૨,૩૩). આ સૂત્રમાં પહેલી વાર નાન–પાસ; જેવો “શબ્દાડંબર” (cliche) આવે છે જે ઉત્તરકાલીન જૈન દર્શનશાસ્ત્રીઓ માટે વિવરણનો મોટો વિષય થઈ પડ્યો છે. (બાળરૂ–પાસરૂ નું પુનરાવર્તન આચાર .૨.૧.૭૧ તથા ૫.૬,૧૭૫માં થયું છે.). આચારના બ્રહ્મચર્યમાં “શબ્દાડંબર” (cliche) ની યોજના વિસ્તૃત થઈ તે પહેલાં કીએસમસ” (chiasmas: “શબ્દોની ઊલટસૂલટ-ચોકડી x પ્રકારની રચના”) ની યોજના પ્રચલિત હતી, જેનો પ્રાચીન વૈદિક સાહિત્યમાં પણ પ્રયોગ થતો હતો. શસ્ત્રપરિક્ષામાં બંધનના અર્થમાં ગુણ શબ્દનો પ્રયોગ થયો છે. રૂપ, શબ્દ, વગેરે ગુણના વિષયો છે. લોકો ગૃહસ્થાશ્રમમાં ગુણોથી અગુપ્ત (માત્ત, અસંરક્ષિત) રહે છે, તેઓ ગુણોથી આકર્ષાય છે અને ભ્રમિત થાય છે. (પ.૪૧). પ્રમત્ત થઈ ગુણોમાં રચ્યા રહેવું તેનું નામ હિંસા-દંડ (૪.૩૩), જે ગુણ છે તે આવર્ત-જન્મમરણના ફેરા છે ( પુછે છે માત્રટ્ટ ને વટ્ટ સે ગુને પ.૪૧- કીસમસ !). ગુણ શબ્દથી થતાં આવાં સાંસારિક વર્ણનો દ્વારા લોક શબ્દમાંથી સંસારની ભાવનાનો ઉદ્દભવ થતો જણાય છે. સંસારી - ગૃહસ્થ-દશામાં લોકો પોતાનું રક્ષણ કરવા કે ધર્મપાલન કરવા સમર્થ નથી, તેઓ તો ગુણોના આસ્વાદ માત્રમાં રચ્યા રહે છે. (TAસાતે...૫.૪૧). શસ્ત્રપરિજ્ઞામાં સંસાર શબ્દ અજ્ઞાત લાગે છે. પણ તેને અનુરૂપ પરિભાષામાં પ્રાચીન આવર્ત (માવટ્ટ- પ.૪૧ - જન્મમરણની ઘટમાળ) શબ્દનો પ્રયોગ થયો છે. બ્રહ્મચર્યનું લોકરિચય નામે બીજું અધ્યયન જણાવે છે કે અજ્ઞાન જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (નાતીમાં અનુરિયાને ૨.૩.૭૭) કે દુ:ખોના આવર્તમાં - સંસારચક્રમાં - ભમ્યા કરે છે (દુલ્લામેવ માવઠું અણુરિયતિ ૨.૩.૮૦, ૨.૬.૧૦૫, સરખાવો ૫.૧.૧૫૧). કર્મસમારંભ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-ગ્રંથિ (Īથે, ગાંઠ, બંધન) છે; મોહ, મૃત્યુ (મા) અને નરક (નિર) છે. તેમાં જ લોકો જકડાયેલા (હિણ પ્રથિત, બંધાયેલા) રચ્યા રહે છે (૨.૧૪, ૩.૧૫, ૪.૩૬, ૫.૪૪, ૬.૫૨, ૭.૫૯) ત્રીજા અધ્યયન શીતોષ્ણીયમાં આવી સાંસારિક દશાને આવર્ત-સ્રોતની (આવટ્ટ સૌર્ ૩.૧.૧૦૭) સંજ્ઞા આપી છે. આવર્ત શબ્દ કોઈવાર ગુણો સાથે અને કોઈવાર સૌર્ સ્ત્રોતસ્, સ્રોત, પ્રવાહ) સાથે સંકળાએલો છે. (સરખાવો - ‘‡ સોતા અદ્દે સોતા તિથિં સોતા...તે સોતા...નહિં સંન્ તિ...આવમેયં તુ...'' ૫.૬.૧૭૪). સ્રોતને બદલે ોય (ધસમસતો પ્રવાહ, પૂર) શબ્દનો પ્રયોગ પણ થયો છે, જેમકે સ ગોયંતરે મુળી (૨.૬.૯૯ = ૫.૩.૧૬૧ : પૂર પ્રવાહ તરી જનાર એ મુનિ છે...). શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ આવી જ પરિભાષા યોજાઈ છે. તેમાં સંસારના વર્ણન માટે યોનિ (કારણ), સ્રોત, આવર્ત, ઓઘ, પર્વ (ગ્રંથિ - ગાંઠ, બંધન), ગુણ, જેવા શબ્દપ્રયોગો થયા છે. જેમકેઃ પંચસ્રોતોડવું...પંવાવ પંચવુ:ૌષને...પંચપામથીમ । સ્મિન્ સો ગ્રામ્યતે બ્રહ્મવત્ઝે (૧.૫,૬), સ્ત્રોતાંસિ સર્વાળિ...પ્રતોત વિદ્વાન્ (૨.૮), આરમ્ય શિશુળાન્વિતાનાિ...(૬.૪)*. આચાર બ્રહ્મચર્યનાં બાકીનાં અધ્યયનો (૨-૮) શસ્ત્રપરિજ્ઞાની આવી પ્રાચીન વિચારધારાને અનુસરે છે અને વત્તે ઓછે અંશે તેમાં વિકાસ કરતાં રહ્યાં છે. તેના ફક્ત ધ્યાન દોરે એવા વિશિષ્ટ મુદ્દા જ હવે આગળ દર્શાવવામાં આવશે. § ૧.૨ આચાર - બ્રહ્મચર્ય - લોકવિચય (આચાર ૨. ઉદ્દેશો ૧-૬) શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુનિઓને કેંદ્રમાં રાખીને તત્ત્વવિચારણા કરી હતી, પરંતુ બીજા અધ્યયન લોકવિચયમાં (‘‘લોકની પરીક્ષા’’ : સરખાવો- ચિપ્ ોણ...૨.૧.૯૩ લોકવિચય માટે જુઓ ભટ્ટ-૧૯૮૧) સંસારી જીવોને કેંદ્રમાં રાખીને વિચારણા કરી છે અને પાપ કર્મોના સમારંભના ત્યાગ દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવતો શસ્ત્રપરિક્ષાનો આદર્શ સંસારી લોકોમાં પહોંચાડયો છે. માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, બાળકો, મિત્રો, વગેરેને પોતાનાં સ્વજન માની તેમના જીવનનિર્વાહ માટે, અથવા તો પોતાના ઉત્કર્ષ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે છે તે બધાં પાપકર્મ ગણાય છે. જીવનકાળ દરમિયાન તેનાથી સુખ પણ મળતું નથી કે મૃત્યુ બાદ તેનાથી મુક્ત પણ થવાતું નથી. તે કર્મોથી કોઈ પણ આદર્શ સિદ્ધ થઈ શકતો નથી (૨.૧.૬૪,૬૬,૬૭ઃ સરખાવો સૂત્રકૃતાંગ I:૨.૧.૧૬-૨૨; I:૨.૩.૧૬-૧૭, I.૩.૨. ૨.૧૮; I.૧૧.૩.૬). ભાગ્યવશ ઇંદ્રયો શિથિલ થઈ જતાં કે ધનમિલકતનો ઉપભોગ પણ ન થઈ શકતાં, સ્વજનો અને બધા લોકો તેની નિંદા કરશે (૨.૧.૬૪). તે સ્વયં રોગગ્રસ્ત થતાં તેના સ્વજનો જ તેને તરછોડશે (સરખાવો ૨.૧.૬૭, ૨.૨.૮૧). કટોકટીના પ્રસંગોમાં જરૂર આવી પડતાં સ્વજનો, મિત્રો કે ધનવૈભવ ; કોઈ કોઈનું રક્ષણ નહીં કરી શકે (નાલં તે તવ તાળાછુ ના સરાણ ના તુમ પિ તેસિ નાાં તાળા" વા સરળામ્ વા...૨.૧.૬૪, ૬૭. ૨.૪.૮૧ સરખાવો ૨.૩.૭૯; ૨.૩.૮૨; સૂત્રકૃતાંગઃ- I.૨.૩.૧૬, I.૯.૩-૫; I.૧૦.૧૯-૨૦, ઉત્તરાધ્યયન ૬.૩ સુત્તનિપાત ૩૪.૬ તથા ભટ્ટ ૧૯૯૩). ગર્ભ ઉપનિષદ પણ જણાવે છે કે ‘યન્નયા પરિઝનસ્યાર્થે તું ર્મ શુભાશુભમ, પાજી તેન વોડડ્યું તાસ્તે તમોનિત: (કુટુંબીઓ માટે મેં જે શુભ-અશુભ કામ કર્યું તે મને એકલાને જ બાળી રહ્યું છે, પણ તેનાં ફળ ભોગવનારા ચાલ્યા ગયા !'' ૪.૧૭). મનુસ્મૃતિ (૪.૨૩) કહે છે કે નામુત્ર ત્તિ સહાયાર્થ પિતા માતા ચ તિષ્ઠત:, ન પુત્રવારી ૧ જ્ઞાતિર્ધર્મસ્તિષ્ઠતિ વત: (પરલોકમાં મદદ માટે માતિપતા રહેતાં નથી. પુત્રપત્ની પણ નહીં અને જ્ઞાતિજનો પણ નહીં; ધર્મ એકલો જ રહે છે.) આ રીતે લોકની - સંસારની - સમીક્ષા કરીને કર્મસમારંભ ન આચરવો. કારણકે, બધાં પ્રાણીઓને જીવવું ગમે છે, પોતાનો જીવ પ્રિય હોય છે (સદ્ધે પાળા...પિયગોવિળો નીવિકામાં, સન્દેસિ નીયિં યિં ૨.૩.૭૮, સરખાવો દશવૈકાલિક ૬.૧૧; આચાર ૪.૨.૧૩૯. મહાભારત અનુશાસનપર્વ ૧૧૩.૧૨: 7 દ્દિ પ્રાળાપ્રિયતાં તો શ્વિન વિદ્યતે લોકમાં પ્રાણથી વધારે પ્રિય કંઈ હોતું નથી). આ પાપ કર્મોના મૂળમાં ગુણો - શબ્દ, સ્પર્શ, વગેરે - રહ્યા છે (ને મુળે તે મૂલઠ્ઠાળે,...૨.૧.૬૩). ધીરપુરુષે આ કર્મોને દુઃખરૂપ જાણી તેનો ત્યાગ કરવામાં પ્રમાદ ન કરવો (૨.૧.૬૫), પણ આત્માર્થે (યદું ૨.૧.૬૮) સમ્યક્ આચરણ કરવું. સૂત્રકૃતાંગ પણ જણાવે છે કે તેઓ ઓધ સંસારપ્રવાહ - તરી જાય છે (જુઓ I.૩.૪.૧૮ તે ઓર્થ તસ્કૃિતિ). ૮ ] [ સામીપ્ય ઃ એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International – For Personal and Private Use Only ܫܢ Page #12 -------------------------------------------------------------------------- ________________ ન વિમુક્ત લોકો અલોભથી લોભને જીતે છે અને અનુકૂળ વિષય કામનાઓનો પણ સ્વીકાર-ઉપભોગ કરતા નથી (વિપુત્તા...પારમિળો. જોમ અલોમેળ પુંછમાળે તદ્ધે જામે નામિતિ), તેઓ જ ભિક્ષુ કહેવાય છે (૨.૨.૭૧). પાપકર્મોની પરિક્ષા કરી તે ન કરવાં, ન કરાવવાં કે તે માટે અનુમોદન પણ ન આપવું, જેથી કુશળ સાધક તેનાથી લેપાતો નથી (..સત્તે નોવૃત્તિળેનાપ્તિ ૨.૨.૭૪ = ૨.૫.૮૯). આવા પશ્યને (પાસ, જોનાર, હકીકત સમજનાર) કોઈ ઉદ્દેશ – ઉપદેશ/વ્યવહાર હોતો નથી (ઉદ્દેશે પાસાસ્સ નથિ ૨.૩.૮૦). કુશળ બંધાયેલો પણ નથી અને મુક્ત પણ નથી (સત્તે પુળ નો વર્ષે નો મુ ૨.૬.૧૦૪). તેઓ સાંસારિક પરિગ્રહને બંધનરૂપ ગણે છે (..ઞાપ્િ...ગયં સંધી ત્તિ અવુ ૨.૫.૮૮) અને તે બધું છોડી દઈ ફક્ત વસ્ત્ર, કાંબળો, કટાસન, વગેરે જેવી જરૂરી સામગ્રી રાખે છે (૨.૫.૮૯). તેણે કંઈક મળતાં ખુશી કે ન મળતાં શોક ન કરવો. (લ્લો ત્તિ ન મળેા બામો ત્તિ ન સોયણ ૨.૫.૮૯, સરખાવો ૨.૪.૮૬). નારદપરિવ્રાજક ઉપનિષદ કહે છે કે અત્તાને ન વિષાદ્રી સ્થાને ચૈત્ર ન દૃષ્યતે (૫.૭). તે મિવઘૂ...છિત્તા ત્તિયાક્ર્ (૨.૫.૮૮), સુધીની પંક્તિ ૮.૩.૨૧૦ સૂત્રમાંથી અહીં લીધી છે. અહીં (૨.૫.૮૮) તે જુદા જ વિષયની હોય એમ સ્પષ્ટ તરી આવે છે. આને કર્મ-પરિક્ષા કહે છે, જેથી કર્મોથી ઉપશાંત થવાય છે. તે વ્યક્તિને મમત્વ હોતું નથી (..પળા...મ્મોવસંતી...મમાયમતિ જ્ઞાતિ...૨.૬.૯૭). તેણે લોકને - સંસારને – ઠીક જાણી લીધો છે. તે બુદ્ધિશાળીએ સંસાર ત્યાગ કર્યો છે. તે વીર ખેદરહિત (વિમળૅ) હોવાથી રાગ વગરનો છે (નન્હા અવિમળે વીર, તદ્દા વીરે ન રખ્ખરૂં ૨.૬.૯૮, આ બધાં સૂત્રોમાં ‘‘કર્મોમાં રાગ’’ અને કર્મોના લેપ” વિષેના ઉલ્લેખો ધ્યાન ખેંચે એવા છે. આગળ જતાં આ બાબત વધારે સ્પષ્ટ કરી છે (ભિદુરસુ ન રોના જામસુ વહુત સુ વિ. ૮.૮૨૫૧ નશ્વરમાં કે વિવિધ વિષય કામનાઓમાં રાગ ન રાખવો) આર્યોએ દર્શાવેલો આ માર્ગ અપનાવતાં કુશળને કર્મસમારંભનો લેપ લાગતો નથી (૨.૫.૮૯). કુશળ સાધક કર્મમાત્રને સંપૂર્ણ જાણે છે અને સંસારી લોકોનાં દુઃખોની પરિક્ષા જણાવે છે (૨.૬.૧૦૧, ૪.૩.૧૪૦). તે મમત્વરહિત, ખેદ વગરનો છે - (૨.૨.૭૪, ૨.૪.૮૫, ૨.૬.૯૭, ૯૮; ઉપર જુઓ). તે લોક - સંસાર - સાથેના સંયોગથી પર છે, અનન્યદર્શી છે, અનન્ય-આરામ છે (..અન્વંતિ તોસંનોસ...બળવંત્તી...અળબ્બારાને...૨.૬.૧૦૧). તેને મન તુચ્છ (અધમ, પાપ ?) અને પૂર્ણ (પુણ્ય ?), બંને સરખા છે (ખન્ના પુળલ્લું તિ તદ્દા તુસ્સે શ્રૃતિ ૨.૬.૧૦૨, જુઓ શૂદ્રીંગ-આચાર પૃ.૭૩, થ્થતિ માટે જુઓ પિશેલ § ૫૪૩). સર્વત્ર-સર્વ દિશામાં - પરિશચારી (સંપૂર્ણ જ્ઞાન-વિવેકથી આચરનાર) તે વીર બંધન પામેલા જીવને મુક્ત કરે છે (વીર માટે જુઓ શુદ્ધીંગ-વો.મ.પૃ.૮૦ અને યજીમા-૧૯૮૧, નોંધ ૨૧ અને હિંસાથી (હિંસાના પ્રસંગે) લેપાતો નથી (સ વીરે...ને બદ્ધે ડિમોય. હું મર્દ તિરિયું વિસાસુ; સે સબો સવ્વપરિત્રવારી ન નિપ્પદ્ છળપણ વીરે. ૨.૬.૧૦૩, છળ માટે જુઓ પિશેલ § ૩૧૮). આ સંદર્ભમાં આચાર-ચૂર્ણિ (પૃ.૯૯) જણાવે છે કે સર્વપરિજ્ઞા મુજબ શાસ્ત્રાનુસાર-આચરનાર હિંસાથી લેપાતો નથી (...વિહીપ્ હેંતો જ છળેળ નિવૃત્તિ). શીલાંક પણ કહે છે કે...થયેલી હિંસાથી (પાપકર્મથી) તે વીર લેપાતો નથી (શીલાંક-આચાર પૃ.૯૮). આવાં વિધાનો પ્રાચીન વૈદિક કે ઔપનિષદ સાહિત્યમાં પણ જોવા મળે છેઃ ન સ ૪ તૈરવ્યાપરનું પામના લિખતે શુ: “તે કર્મોથી આચરણ કરતો તે શુદ્ધ પાપથી લેપાતો નથી (છાંદોગ્ય ઉપનિષદ ૫.૧૦.૧૦), ૩મેડ હૈં.વ.૧.તે तरति, नैनं कृताकृते तपतः તે ખરેખર બંનેને (પાપ-પુણ્ય, વ.) તરી જાય છે, એને કરેલું અને નહીં કરેલું (કર્મ) દુઃખ દેતાં નથી. (બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૨). F વિદ્યાન... पुण्यपापे विधूय निरंजनः परमं साम्यमुपैति પુણ્ય અને પાપ ખંખેરી નાખી તે નિરંજન (નિર્લેપી) જ્ઞાની પરમ સામ્ય પામે છે (મુંડક ઉપનિષદ, ૩.૩), ગીતા પણ કહે છે કે આ સર્વ લોકને મારવા છતાં તે (જ્ઞાની) મારતો નથી, બંધન પામતો નથી (૧૮.૧૭).૧૦ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] Jain Educationa International For Personal and Private Use Only [ ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ આનું કારણ લોકરિચય જણાવે છે કે તે કુશળ મેધાવી અહિંસાના ક્ષેત્રને જાણનાર - ક્ષેત્રજ્ઞ - અને બંધમોક્ષનો વિવેક કરનાર - અન્વેષણ કરનાર - જ્ઞાની, નથી બદ્ધ કે નથી મુક્ત (તે અનુપાતિક્ષ્ણ રતને વિંધપમોવરમાણેલી, કુસલે પુખ વધે મુદ્દે ૨.૬.૧૦૪). હું ૧.૩ આચાર - બ્રહ્મચર્ય - શીતોષ્ણીય (આચાર-૩, ઉદ્દેશો ૧-૪) શીતોષ્ણીય અધ્યયનનું નામ સબસિવાળી (શીત અને ઉષ્ણનો – સુખ અને દુઃખનો ત્યાગ કરનાર; ૩.૧.૧૦૭) જેવા શબ્દો ઉપરથી આવ્યું છે. આ અધ્યયનમાં પણ શસ્ત્રપરિજ્ઞાના વિચારોનું પુનરાવર્તન થયું છે. તેના વિશિષ્ટ વિચારો સંક્ષેપમાં અહીં જણાવીએ છીએ. ધર્મની બાબતમાં લોકો - અમુનિ - સૂતા (બેદરકાર) હોય છે, પણ મુનિઓ સતત જાગતા હોય છે (સુરા અમુનિ, મુfroો સાથે નીતિ ૩.૧.૧૦૫, સરખાવો :- નિશા સર્વભૂતાનાં તસ્યાં ના if સંયની. જે સર્વ પ્રાણીઓની રાત છે તેમાં સંયમી જાગતો હોય છે...ગીતા ૨.૬૯ મુનાતિ, જે જાણે છે તે મુનિ સુત્તનિપાત પ૨૭). જેણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જાણ્યા છે તે આત્મવિદ - વેદવિદ - બ્રહ્મવિદ છે (પાઠાંતર - વિદને બદલે - વાન વળી સરખાવો આચાર ૪.૪.૧૪૫ અને તે વાણિમિતિ સ બ્રહ્મવિતું – વૈવિ -- આત્મવિતું...બહદારણ્યક ઉપનિષદ, ૩.૭.૧). ઋજુ અને ધર્મવિદ મુનિ આવર્તસ્રત (આવાગમનનો પ્રવાહ) અને સંગ જાણે છે. શીત અને ઉષ્ણને ત્યાગ કરનાર - રતિઅરતિ (સુખ દુ:ખ) સહન કરનાર તે નિગ્રંથને (ગ્રંથ-બંધનરહિત) સ્પર્શવેદના હોતાં નથી. આમ તે મુક્ત બને છે (૩.૧,૧૦૭). શબ્દ, રૂપ, ઇત્યાદિની ઉપેક્ષા કરનાર . મરણમાંથી છૂટી જાય છે (૩વેદમાણે સદ્દવે...મરા મુવૅ ૩.૧.૧૦૮). તે કામરહિત, અપ્રમાદી, પાપકર્મોથી ઉપશાંત, આત્મગુપ્ત, વીર અને ક્ષેત્રજ્ઞ૧૨ છે (ઉ.૧.૧૦૯). અકર્મને વ્યવહાર હોતો નથી (સરખાવો - સૂત્રકૃતાંગ I. ૨.૫,૩,૫,૭,૧૧,પ૦), કર્મથી ઉપાધિ જન્મે છે (અમૂલ્ય વૈવહારો ને વિન, મુળા વાણી નાયડુ ૩.૧.૧ ૧૦). આમ, કર્મ કે કર્મનું મૂળ હિંસા છે તેમ જાણી – ગ્રહણ કરી, જન્મમરણની ગતિ-આગતિની) બે અંતિમ બાજુઓથી અદશ્ય (પર) થઈ સંસારત્યાગ કરવો (૩.૧,૧૧૧, સરખાવો. ૩.૩.૧૨૩). આવા સંદર્ભમાં ધીર પુરુષને નૈષ્કર્ખદર્શી (fઇમ્પિરિંક્ષી ૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫, સરખાવો ગીતા ૩.૪,૧૮.૪૯), અને ઉપશાંત (૩.૨.૧૧૬) કહ્યો છે, તથા સત્યમાં જ , ધૃતિ રાખવા જણાવ્યું છે (સર્વામિ fધરું બ્રહ. ૩.૨.૧૧૭). આગળ જતાં, સત્યને જ ઓળખવા આદેશ આપ્યો છે અને સત્યની આજ્ઞામાં રહેવાની તે મેધાવી મૃત્યુ તરી જાય છે તેમ જણાવ્યું છે (સંવમેવ સમfમનાદિ ! સન્વેસ્સ બTU ૩ટ્ટિ મેહાવી મા તરરૂ. ૩.૩.૧૨૭). અહીંયાં જૈનોના વ્રત તરીકે સત્યનું વિધાન થયું નથી. પણ તેનું એક પરમ તત્ત્વ તરીકે વિધાન થયું છે (વળી, જુઓ આચાર ૪.૪.૧૪૬). લોક-સંધિ (સાંસારિક-બંધન સંધિ જાણીને આત્મામાંથી બહાર જોવું જોઈએ. તેમ થતાં, તે ન હણનાર છે કે ન હણાવનાર (સંધ નો ગાળી ઝીયો વરિયા પાસે; તખ્તી ન હંતા ન રવિ પાયા ૩.૩.૧૨૨ = ૫.૫.૧૭૦, જુઓ ઉપર હું ૧.૨ અને આગળ હું ૧.૫; સંધિ = “સતત ચિંતન” સર્વત્ર આત્મરૂપે આચરવું જોઈએ એવું આ સંદર્ભમાં શીલાંક જણાવે છે (સર્વત્ર - માત્મપર્વે સમારે..શીલાંક આચાર પૃ. ૧૧૦, સરખાવો-આચાર-ચૂર્ણિ પૃ.૧૧૮). સૂત્રકૃતાંગ I.૨.૩.૧૨ (સા-તુત્તે પહિં સંન, જુઓ બોલે H. પૃ.૭૭૭૮) અને 1 ૧૨.૧૮ (તે બાબો પાસ; સબૂનો, જુઓ હૃ.૩) પણ સર્વત્ર આત્મરૂપે જોવાનું જણાવે છે. દશવૈકાલિક તો સ્પષ્ટ જણાવે છે કે સન્નપૂMPયસ નું મૂયા પાસો...પર્વ મ ન વંધક્ (સર્વે પ્રાણીઓ તેના આત્મરૂપ થયાં છે તેવાને,-પ્રાણીઓને સમ્યફ જોનારને...પાપકર્મ બાંધતું નથી. ૪.૯). ઈશ ઉપનિષદ પણ કહે છે કે વસ્તુ સર્વાળિ મૂતાન્યાત્મચેવાનુપતિ, સર્વભૂતેષુ માત્માનં તતો ન વિષ્ણુપુખતે જે કોઈ સર્વ પ્રાણીઓને પોતાનામાં અને સર્વ પ્રાણીઓમાં પોતાને જુએ છે, તેનાથી તે-આત્મા-છુપાવવા ઇચ્છતો નથી. એટલે કે તેને ૧૦ ] | [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શન સહજ થાય છે. ૬; જુઓ થીમે પૃ.૯૩.૯૪, સરખાવો કઠ ઉપનિષદ ૪.૫, બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૩), તે રીતે ગીતા કહે છે કે સર્વભૂતાત્મમૂતાત્મ ર્વષ ન સિધ્યતે (૫.૭), સરખાવો- મત્તાન ૩૫ Gી ન થ્ય ન પચે. (સુત્રનિપાત ૩૭.૨૭). આવાં વિધાનોમાં પ્રધાન સૂર એ છે કે કર્મનાં બંધનમાંથી છૂટવા આત્મદર્શન આવશ્યક છે. શીતોષ્ણીયના ઉપર્યુક્ત ઉલ્લેખોમાં તથા અન્યત્ર આચાર-બ્રહ્મચર્યમાં કર્મો ખપાવવાનો (કર્મ-ક્ષપણ) કોઈ આદેશ નથી. સૂત્ર ૩.૩.૧૨૫ - તુમ ાવ તુ-પિત્ત, ઈ વેદિયા મિમિ?િ (તું જ તારો મિત્ર છે, બહાર કોઈ મિત્રની કેમ ઇચ્છા રાખે છે ?) ગીતાના આત્મવ હૃાત્મિનો વંધુ અને વંધુરાત્મત્મિનિસ્તી ચેનાત્મવાત્મના નિત: (૬.૫-૬ - જેણે પોતે પોતાને જીત્યો છે તેના પોતાનો પોતે મિત્ર છે) જેવા આદેશનું સૂચન કરે છે આત્માને જ પકડી રાખતાં દુઃખથી છૂટી શકાય છે (સરખાવો - બાળમેવ મગ પર્વ દુલ્લા, પોલિ ૩.૩.૧૨૬), તેમ ઇશ ઉપનિષદ પણ કહે છે મિffખ પૂતાન્યાત્મવામૂલ્ વિનાનઃ, તત્ર વશે મોટું વ: શોક વૈમનુપસ્થતિ, જ્ઞાનીના જેમાં (આત્મામાં) બધાં પ્રાણીઓ આત્મરૂપ થયાં છે, (આત્માનું) એકત્વ જોનારને ત્યાં આત્માની બાબતમાં) મોહ શો, શોક શો? (૭ સરખાવો હેતદ્દોfમહું સર્વછાંદોગ્ય ઉપનિષદ ૬.૧૫.૩, આત્માત્મા દ્યત..શ્વેતાશ્વતર ઉપનિષદ-૧.૧.૧૫). શીતોષ્ણીય અધ્યયનમાં ક્રોધ, માન, માયા, લોભ જેવા ચાર શબ્દોનો ઉલ્લેખ પહેલી વાર થયો છે (૩.૪.૧૨૮: તેવા ઉલ્લેખો ઉપરથી આગળ જતાં જૈનદર્શનમાં કષાયનો વિચાર રૂઢ થયો છે). સૂત્ર ૩.૪.૧૨૯માં ફરીથી એકત્વની વિચારણા કરી છે કે , નાગ, સે સä નાખવું. સવ્યો સપસ નલ્થિ મયં (જ એકને જાણે છે તે સર્વને જાણે છે; સર્વત્ર અપ્રમત્તને ભય હોતો નથી), તે છાંદોગ્ય ઉપનિષદ ૬.૧.૪ ( ન મૃત્વદેવ સર્વ માં વિજ્ઞાત ચીત.. ઇત્યાદિ) તથા બૃહદારણ્યક ઉપનિષદ ૨.૪.૫ (. માત્મા. દ્રષ્ટવ્ય:...નિશ્ચિાલિતવ્ય:...માત્મ:...નૈન...વિજ્ઞાનઃ સર્વ વિદ્રિતમ્) સાથે સરખાવી શકાય. શુછીંગને (વો.મપૃ.૮૫) ને અને વહુને..(૩.૪.૧૨૯) ના અર્થમાં મુશ્કેલી પડે છે. પણ અહીં ‘‘એક’નો અર્થ આત્મા” કરવાનો રહે છે, અને તે પૂર્વાપરના સંદર્ભમાં યથાર્થ છે. આ સૂત્ર, પૂર્વ સદા વહુધા વન્તિ (એક સને વિદ્વાન બહુપ્રકારે જણાવે છે, અને પશે તેવો વહુધા નિવિદઃ, તે મરે તમુ સરહું(એક દેવ બહુપ્રકારે રહ્યો છે, તેને ભર્તા, વળી તેને ગોપ્તા કહે છે. તૈત્તિરીય આરણ્યક ૩.૧૪) જેવો આદેશ આપે છે. આવા પશ્યને (સત્ય જોનાર-સમજનારને) કોઈપણ ઉપાધિ હોતી નથી (૩.૪.૧૩૧). શીતોષ્ણીયમાં તથાગત (૩.૩.૧૨૪, ઉપરાંત સૂત્રકૃતાંગ I, ૨.૨.૧૮) અને મહાયાન (મહીનામાં ૩.૪.૧૨૯) જેવા શબ્દો બૌદ્ધદર્શનની પરિભાષા સાથે સરખાવી શકાય. વળી, સૂત્ર ૩.૪ ૧૩૦ માં કોધથી શરૂ કરીને દુ:ખ સુધીની અન્યોન્યનાં કારણ-કાર્યની હારમાળા જેવી શબ્દોની ગૂંથણીને બૌદ્ધોના પ્રતીત્યસમુત્પાદના ઉપદેશ (-ભવજાતિ-દુઃખ-સ્કંધ, ઇત્યાદિ) સાથે સરખાવી શકાય. શૂબીંગ વો. ઉપરની સમીક્ષામાં એન્ટે લોયમાને પણ આ મુદ્દાની નોંધ કરી છે (Zin. ૧૯૨૯, પૃ.૧૬૦). “તથાગત” શબ્દ આર્ય ભાષાનો નથી એવા છે.જે થોમસના મંતવ્યમાં શંકા વ્યક્ત કરી કે.આર. નોર્મને તે શબ્દની ‘‘સુગત” શબ્દના આધારે વ્યુત્પત્તિ દર્શાવી છે (Journal of the Pali Text Society 15, પૃ. ૧૫૪). આવા મુદાઓની ફ્રાઉવાલનરે (I.૫. ૧૯૭-૧૯૮) વિસ્તારથી ચર્ચા કરી છે. શીતોષ્ણીયમાં આવતી. ક્રોધ...દુઃખ સુધીના શબ્દોની હારમાળા મૌલિક અને બૌદ્ધદર્શનથી સ્વતંત્ર વિકસી છે. ૬ ૧.૪ આચાર-બ્રહ્મચર્ય-સમ્યકત્વ (આચાર ૪, ઉદ્દેશો ૧-૪) લોકરિચય અધ્યયનમાં સૂત્ર ૨.૬.૯૬ (fસયા નW...અUU/યHિ ધ્વતિ) દ્વારા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનું સૂચન થયું છે. આ રીતે શીતોષ્ણીય અધ્યયનમાં સમયે નોનસ નાના (૩.૧.૧૦૬) ઉપરાંત નીસિ નાગ (૩.૧.૧૦૬), વિદ્રત્તાં , વંતા તાલvi (૩.૧.૧૧૧), તો સંનો (૩.૪.૧૨૯) ઇત્યાદિ વિધાનો દ્વારા લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ લોકરિચય અધ્યયનની સ્પષ્ટ અસર જણાય છે. વળી શીતોષણયમાં ‘‘પર્યાય” (THવગત - ૩.૧.૧૦૯), કાળની આકાંક્ષા રાખનાર” કે ““જીવનની ઝંખના વગરનો' (૩.૨.૧૧૬, ૩,૪,૧૨૯, જુઓ આગળ $ ૧.૬.૨), “પ્રાણીઓના પ્રાણ” (૩.૨.૧૨૧), “લોક-અલોક-પ્રપંચ” (૩.૩,૧૨૭) જેવી નવી પરિભાષા જોવા મળે છે. (શસ્ત્રપરિજ્ઞા અને લોકરિચય અધ્યયનો આવી પરિભાષાથી અપરિચિત છે.) પરંતુ સમ્યકત્વ નામનું ચોથું અધ્યયન તો શસ્ત્રાપરિજ્ઞા અધ્યયનની પરિપકવ ભૂમિકા ઉપર રચાયું છે. તેમાં વર્ણન કરવાની એક નવી રીત અપનાવી છે. એનાં પૂર્વવર્તી અધ્યયનોમાં અનેક સ્થળે “ત્તિ વેfમ'' (એમ હું કહું છું), તથા “ભવતા. પવિત'' (ભગવાને જણાવ્યું છે, આચાર ૧.૧ , ૧.૨.૧૩, ૧.૩.૨૪, ૧.૪.૩૫, ૧.૫.૪૩, ૧.૬,૫૧, ૧.૭.૫૮) એવું જણાવી, ““અમે અનગાર - ભિક્ષુ - છીએ એવો દાવો કરતા ‘ઢોંગી’ ભિક્ષુઓ” ઈત્યાદિ વર્ણનો (આચાર ૧.૨,૧૨, ૧.૩, ૨૩, ૧.૪,૩૪, ૧.૫.૪૨, ૧.૬.૫૦, ૧.૭. પ૭) જે રીતે શરૂ થયાં હતાં તેને અહીં જુદી રીતે રજૂ કર્યા છે, જેમ કે, એ વેfમ – ને ગયા...પડુ પત્રા...સામસી અરહંતા પાર્વતો, સળે તે વાવરવંતિ...(ત હું કહું છું-જે અતીત-થઈ ગયેલા-ભાવિમાં આવનાર અહેત. ભગવાન, તે બધા આમ જણાવે છે-૪.૧.૧૩૨ - સરખાવો ઉત્તરાધ્યયન ૩.૪૫), બાવંતી -ગવંતી નોrifસ સમય માદા પુત્રો વિવાર્થ વયંતિ...સર્વે પ..હંતવ્ય...૩રિય-વથમેય. (કેટલાયે શ્રમણ અને બ્રાહ્મણ પૃથફ વિવાદ કરે છે કે સર્વે જીવોની હિંસા કરવી જોઈએ...આ અનાર્ય વચન છે. ૪.૨.૧૩૬, તથા જુઓ ૪.૨.૧૩૭). આ પછીના સૂત્રમાં ‘આર્ય વચન” માટે “અમે” (પ્રથમ પુરુષ બહુવચન, સરખાવોઃ “ત્તિ વેકિ" માં પ્રથમપુરુષ એક વચન !) શબ્દથી કોઈ જુદી જ વ્યક્તિ વિધાનો રજૂ કરે છે (વયં-પુ પર્વ બાફણામો..બારિય વાય. ૪.૨.૧૩૮). આ અધ્યયનમાં આવતાં આવાં વર્ણનોની શૈલી કંઈક નવી લાગે છે. તેમાંય ગાવંતી –વંતી થી શરૂ થતાં સૂત્રો ઉપર તો પાંચમા અધ્યયન લોકસારની (૫.૧.૧૪૭) સ્પષ્ટ અસર થઈ છે. વળી, આ ઉપરાંત, સમ્યકત્વમાં જીવના અર્થમાં પ્રાણજીવ-ભૂત-સત્ત્વ (૪.૧.૧૩૨-૧૩૮) જાણવાના અર્થમાં દષ્ટ-શ્રુત-મત-વિજ્ઞાત (૪.૧.૧૩૩, ૪.૨.૧૩૬, સરખાવો ૪.૨.૧૩૭-સરખાવો બૃહદારણ્યક ઉપનિષદ ૪.૫.૬ આત્મનિ.દઈ મને વિજ્ઞા - ઢું સર્વ વિદ્વિતમ). કહેવાના અર્થમાં સમાવંતિ - માસંતિ - પત્રāતિ - પતિ (૪.૧.૧૩૨, ૪.૨.૧૩૭-૧૩૮), હણવાના અર્થમાં હૃથ્વી - પ્રજ્ઞા વેચવા - પરિયેત્તવ્ય – રિયા વેચવા – ૩યગ્લી (૪.૧.૧૩૨, ૪.૨.૧૩૬-૧૩૮) જેવા “શબ્દાડંબરો”નો (cliche) અનેકવાર પ્રયોગ, તથા આસવ-પરિસવ અને શ્રમણ-બ્રાહ્મણ (૪.૨.૧૩૪ જુઓ આગળ હું ૧.૮), સંસાર (૪.૨,૧૩૪) જેવા નવા શબ્દો, વગેરેના આધારે એમ કહી શકાય કે પૂર્વવર્તી અધ્યયનોની વિચારસરણી રજૂ કરવાની સમ્યકત્વ અધ્યયનની રીત-શૈલી જુદી જ તરી આવે છે. આખું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સમ્યકત્વને પરિચિત હતું તે બાબતનું સમ્યકત્વ અધ્યયનમાં પણ સમર્થન મળી આવે છે. પુત્રં નિયસમયે (પૂર્વકાલીન છ નિકાયની વિચારણા-સમય, ૪.૨.૧૩૯) જેવા શબ્દોથી સમગ્ર શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો અહીં ઉલ્લેખ થયો છે (જુઓ શૂબીંગ.વો.મ. પૃ.૮૮, ટિ.૧. આ રીતે પરિણ-વિવેને માસિક્ત (Gશસ્ત્રપરિજ્ઞાનો વિવેક જણાવ્યો છેઃ આચાર ૫.૩ ૧૫૯), પરિઇ-સમર્યામિ ( શસ્ત્રપરિજ્ઞાની વિચારણા-સમયમાં આચાર I.૧૬.૮૦૧) જેવાં આચારાંગમાં આવતાં વિધાનોમાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો સ્પષ્ટ સંદર્ભ દર્શાવ્યો હોય છે. સૂત્રકૃતાંગમાં પણ હિંસા-સમય (I.૧.૪.૧૦ા.૧૧.૧૦) શબ્દથી શસ્ત્રપરિજ્ઞાનો નિર્દેશ થયો છે. જૈન પરંપરાએ બ્રહ્મચર્યના આ ચોથા અધ્યયનનું નામ સમ્યકત્વ ક્યા કારણે રાખ્યું હશે તે આ અધ્યયન ઉપરથી સ્પષ્ટ કહી શકાતું નથી. સમ્યક્ત્વ જણાવે છે કે દષ્ટમાત્રથી - આ લોકથી - નિર્વેદ (ખિન્ન, વિરક્ત)-દશા પામવી, સંસારની ઉપેક્ષા કરવી, અને લોકેષણા ન રાખવી (વિર્દિ નિવ્યેય નક્કેનના, નો નો સેસને વરે. ૪.૧.૧૩૩.) તે રીતે લોકરિચય અધ્યયનમાં પણ આનંદથી (૨.૬.૯૯ = ૩.૨.૧૧૯) તથા આદાનથી ( કર્મોથી ૨.૪.૮૬) નિર્વેદ પ્રાપ્ત કરવાનું વિધાન છે. આવા વિચારો વૈદિક સાહિત્યમાં પણ પ્રાય: શબ્દશઃ મળે છે. કર્મના ૧૨ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમૂહરૂપ લોકની પરીક્ષા કરીને બ્રાહ્મણે (સંસારથી) નિર્વેદ પામવાનું મુંડક ઉપનિષદનું વચન છે ("રીફ્ટ નોન વતન બ્રીહાળો નિર્વમયાન ૧.૨.૧૨). મુંડક ઉપનિષદ જૈન-બૌદ્ધ મત કરતાંય પ્રાચીન છે અને તેની ઉપર જૈન-બૌદ્ધોની અસર નથી તેમ હેર્ટલ (પૃ.૬૫-૬૭) અને સેલૉમેન (પૃ.૧૦૧-૧૦૨) પણ જણાવે છે. ગીતા (૨.૫૨) પણ મોહ દૂર થતાં નિર્વેદ પામવાનું (ન્તાસિ નિર્વ..) જણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે - तमात्मानं विदित्वा ब्राह्मणाः...लोकैषणायाश्च व्युत्थाय भिक्षाचर्यं चरन्ति...तस्मात्...बाल्यं तुं पांडित्यं च निविद्याथ મુનઃ મૌન વાનીને ૨ નિર્વિથ બ્રાહ્મણ (તે આત્માને જાણીને બ્રાહ્મણો – બ્રહ્મને જાણનારા – લોકેષણામાંથી છૂટી જઈ ભિક્ષાચર્યા - ગૃહત્યાગ - આચરે છે... તેથી બાળકબુદ્ધિ અને પંડિતાઈથી નિર્વેદ પામીને મુનિએ, મુનિત્વ તથા અમુનિત્વથી નિર્વેદ પામીને બ્રહ્મ-જાણનાર-બ્રાહ્મણ-થવું જોઈએ. ૩.૫.૧). થીમેના મતે (પૃ.૯૫) આ ઉપનિષદના વિચારો મૂળ પ્રાચીન ઇશ ઉપનિષદ ૯-૧૦ ના આધારે વિકસ્યા છે. (મૌન એટલે “મુનિનું આચરણ”, આચાર ચૂર્ણિ-પૃ.૭૬ -પણ આ જ અર્થ જણાવે છે.) સૂત્ર ૪.૪.૧૪પમાં (નમ્સ અસ્થિ પુરે પછી મત્તે તરસ Fો સિયા – જેને પહેલાં કે પછી – જ્ઞાન - નથી હોતું, તેને મધ્ય-ગાળામાં તો ક્યાંથી હોય ?) આવતી તર્કપ્રક્રિયાને માંડૂક્ય ઉપનિષદ - કારિકાની (વૈતથ્ય પ્રકરણ-૬ : માવાવને ૨ યુન્નતિ વર્તનનેfપ તથા - જે શરૂઆતમાં અને અંતે નથી તે વર્તમાનમાં પણ તેમ જ હોય છે) તર્ક-પ્રક્રિયા સાથે સરખાવી શકાય (વળી જુઓઃ તેજોબિંદુ ઉપનિષદ - અંતર્યદ્ધિ વહિં. સત્યમન્તાભાવે વહિને ૨. પ.૨૮; વળી સરખાવો થી પુરે ૨ પછી વ. મત્તે ૨ વિન, સુત્તનિપાત ૩૫.પર બ્રહ્મચર્યમાં રહી જે સમુરબ્રય - શરીર - ખંખેરી દે છે તે વીર છે - સિ...વીરે ને ધુણાતિ સમુસૂર્ય સત્તાં વંદસિ (૪.૪.૧૪૩, જુઓ ૫.૨.૧૫૫, ૬.૨.૧૮૩, ૬.૪.૧૯૦). બૌદ્ધ પરિભાષામાં પણ સમુરબ્રયને શરીર કહ્યું છે (બ્રહ્મચર્ય માટે જુઓ શૂબીંગ વો.મ. પૃ.૮૯). કઠ ઉપનિષદ પણ બ્રહ્મચર્યનું માહાભ્ય દર્શાવે છે (દા.ત. દ્વિચ્છતો બ્રહ્મચર્ય વન્તિ ૨.૧૫, વિસ્તાર માટે જુઓ આગળ $ ૧.૮). સમ્યક્ત્વ અધ્યયનમાં કોઈવાર સંલેખનાનો (આમરણ અનશન વ્રત) નિર્દેશ મળે છે. ૪.૩.૧૪૧માં પોતાને કસવું અને જીર્ણ કરી દેવું અને જેમ જીર્ણ કાષ્ઠને હવ્યવાહ (અગ્નિ, વૈદિક યજ્ઞયાગાદિકની પરિભાષા !) બાળી મૂકે છે તેમ શરીર ખંખેરી દેવું, એવો આદેશ આપ્યો છે. આના સંકેતો લોકરિચય અધ્યયનમાં (..ધૂળે મૂસરીરમાં ૨.૬.૯૯ = ૫.૩.૧૬૧) અને શીતોષ્ણીય અધ્યયનમાં (કારવી પરિવ્ર ૩.૨.૧૧૬, = ઉત્તરાધ્યયન ૬.૧૪, નવવંતા ગોવિયે ૩.૪.૧૨૯, જુઓ ૫.૫. ૧૬૬, સૂત્રકૃતાંગ- . ૩.૨.૧૩, I.૩.૪.૧૫, I,૫.૨.૨૫) પણ મળે છે. તે રીતે નારદપરિવ્રાજક ઉપનિષદ પણ કાળની પ્રતીક્ષા કરવાનું (નમેવ પ્રતીક્ષેત ૩.૬૧) જણાવે છે. જો કે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં બ્રહ્મચર્ય અપનાવી સંસારત્યાગ કરવાના આદર્શ પ્રત્યે વધારે ઝોક આપ્યો છે, પરંતુ કોઈ કોઈ સ્થળે આમરણ અનશનનો પણ ઉલ્લેખ થયો છે, બ્રહ્મચર્યાના ધૂત અને વિમોક્ષ નામે અધ્યયનોનાં મૂળ આવા અનશનના ઉલ્લેખોમાં રહ્યાં છે તે વિષે આગળ (૬ ૧.૬. ૧-૨) વિચાર કરવામાં આવશે. હું ૧.૫ આચાર-બ્રહ્મચર્ય-લોકસાર (આચાર ૫, ઉદ્દેશો ૧-૬) બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના પાંચમા અધ્યયન લોકસારનું બીજું નામ આવંતી છે, કારણ કે તેનાં કેટલાંય સૂત્રોની શરૂઆત ગવંતી -ગવંતી (““કેટલાક ૫.૧.૧૪૭, ૧૫૦; ૫.૨.૧૫ર, ૧૫૪; ૫.૩.૧૫૭) જેવા શબ્દોથી થાય છે. આવા પ્રકારની શરૂઆત આચાર ૧.૧.૫,૮માં (યાવંતી સત્રીવંતી..) જોવા મળે છે. લોકસાર સૂત્ર ૫.૨.૧૫૩ (..મધુવં...વિપરિણામધુમ્મ) પણ આચાર ૧.૫.૪પનું પુનરાવર્તન કરે છે. લોકસાર અધ્યયનના પહેલા સૂત્રમાં લોક-પરામર્શ કે તેનો સાર રજૂ કરવાનું સૂચવ્યું છે. (.. સોયંસિ વિપરીમુસંતી..વિપૂરમુસંતી. પ૧-૧૪૭) તેના આધારે પણ આ અધ્યયનનું નામ લોકસાર રાખ્યું હોય. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રપરિજ્ઞા અને તે પછીનાં બીજાં અધ્યયનોની વિચારધારા સર્વત્ર પ્રચલિત થઈ ગયા પછી, લોકસાર અધ્યયનની વિચારસરણી લાંબા કાળે પ્રકાશમાં આવી લાગે છે. તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના આધારે વિકસી છે, તેમાં શસ્ત્રપરિજ્ઞાનો ઉલ્લેખ (..UિTI-વિવેને મસિ. ૫.૩.૧૫૯, જુઓ ઉપર હું ૧.૪) પણ થયો છે અને તેનાં કેટલાંક સૂત્રો ઉપર શસ્ત્રપરિજ્ઞાનાં કેટલાંક સૂત્રોની (૧.૧.૫,૮ અને ૧.૫.૪૫, ઉપર જુઓ) સ્પષ્ટ અસર થઈ છે. શસ્ત્રપરિક્ષાના વિચારોની સાથે સાથે સમગ્ર લોકસારમાં, અને ખાસ તો તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉદેશોમાં નવેનવા ભિક્ષવૃત્તિ અપનાવતા (દીક્ષિત થયેલા) સાધકને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેની શરૂઆત તો ત્રીજા ઉદેશના અંતિમ સૂત્રથી (..વંત ટૂ ...૫.૩.૧૬૧) થઈ છે. નવેનવા ભિક્ષુએ ગામેગામ વિહાર કરતી વખતે કેટલાક લોકોના વિચિત્ર વ્યવહાર ટાળવા શું કરવું, અને ભિક્ષા લેવા જતાં કેમ વર્તવું, વગેરે આ બધા ઉદ્દેશોમાં જણાવ્યું છે. આ ઉદેશોની પરિભાષા જુદી તરી આવે છે; જેમ કે પંતં તૂ..(૫.૩.૧૬૧), રામાપુIM દૂરૂઝમાણસ...,તfી-તપુરી-તપુરા...નર્થ વિહારી...મમમળે. સામાને...(૫.૪.૧૬૨, સરખાવો ૫.૬.૧૭૨). ઇત્યાદિ. એણે પોતાની ઇંદ્રિયોને સંસારસ્રોતમાં (કાચબાની જેમ) સર્વત્ર સંકેલી લેવી (૫.૫. ૧૬૬). વળી, ૫.૪.૧૬૨માં ઇર્ષા સમિતિ તથા પ.૪.૧૬૪માં અવમોદરિકા (અનશન વ્રતનો એક પ્રકાર), વગેરેનાં વર્ણનો એકદમ દષ્ટિગોચર થયાં છે (સરખાવો - ઉત્તરાધ્યયન ૨૪.૮). ઉપરાંત, કર્મકોવિદ (૫.૧.૧૫૧), વિગ્રહ ( શરીર, ૫.૨.૧૫૨), શીલ (૫.૩.૧૫૮), જન (પ.૪.૧૬૪), યુદ્ધાર્ડ (પ.૩.૧૫૯), આગારિય ( ગૃહસ્થ, ૫.૧.૧૪૯), વગેરે જેવા શબ્દો આ અધ્યયનમાં નવા છે. તેમ છતાં પણ શસ્ત્રપરિજ્ઞાના વિચારો લોકસાર અધ્યયનમાં ઠેકઠેકાણે રજૂ થયા છે. તેમાં જણાવ્યું છે કે અવિદ્યામાંથી છૂટયા વગર જેઓ મોક્ષની વાત કરે છે (અણુવર વિજ્ઞાણ તમોવરમાદુ.) તેઓ જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (૫.૧.૧૫૧). બંધ અને મોક્ષ મનુષ્યની અંદર જ છે (વંધપાવરવો તુન્નત્થવ ૫.૨.૧૫૫). મન ઇવ મનુષ્યનાં કારણે વંધોલો: (મૈત્રાયણિ ઉપનિષદ ૪.૧૧ : મન જ મનુષ્યનાં બંધ અને મોક્ષનું કારણ છે). વિરત થયેલો મુનિ લાંબા કાળ સુધી તિતિક્ષા કરે છે (ઉત્તતિવર પ.૨.૧પ૬), અને સંસાર-ઓઘ તરી જાય છે (૫.૩.૧૬ ૧). મુનિએ વાણી ઉપર સંયમ રાખવો અને પોતાનામાં સુરક્ષિત રહેવું (વારે પસંધુડેસૂત્રકૃતાંગ 1.૨.૨.૧૨ માંથી અહીં પ્રક્ષિપ્ત) અને પાપ ત્યજી દેવાં; આ રીતે મુનિવૃત્તિ અપનાવવી (૫.૪.૧૬૫). સૂત્રકૃતાંગ પણ સર્વ સંગોને છોડી, સર્વ દુઃખો સહન કરતાં અ-સંસારી થવાનું કહે છે (1.૭.૨૮, I૮.૨૬, ૫૧), સૂત્ર ૫.૫.૧૭) અને ૫.૫.૧૭૧ – એ બંને સૂત્રો સ્થાન ફેર થયાં છે, તે બંનેનું યોગ્ય સ્થાન કદાચ સૂત્ર ૫.૫.૧૬૬ પછી હોય એમ શૂછીંગે સૂચવ્યું છે (વો.મ. પૃ.૯૫-ટ.૭ અને પૃ.૯૬). આ સૂત્રોમાં વૈદિક વિચારોનાં દર્શન થાય છે એવી મુનિ જંબૂવિજયે પણ એમની આચાર-આવૃત્તિમાં નોંધ કરી છે (સહ્ય દુતના ‘ત ત્વત્તિ' ત વૈવુિં પ્રસિદ્ધ વાન સદ વિધેયા. આચાર પૃ.૫૫, ટિ.૧). તે સૂત્રો જણાવે છે: “સાચે, તું જ તે છે કે જેને તારે હણવું છે તેમ તું માને છે...તે (મરનાર અથવા મારનાર) ઋજુ અને પ્રતિબદ્ધજીવી (જીવંત તત્ત્વ) છે. તેથી તું ન હણનાર છે, (ક) ન હણાવનાર પણ છે.” (તુમ સિ નામ તે વેવ = દંતત્રં તિ મન્નસિ...અંગૂ વેયં-પડિવુદ્ધનીવી. તાં હંતા ન વ થાયT). આચાર ૩.૩.૧૨૨માં (બાતતો વહયા પાસ. તી ન હંતા ન વ થાય - આત્માથી – આત્મરૂપે - બહાર જો. તેથી ન તો હણનાર છે કે ન હણાવનાર પણ છે) પણ આવો જ આશય સ્પષ્ટ છે (જુઓ ઉપર હું ૧.૩)૧૫. કઠ ઉપનિષદ પણ કંઈક આવા જ શબ્દોમાં આવો જ વિચાર વ્યક્ત કરે છેઃ દુન્ના રેગ્નન્યતે ઇતું હતશે”ીતે હત...ના 7 7 દૃીતે. હણનાર જો (આત્માને) હણવાનું માને અને હણાયેલો જો (આત્માને) હણેલો (હણાયેલો) માને...તે હણતો નથી અને હણાતો નથી (કઠ ઉપનિષદ ૧.૧૯, સરખાવો - ૐ ધતિથતિ હૃત્તિ . ગીતા ૨.૨૧ વિસ્તાર માટે જુઓ થીમેની નોંધ, પૃ. ૯૭). લોકસાર આગળ જણાવે ૧૪ ] [ સામીપ્ય : એપ્રિલ, '૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છે કે જે આત્મા છે તે વિજ્ઞાતા છે. જેનાથી તે જાણે છે તે આત્મા છે, તે આત્મવાદી.. કહેવાય છે (જે માયા સે વિન્નીયા,...ને વિજ્ઞાારૂ છે ગાય..ઉસ માવા..વિહિપ. ૫.૫.૧૭૧). છાંદોગ્ય ઉપનિષદ (૭.૭.૧) પણ કહે છે કે રોમમ્ ૨ વિજ્ઞાનેનૈવ વિનાનાતિ (આ લોકને તે વિજ્ઞાનથી જ જાણે છે). લોકસાર અધ્યયનના અંતે (૫..૧૭૬) ઔપનિષદ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા દર્શાવતી વિચારસરણી વ્યક્ત થઈ છે, જેમ કે, “અહીં આગતિગતિ જાણીને વિખ્યાતમાં (=આત્મતત્ત્વમાં) રાચેલો તે જન્મમરણનો માર્ગ ઓળંગી જાય છે.” (દ...ગળેફ નાડુંમરણમ્સ વડુમાં વિષયર). “સર્વે મરણ (અથવા જન્મ-સર, અથવા વાણી-સ્વર) નિવૃત્ત થાય છે. તર્ક જયાં હોતા નથી, ત્યાં મતિ ગ્રહણ કરતી નથી.” (સને સા નિયફ્રુતિ. તક્ષા નW 7 વિજ્ઞ, મરું તલ્થ દયા). કઠ ઉપનિષદ જણાવે છે કે ગતવર્ય, નૈષા તન મતિએપયા (૨.૯. એનો તર્ક થઈ શકતો નથી. તે મતિ તર્કથી પ્રાપ્ત થઈ શકતી નથી.),-નાત્કિ પ્રવનેન તથઃ (૨.૨૨ = મુંડક ઉપનિષદ ૩.૨.૩. આ આત્મા પ્રવચનથી પ્રાપ્ત થઈ શકતો નથી.) આ આત્મા ઇંદ્રિયો અને મનથી પર છે તેવું અનેક ઉપનિષદો પણ જણાવે છે (જેમ કે મુંડક ઉપનિષદ ૩.૧.૮, ૧.૬ તૈત્તિરીય ઉપનિષદ ૨.૪.૧ = ૨.૯.૧ = તેજો બિંદુ ઉપનિષદ ૨૦; કેન ઉપનિષદ ૧.૩; ઉપરાંત કઠ ઉપનિષદ ૨.૬.૧૨, ૯૦, બૌદ્ધદર્શનના સંદર્ભમાં જુઓ શ્રાડર પૃ.૩૯-૪૨). લોકસારનું આ અંતિમ સૂત્ર આત્મતત્ત્વનું વર્ણન આગળ ચલાવે છે: (મોજી અપૂફાનસ વે) તે ઓજસ - રાગદ્વેષથી પર - અપ્રતિષ્ઠાનનું ક્ષેત્રજ્ઞ છે” હાકરના મન્તવ્ય મુજબ વૈદિક પરંપરાના તપસ્વિઓના તપના પરિણામે તેઓમાં દેખાતી એ પ્રકારની તેજસ્વિતા સાથે ઓજસની તુલના થઈ શકે. આચાર-બ્રહ્મચર્યમાં સમ્યગુદર્શનવાળા ક્ષેત્રજ્ઞ માટે ઓજસ શબ્દ તેજ-જયોતિના અર્થમાં રૂઢ થયો લાગે છે (જુઓ આચાર ૬.૫.૧૯૬; ૭.૩.૨૦૯, ૨૧૦: ૭.૬.૨૨૪. - સરખાવો - આચાર |.૧૬.૮૦૦ . વિમુસિ વિકૃતિ.. રુખમાં નતિ - અગ્નિથી શુદ્ધ રૂપાની જેમ વિમુક્ત શુદ્ધ થાય છે...). “તે (ઓજસ ? આત્મતત્ત્વ) દીર્ઘ નથી-સ્વ નથી,...લોહિત (લાલ) નથી,...શીત નથી-ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી-શુષ્ક નથી, નથી કાય (શરીર)-નથી બીજાંકુર (), નથી સંગ, નથી સ્ત્રી કે નથી પુરુષ કે નથી અન્યથા (બીજું કાંઈ, નપુંસક?)” (સે ન તીદે-ર હૈસે, તોહિણ....૨ સી-૧ ૩દે, નિક્કે- , ર 18-ન દે, સંગે, ને રૂસ્થી ને રિસે ને અન્નદી. સૂત્ર ૫.૬.૧૭૬ ચાલ). લોકસારના આ વિચારો પણ ઉપનિષદોના વિચારો સાથે સામ્ય ધરાવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ ? (૫.૧૦) કહે છે કે નૈવ સ્ત્રી ને પુમાનેપ વૈવાય નપુંસર (એ-આત્મા - સ્ત્રી નથી કે પુરુષ નથી કે એ નપુંસક પણ નથી. સરખાવો - તેજોબિંદુ ઉપનિષદ ૬.૨૮ - સ્ત્રી ને યોfષો વૃદ્ધ ચાર વિતંતુના - તે સ્ત્રી નથી, યોષિત્ (પરિણીતા, બાલિકા) નથી, વૃદ્ધા નથી, કન્યા નથી, વિધવા (પણું) નથી (?), બૃહદારણ્યક ઉપનિષદ (૩.૮.૮) - પતદ્રક્ષ... અધૂતમ્ - અનy – અપૂર્વમ્ - અવીર્યમ્ - ગોહિતમ્ - સદ.. મામ્ - અરમ્ - અન્ય... (તે અક્ષર તત્ત્વ પૂલ નથી-અણુ નથી, હૃસ્વ નથી-દીર્ધ નથી, લોહિત નથી, સ્નેહ (સ્નિગ્ધ નથી, સંગ નથી, રસ નથી, ગંધ નથી...) આ આત્માને પાણી ભજવાતું નથી, વાયુ સૂકવતો નથી (ગીતા ૨.૨૩,૨૪). લોકસાર આખરે જણાવે છે કે “તે પરિશ (બધું જાણનાર) અને સંજ્ઞમાં (સંજ્ઞા-સ્વરૂપ? યોગ્ય જાણનાર) ઉપમા નથી હોતી. તે રૂપરહિત સત્તામાત્ર છે. તે અપદને (શબ્દ કે સ્થાનથી પર) પદ નથી. તે નથી શબ્દ, નથી રૂપ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, એમ એટલું જ. (પરિને સને ૩૧મી ર વિજ્ઞ. અરૂવી સત્તા, અપક્ષ સ્થિ. એ ન સંઘે 1 રૂપે, છે, તે રસે, પાસે, રૂક્યૂયાવંતિ - સૂત્ર ૫.૬.૧૭૬). કઠ ઉપનિષદ (૩.૧૫) પણ આત્માનું વર્ણન કરતાં જણાવે છે કે આત્મતત્ત્વ મશબ્દ-૩સ્પર્શ-અપ-અરસ-માન્યત્ર-૨ ચત છાંદોગ્ય ઉપનિષદ (૭.૨૪.૧) કહે છે કે યત્ર નં-ચત્ પતિ ન-૩મચ–ગૃતિ...સ પૂમાં (જ્યાં બીજું જોતો નથી, બીજું સાંભળતો નથી તે ભૂમાં છે.) . લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭ ૧.આચાર-બ્રહ્મચર્ય - અધ્યયન ૬-૯. બ્રહ્મચર્ય શ્રુતસ્કંધનાં ૬ થી ૯ અધ્યયનોનાં વિષયવસ્તુ પ્રસ્તુત સંશોધન લેખના વિષયથી જુદાં હોવાને લીધે તે અધ્યયનોમાંથી અહીં કેટલીક જરૂરી નોંધ જ લેવામાં આવી છે. વળી, ધૂત નામે છઠ્ઠા અધ્યયન પછી આવતું મહાપરિજ્ઞા નામે સાતમું અધ્યયન શ્વેતાંબર જૈન પરંપરા મુજબ લુપ્ત થયું છે (જુઓ ભટ્ટ ૧૯૮૭), તેથી ધૂતની વિચારણા પછી વિમોક્ષ નામે આઠમા અધ્યયનની વિચારણા કરવામાં આવી છે. ઉપરાંત, ઉપધાનશ્રુત નામે નવમા અધ્યયનનું વિષયવસ્તુ (મહાવીરનું જીવનવૃત્તાંત, ઇત્યાદિ) તો ધૂત અને વિમોક્ષ અધ્યયનોનાં વિષય વસ્તુ કરતાંય વળી તદ્દન ભિન્ન હોવાથી તેની ચર્ચા-વિચારણાને આ લેખમાં સ્થાન આપ્યું નથી. હું ૧.૬.૧. આચાર-બ્રહ્મચર્ય-ધૂત (આચાર-૬, ઉદ્દેશો ૧.૫) ધૂત અધ્યયનનાં પૂર્વવર્તી અધ્યયનોમાં ધૂળ મૂસરી (૨.૬.૯૯ = ૫.૩.૧૬૧ અને ૪.૩.૧૪૧) જેવાં વિધાનો ઉપરાંત મૃત્યકાળની અપેક્ષા રાખવાનું જણાવતાં કેટલાંક વિધાનો ( ૧.૪) આવે છે. એ બધાંના આધારે ધૂત અધ્યયનમાં ધૂત-વિષય (કર્મ કે શરીર છોડી દેવું, સંસારત્યાગ, સંલેખન, ઈ.) પર ભાર મૂક્યો છે, તે તેના પહેલા ઉદેશમાં આવતા ધૂત શબ્દ (૬.૧.૧૮૧) ઉપરથી સ્પષ્ટ થાય છે. આ કારણોથી આ અધ્યયનનું નામ ધૂત રાખ્યું છે. તેમાં રોગોનાં નામ ગણાવતા શ્લોકો (૬.૧.૧૭૯) શ્લોકો ૧૩-૧૫ અને મ રે..રિતાવા : ૬.૧.૧૮૦) સહિતનાં સૂત્ર ૬.૧.૧૭૯ થી સૂત્ર ૬.૧.૧૮૧ સુધીના કુલ ત્રણ સૂત્રો પ્રક્ષિપ્ત છે (જુઓ ફૂબીંગઆચાર પૃ.૫૫). વળી, “સત્તા કાર્દિ માગવા(૬.૧.૧૮) સૂત્રપંક્તિ સૂત્ર કૃતાંગ ૧.૧.૬ સાથે, તથા સદિયાત... વયંતિ (૬.૪.૧૯૦) પદ પંક્તિ સૂત્રકૃતાંગ 1 ૧૩.૨ સમાંતર જાય છે. ધૂત અધ્યયનના બીજા તથા ત્રીજા ઉદ્દેશોમાં અચેલ (૬.૨.૧૮૪) અને નગ્ન (૬.૨.૧૮૫) ઉપરાંત કેટલાક સાધુઓનાં વિહાર, વસ્ત્રો, વગેરેનું વર્ણન આવે છે. તેના ચોથા અને પાંચમા ઉદ્દેશોમાં ખાસ ધ્યાન ખેંચે એવા કોઈ વિચાર નથી. તેની અંતિમ પંક્તિઓમાં (૬.૫.૧૯૮) શરીર-ભેદ, કાય-વિધાત (નવી ) ઇત્યાદિ શબ્દોથી સંલેખનાનું સૂચન થયું છે. તેનાં ઘણાં સૂત્રો કેટલાંક અધ્યયનોનાં સૂત્રો સાથે સમાંતર જાય છે, તે બધાંની અહીં નોંધ લેવી આવશ્યક નથી, દા.ત. સૂત્રો ૬.૩.૧૮૭ (...મને નીલવં...સમfમનગિયા.) = ૮ :-૨.ર૧૪,૫.૨૧૭, ર૧૯;૬.૨૨૧૨૨૩;૭.૨૨૬-૨૨૭. સૂત્ર ૬.૨.૧૮૬ (તે માસે પુકો...થયાસે જ્ઞાતિ = ૬.૫.૧૯૬) = આચાર ૫.૨.૧૫૩, સૂત્ર. ૬.૪.૧૯૫ (...નિક્રિયા પરમેસિ .) = આચાર ૫.૬.૧૭૩, સૂત્ર ૬.૫.૧૯૬ (સંતિ વિરતિ ૩વસમ નિબ્બા) = સૂત્રકૃતાંગ I.૧.૧૫-મૂળ સૂત્રકૃતાંગ ૩.૪.૧૯-૨૦ માંથી લેવામાં આવ્યું છે (જુઓ બોલે. 1 પૃ.૧૩૯), સરખાવો - શાંતિં નિર્વાનપરમાં...ગીતા ૬.૧૫. હું ૧.૬.૨. આચાર-બ્રહ્મચર્ય-વિમોક્ષ (આચાર ૮, ઉદ્દેશો ૧-૮) - બ્રહ્મચર્યના આઠમા અધ્યયનમાં ૪-૭ ઉદેશોના અંતે તથા ઉદેશ ૮ના પહેલા શ્લોકમાં આવતા વિમોઢ શબ્દના લીધે આ અધ્યયનનું નામ વિમોક્ષ રાખ્યું લાગે છે. (વિમોહ નામ વધારે યોગ્ય લાગે છે !). તેમાં મહાવીર માટે “બુદ્ધિશાળી બ્રાહ્મણ” (માહા મમતા ૮.૧.૨૦૨, ૮.૨.૨૦૮) અને ““આશુપ્રજ્ઞ” (૮.૧.૨૦૧ સૂત્રકૃતાંગ I૬.૭) જેવાં નામ નવાં છે. તેના ૨-૭ ગદ્યમય ઉદ્દેશોમાં ભિક્ષુઓને (સમા) સંબોધીને તેમનાં ખાનપાન, વસ્ત્ર, વ, વિષયનું વર્ણન કર્યું છે. તેના પદ્યમય આઠમા ઉદેશમાં (૨૫ શ્લોકો) પણ આ જ વિષયનું વિવેચન થયું છે (દા.ત. ૮.૬, ૨૨૪, ૮,૭. ૨૨૮). વિમોક્ષ અધ્યયનમાં સંલેખના કે ભિક્ષાના નિયમો સંબંધી જે કાંઈ પરિભાષા યોજી હોય (જુઓ ઉપર $ ૧.૪, ૬ ૧.૬.૧) તે સિવાય ઇતર નવા શબ્દપ્રયોગો પણ જોવા મળે છે, જેમ કે ગુપ્તિ (૮.૨.૨૦૬), તપસ્વી (૮.૪.૨૧૫) સત્ય, સત્યવાદી (૮.૬.૨૨૪, ૮.૭.૨૨૮), નિર્જરા (૮.૮ શ્લોક ૫), કષાય (૮.૭.૨૨૮, ૮.૮ ૧૬ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૩) સર્વ – ગાત્ર - નિરોધ (૮.૮ શ્લોક ૧૯), પરીષહ-ઉપસર્ગ (૮.૮.શ્લોક ૨૨), ઇત્યાદિ. વળી, ૮.૮. શ્લોક ૬ સુત્રકતાંગ I.૮.૧૫ સાથે અને ૮.૮, શ્લોક ૨૪ સૂત્રકૃતાંગ I.૧.૨.૧૨ સાથે સરખાવી શકાય. વિમોક્ષ અધ્યયનનાં વિષયવસ્તુ - સુત્રો ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયાં છે, છતાં પણ તેનાં વિષયવસ્તુની સમાંતર જતી વૈદિક વિચારસરણીનાં એક-બે ઉદાહરણો અહીં ખૂબ ધ્યાન ખેંચે એવાં છે સૂત્ર ૮.૨.૨૦૪ જણાવે છે કે ભિક્ષુએ શ્મશાને કે સૂના ઘરમાં કે વૃક્ષ નીચે કે પર્વતની ગુફામાં કે કાંઈ કુંભાર-વાસ (ઘર)માં રહેવું ( fખવÇ..સુક્ષત્તિ વા સુત્રાસિ વી મૂરતિ વા રિપુસિ વી મારતો વી.= આચાર ૯. ૨. ૨૭૯, ઉત્તરાધ્યયન ૨. ૨૦; ૩૫.૬). પરમહંસપરિવ્રાજક ઉપનિષદ અને નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૮૬) પણ તેવુંજ જણાવે છે ...યથા निर्ग्रन्थो..शून्यागार...वृक्षमूल-कुलालशाला..गिरिकुहर-कंदर-कोटर...स्थंडिलेषु तेषु-अनिकेतवास्य-प्रयत्न...देहत्यागं વરતિ = જાબાલ ઉપનિષદ ૬ = ભિક્ષુક ઉપનિષદ; વળી સરખાવો- મૂતં સુસાને વા શ્વેતાને જુદાજુ વસુત્તનિપાત ૫૪.૪). આ બધાં ઉપનિષદોમાં સંલેખનાનું જ વર્ણન થયું છે (તે સંદર્ભમાં જુઓ “દેહત્યા ક્ષતિ' - “દેહત્યાગ કરે છે” જેવા શબ્દો!). ઉપરાંત, વિમોક્ષ ૮.૮ શ્લોક ૪ (નીવિર્ય નામ9Mા પર ળો વિ પત્થર - જીવિતની ઇચ્છા ન કરવી અને મરણ પણ ન માગવું) સાથે નારદપરિવ્રાજક ઉપનિષદ ૩. ૬૬૧ (મૃત્યુ ૨ નામનંત ગીવિતં વા ઘંઘન...નામત મરણં નમસંવેત નીવિત્તમ) સરખાવી શકાય. ૬ ૧.૬.૩. આચાર-બ્રહ્મચર્ય-ઉપધાનશ્રુત (આચાર ૯, ઉદ્દેશો ૧-૪) તપ કે વ્રત જેવાં ધાર્મિક આચરણ માટે ઉપધાન શબ્દ વપરાય છે. બ્રહ્મચર્યના આ છેલ્લા અધ્યયનમાં મહાવીરે પોતાના જીવનકાળ દરમિયાન સાધેલાં તપશ્ચર્યા, તિતિક્ષા, ધ્યાન, વ્રતો, ભિક્ષાવિહાર, ઈત્યાદિનું વર્ણન આવે છે, તેથી તેને ઉપધાનશ્રત (કે ઉપધાનસૂત્ર) નામ આપ્યું છે. આ અધ્યયન સંપૂર્ણ પદ્યમય (આર્ષ-આર્યા) રચાયું છે, અને બ્રહ્મચર્યનાં બધાં અધ્યયનોથી ભિન્ન તરી આવે છે. આ અધ્યયન વિષેના સંશોધનાત્મક વિવેચન માટે જુઓ શૂબીંગ-આચાર પૃ.૫૧, ૫૯-૬૩. અહીં તેનું વિવેચન યોગ્ય નથી. હું ૧.૭ આચાર-બ્રહ્મચર્ય : વિભાગ ૧-૨ બ્રહ્મચર્યનાં ઉપર જણાવેલાં છેલ્લાં ત્રણ અધ્યયનોનાં વિષયવસ્તુ (ભિક્ષુઓનાં ખાનપાન, વસ્ત્ર, ઈત્યાદિ) તેમનાં પૂર્વવર્તી ૨-૫ અધ્યયનોમાં આવતાં શસ્ત્રપરિજ્ઞાને અનુરૂપ સામાન્ય વિવેચનોથી ભિન્ન તરી આવે છે. તે બધાં તેમનાં પૂર્વવર્તી ૧-૫ અધ્યયનો કરતાં સમયમર્યાદાની દષ્ટિએ પણ “નવાં” છે, તેવા સંકેતો કંઈક લોકસાર અધ્યયનમાં ($ ૧.૫) પણ જોવા મળે છે. આથી, ૧-૫ અધ્યયનો ૬-૮ અધ્યયનો કરતાં કંઈક પ્રાચીન ગણાય. ૬-૯ અધ્યયનોમાં વિમોક્ષ કરતાં ઉપધાનશ્રુત પ્રાચીન ગણી શકાય. ધૂત, વિમોક્ષ, જેવાં અધ્યયનોમાં મળતા ભિક્ષુઓની દૈનિક ચર્યા, વગેરે માટેના નિયમો મહદંશે બ્રાહ્મણ પરંપરામાંથી અપનાવવામાં આવ્યા છે. આવા વિષયના જૈન આગમગ્રંથો ઉપર શૂબીંગનું પ્રદાન મહત્વનું છે. વળી જૈનદર્શનમાં સંલેખના જેવાં જૈન તપ પણ બ્રાહ્મણ પરંપરાની અસર નીચે વિકસ્યાં છે તે ઉપર કૂર્ત ફૉન કાપત્ર (uber die sterbefasten...આમરણ અનશનવ્રત ઉપર... હામ્બર્ગ ૧૯૨૯) અને મેડમ કેયાનાં વિશિષ્ટ પ્રદાન થયાં છે (Fasting Unto Death According to the Jaina Tradition Acta Orientalia 9499; qullgil uls lellacci Ritual Suicide...c 1 જર્નલ ૧૯૭૮, પૃ. ૧૯-૪૪). બ્રહ્મચર્યનાં ૨-૫ અધ્યયનોમાં પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞાની વિચારસરણીનો આદર્શ લઈ જીવ-આત્મા, લોક-સંસાર, કર્મ પરિજ્ઞા અને મોક્ષ જેવા વિષયોની ચર્ચા થઈ છે. તે પછીનાં ૬-૯ અધ્યયનોમાં ભિક્ષઓનાં વિહાર. ચર્યા, નીતિનિયમો (અધ્યયનો ૬,૮, મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન લુપ્ત થયું ગણાય છે) તથા મહાવીરની ચર્યા (અધ્યયન ) પર વધારે ભાર મૂક્યો છે. આથી આપણે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધને બે વિભાગોમાં વહેચી શકીએ; વિભાગ ૧ (અધ્યયનો ૧-૫) અને વિભાગ ૨ (અધ્યયનો ૬-૯). લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]. { ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ હું ૧.૭.૧. આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧ નું મૌલિક તત્ત્વચિંતન ઉપર્યુક્ત વિવેચનના આધારે બ્રહ્મચર્ય વિભાગ ૧ ના (અધ્યયન ૧-૫) વિચારો સંક્ષેપમાં નીચે મુજબ ગોઠવી શકાય : (૧) ગુણો-વિષયો ઇંદ્રિયોને આકર્ષે છે અને પાપ કર્મ તરફ દોરે છે; પરિણામે જીવને (આત્માને) બાંધે છે, તેને જન્મમરણના ફેરામાં અટવાવું પડે છે (જુઓ ફ્રાઉવાલ્નર ૧,પૃ.૧૧૦થી આગળ). (૨) તેથી મન, વચન અને કાય દ્વારા અધ્યાત્મમાં - અંતરાત્મામાં ચિત્ત સંકેલી (સ્થિર થઈ) પાપ કર્મોનો ત્યાગ કરવો, (૩) અને ગૃહત્યાગ કરી, લૌકિક વ્યવહાર ત્યજી ધર્મનું આચરણ કરવું, તથા આવી પડતા સર્વ સ્પર્શો સહન ફરવા. (૪) આથી આ લોક સાથે તેને બંધન (સંધિ-ગ્રંથ) રહેતું નથી, અને તે સંસારથી મુક્ત થાય છે. બ્રાહ્મણ પરંપરાની વિચારધારામાં આત્મજ્ઞાનને મહત્ત્વ આપ્યું છે. તે વિચારો જણાવે છે કે અવિદ્યા-અજ્ઞાનથી (આત્મજ્ઞાનના અભાવે) જીવાત્માને સંસારનું બંધન રહે છે. એને પરિણામે તે દુઃખ અનુભવે છે, જન્મમરણના સંસારચક્રમાં ફર્યા કરે છે. પણ ગૃહત્યાગ કરી - સંન્યાસ સ્વીકારી - રાગદ્વેષાદિ ઇંદ્રિયોના વિષયોથી થતાં સુખદુઃખ આસક્તિ વગર સહન કરવાં અને આત્મરત આત્મનિષ્ઠ રહેવું. આથી તેને સંસારનું બંધન રહેતું નથી; તેને મોક્ષપ્રાપ્તિ થાય છે. વ્યક્તિગત જીવાત્માને કેંદ્રીભૂત કરતી આવી (microcosm) વિચારપ્રણાલીની સમાંતર ચાલી આવતી વિશ્વબ્રહ્મની, સમગ્ર વિશ્વ બ્રહ્મ છે એવી (macrocosm) વિચારપ્રણાલીએ જીવાત્માની વિચારપ્રણાલીમાં ક્રાંતિ સર્જી. પરિણામે, તે બંને પ્રણાલીઓના તાદાત્મ્યથી - ‘હું - જીવાત્મા - બ્રહ્મ છું” કે ‘“તે-બ્રહ્મ હું છું' - એવા તાદાત્મ્ય જ્ઞાનથી જીવાત્મા મુક્ત થાય છે, તેવા વિચારો પ્રચલિત થયા (જુઓ ફ્રાઉવાલ્નર I. પૃ.૭૨થી આગળ, તથા હ્યુમ-પ્રકરણ ૫, પૃ.૨૩-૩૨, હાઇમાન પૃ.૨૦૧-૨૦૭). આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧માં વિશ્વબ્રહ્મની વિચારપ્રણાલી (macrocosm) મળતી નથી, પણ જીવાત્માની વિચારપ્રણાલી (microcosm) હતી તે ઉપર્યુક્ત વિવેચનોથી સ્પષ્ટ થાય છે. પરંતુ તેમાં પાપકર્મની-શસ્ત્રની પરિક્ષાજ્ઞાન-વિવેકને મહત્ત્વ આપ્યું છે. ગુણો-વિષયોથી જીવાત્મા આકર્ષાય છે અને પરિણામે બંધન (સંધિ) અનુભવે છે. ઉત્તરકાલીન જૈનઆગમોમાં સંધિ-ગ્રંથિ શબ્દનું સ્થાન યોગ શબ્દે લીધું. ૧૮ ] - મહાવીરના સમયમાં ધર્મના નામે અનેક પાપકર્મો થતાં હતાં. મહાવીરે તે દૂર કરવાની પ્રાથમિક ફરજ સમજી અને પાપકર્મોનો-હિંસાનો વિરોધ કર્યો. આમ, અહિંસાને મહત્ત્વ આપતાં મહાવીરે આત્મતત્ત્વના જ્ઞાનની ચર્ચા પ્રત્યે લક્ષ્ય ન આપ્યું (બુદ્ધે પણ તે રીતે આત્મતત્ત્વ પ્રત્યે ઉપેક્ષા દર્શાવી હતી), પણ પાપકર્મના વિવેકને-પરિક્ષાને પ્રાધાન્ય આપ્યું. એમાં જીવાત્માની મુક્તિનો પ્રશ્ન પણ ઉકલી જતો હતો. બ્રાહ્મણ વિચારધારા અને બ્રહ્મચર્યની વિચારધારામાં ધ્યેય - આત્મમુક્તિ સમાન છે, એક જ છે; પણ બંનેના વિચારોના ફલક જુદા છે, બ્રાહ્મણ વિચારધારામાં આત્મજ્ઞાન, બ્રહ્મચર્યની વિચારધારામાં પાપ કર્મનું જ્ઞાન - શસ્ત્રપરિજ્ઞા. મહાવીરે અલોભથી લોભ જીતવાનો અને અનાયાસે -સ્વયં ફળીભૂત થતી કામનાઓને પણ ગ્રહણ નહીં કરવાનો આદેશ આપ્યો (આચાર ૨.૧.૭૧). તેવા જીવાત્માને હર્ષ પણ નથી કે ક્રોધ પણ નથી (૨.૨.૭૫). તેનાં કર્મો ઉપશમ્યાં છે (૨.૬.૯૭). હિંસા કરવા છતાં (૨.૬.૧૦૩) તે તેનાથી લેપાતો નથી (૨.૧.૭૪, ૨.૫.૮૯). તેને તેનો ‘“રાગ” થતો નથી (૨.૬.૯૮). ઉપનિષદો પણ કહે છે કે તિતિક્ષુ પાપકર્મથી લેપાતો નથી (દા.ત. બૃહદારણ્યક ઉપનિષદ, ૪.૪૨૮, સરખાવો છાંદોગ્ય ઉપનિષદ, ૪.૧૪.૩, ૫.૧૦-૧૦, તૈત્તિરીય ઉપનિષદ, ૨.૯; જુઓ ઉપર હું ૧.૨). આવાં વિધાનો પાછળ કોઈ અધર્મ-આચરણનો આશય હોતો નથી (જુઓ પાઉલ-હાકર. Topos. પૃ. ૩૯૬-૩૯૭). વળી, આચાર. ૨.૧.૭૧ જણાવે છે કે કર્મ સ્વયં બંધન કરતું નથી, પણ તેની પાછળ રહેલા ગુણો Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષયો (કામ, લોભ, વ.) બંધન કરે છે. ગુણો કર્મનું મૂળ છે; તે આવર્તનું પુનર્જન્મનું મૂળ છે (સરખાવો - આચાર ૧.૫.૪૧; ૨.૧.૬૩; ૨.૨.૬૯; ૩.૧.૧૧૧). મન, વાણી અને કાયને બહિર્મુખ થતાં રોકી-આંતરમાં સંકેલી લઈ, સર્વ ગાત્રોનો વિરોધ કરી જે કાંઈ વિષયસ્પર્શથી સુખદુઃખનો અનુભવ થાય તે સહન કરતા રહેવું (આચાર ૮.૮.૨૪૬-૨૪૭ = શ્લોક ૧૮-૧૯), આવી જ પ્રક્રિયા મહાવીરે પણ અપનાવી હતી (જુઓ ૮.૮.૨૪૦ શ્લોક ૧૨). બ્રહ્મચર્યનું ત્રીજું અધ્યયન શીતોષ્ણીય પણ જણાવે છે કે આત્મપ્રાપ્તિથી દુ:ખમુક્ત થવાય છે (૩.૩.૧૨૬). આ વ્યક્તિ પરિશાતકર્મ, ક્ષેત્રજ્ઞ, નૈષ્કર્મદર્શી (૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫), પરમદર્શી, આત્મવિદ (૩.૧.૧૦૭), આત્મગુપ્ત (૩.૨.૧૨૩), આત્મસમાહિત (૪.૩.૧૪૧), આત્મોપરત (૪.૪.૧૪૬) અને વિમુક્ત છે. ઇંદ્રિયો ‘‘ગુપ્ત’” કે ‘‘સંવૃત’” થતાં તે વ્યક્તિ દુઃખમાંથી છૂટી જાય છેઃ તેને પછી બીજી કો ઈ સાધનાની આવશ્યકતા હોતી નથી, (૩.૨.૧૨૬). સૂત્રકૃતાંગ પણ જણાવે છે કે મત્તત્તાણુ પરિવ (૧.૩.૩.૭ = I.૧૧.૩૨, જુઓ બોલ્લે II.પૃ.૧૧૫)-તે આત્માર્થે સંસાર ત્યજે છે, તે આત્માર્થે સંવૃત થયો છે (સૂત્રકૃતાંગ II.૨.૨૯). તે ઉપશાંત છે, પરિનિવૃત છે, તેને ઇતર કાંઈ કર્મ રહેતું નથી. બ્રહ્મચર્યની અને વિશેષ તો તેના વિભાગ ૧ની (૧-૫ અધ્યયનો) વિચારપ્રક્રિયામાં સર્વાંગસૂત્રતા કે અખંડિતતા જળવાઈ નથી, પણ તે તૂટક દશામાં મળે છે. કારણ કે મૂળે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધનાં ઘણાં સૂત્રો ખંડિત અને અસ્તવ્યસ્ત છે; તેઓના ગદ્યાંશ કે પદ્યાંશ એકમેક થઈ ગયા છે અને તેમની ગોઠવણી કંઈક ક્રમબદ્ધ પણ નથી. એમાં મળતાં પાપકર્મો, અસક્તિ, નિર્લેપ, નૈર્ય વગેરે જેવાં વિધાનો ઉપનિષદો, મહાભારત કે ગીતાની કર્મ, આસક્તિ અને રાગની વિચારસરણી વ્યક્ત કરે છે. આચાર બ્રહ્મચર્યની આવી જીવ, કર્મ અને લોકની વિચારસરણી તત્કાલીન અવિકસિત દશાના લોકધર્મના વિચારોમાંથી ઊતરી આવી હોય એમ લાગે છે. આચારાંગ પછીનાં કેટલાંક આગમોમાં પણ આચાર બ્રહ્મચર્યની આવી વિચારધારાના દૃષ્ટિગોચર થતા કેટલાક અંશોનો કંઈક પરિચય આગળ આપવામાં આવ્યો છે. § ૧.૭.૨. મુક્તાત્માની સ્થિતિ - વૈદિક ઉલ્લેખ હાન્સ પેટર શ્મીદ્ધે જૈન પરંપરામાં માન્ય મુક્તાત્માની સ્થિતિ અને તેનાં આદિમૂળ વૈદિક પરંપરામાંથી શોધ્યાં છે (જુઓ ઉપર પા.ટી.૨.). પ્રસ્તુત સંશોધન લેખ પ્રાચીન જૈન આગમો પૂરતો મર્યાદિત હોવા છતાં મુક્તાત્માની સ્થિતિનો આ આખો મુદ્દો તદ્દન નવો અને અમારા આ લેખના ઉદ્દેશ્ય સાથે સંવાદિત થતો હોવાથી અહીં તેનું વિવરણ ઉપકારક અને આવશ્યક ગણાશે. છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર આંગિરસનું તત્ત્વદર્શન (૩.૧૭.૧-૭) બુદ્ધ અને મહાવીરના અસ્તિત્વ પહેલાંનું અને અતિપ્રાચીન છે. તે કર્મ અને આત્મત્તત્ત્વ વિષેના વિચારોથી હજી અપરિચિત રહ્યું લાગે છે. તેમાં પહેલી વાર અહિંસા એક નવા સિદ્ધાંતરૂપે દૃષ્ટિગોચર થાય છે. તેમાં પિતા પુત્ર રૂપે જન્મે છે એવા શતપથ બ્રાહ્મણના વિચારોની असोष्टा इति, पुनरुत्पादन પુષ્ટિ કરતાં છાંદોગ્ય ઉપનિષદ (૩.૧૭.૫) જણાવે છે કે - સૌતિ मेवास्य; તે સોમ સવન કરશે (= તેની પત્ની પ્રસવ કરશે), તેણે સોમ સવન કર્યું (= તેની પત્નીએ જન્મ આપ્યો). એ જ તેનો પુનર્જન્મ છે.’ અહીં શ્લેષનો પ્રયોગ કરી સોવૃતિ - અસોટ્ટા નો મૂળ અર્થ અસ્પષ્ટ (અવ્યક્ત) કેમ રાખ્યો હશે તે સમજવું મુશ્કેલ છે. વળી, તે આગળ જણાવે છે કે ગવિયાસ વ સ વમૂત્ર, સોનવાયામેતત્ ત્રયં પ્રતિવદ્યુત. અક્ષિતમત્તિ, અદ્યુતમસિ. પ્રાણસંશિતમસીતિ. ‘‘તે તૃષારહિત થયો (મુક્ત થયો). મૃત્યુવેળાએ તે આ ત્રણ પામે છેઃ ‘તું અક્ષય છે’, ‘તું અચ્યુત છે’ ‘તું પ્રાણના - જીવનના - શિખરે છે” (જુઓ અથર્વવેદ ૩.૧૯.). આના સમર્થન માટે ઋગ્વેદની બે ઋચાઓ પણ આપી છે, કેમકે ज्योति आद् इत् प्रत्नस्य रेतसो, पश्यन्ति वासरम् પરો થવું ધ્યતે વિવિ (ઋગ્વેદ ૮-૬-૩૦) ‘તેઓ પુરાતન રેતસમાંથી જન્મેલી પ્રાતઃકાલીન જ્યોતિ જુએ છે, જે દિવ (આકાશ)માં સામે પાર પ્રજ્વળી રહી છે.'’ (= સામવેદ ૧.૨.૧૦). '' લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International = - For Personal and Private Use Only [ ૧૯ www.jalnelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ उद् वयं तमसस्परि ज्योतिरुत्तमम् - इति - ज्योतिरुत्तमम् ज्योतिः पश्यन्त उत्तरम् - सुवः पश्यन्त उत्तरं देवं देवत्रा सूरियम् अगन्म કૃત્તિ. (ઋગ્વેદ ૧,૫૦.૧૦) ‘“અમે, ઊંચે તમસની પાર-ઉત્તર (વધુ ઉત્તર (વધુ ઊંચો) પ્રકાશ નીહાળતા દેવોના દેવ સૂર્યને - ઉત્તમ (સૌથી ઊંચી) જ્યોતિને પ્રાપ્ત થયા. ઉત્તમ જ્યોતિને પ્રાપ્ત થયા.''૧૯ ઊંચી) જ્યોતિ નીહાળતા ઘોર આંગિરસના મતે ઋગ્વેદની આ બંને ઋચાઓમાં મોક્ષનું સ્થાન ‘“પ્રત્નરેતસ’” છે. તે સમગ્ર વિશ્વનું આદિકારણ છે, મૂળ તત્ત્વ છે. હાઇનરીશ લ્યૂડર્સે (જુઓ વરુણ..” ગ્યોટીંગન ૧૯૫૯) તેને ઋત સાથે સરખાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વળી તેને હિરણ્મયપાત્ર (=સૂર્ય) કહ્યું છે - જેમકે, હિમયેન પાત્ર" સત્યસ્થાપિહિત મુન્નુમ્ (૫.૧૫.૧ == ઈશ ઉપનિષદ ૧૫- ‘‘સુવર્ણપાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે”). - અંતકાળ નજીક આવ્યો હોય એવી વ્યક્તિઓ સમક્ષ પ્રાર્થનામાં પણ ઋગ્વેદની ઉપર્યુક્ત બે ઋચાઓનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેથી તે વ્યક્તિને મુક્તિ મળે એમ મનાય છે. આ રેતસ આકાશ મંડળથી - દિવથી પણ ૫૨ છે, અને ઉત્તમ છે. તે ઋત છે. તે પ્રાણ-સંશિત છે, જીવનના સૌથી ઊંચા શિખરે છે. મોક્ષની આવી સ્થિતિમાં મુક્ત જીવાત્મા સંપૂર્ણ રીતે ઋતમાં ઓતપ્રોત થઈ જાય છે કે તેનું જુદું અસ્તિત્વ ટકી રહે છે, તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે (વિસ્તાર માટે જુઓ શ્મીત ઉપર પા.ટી.૨ : પૃ. ૬૫૨૬૫૪) - આ સંદર્ભમાં આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં મળી આવતાં મુક્ત જીવાત્મા સંબંધી કેટલાંક વિધાનો તપાસી શકાય; જેમકે ‘‘મુક્તાત્મા દ્યુતિમાનનું ક્ષેત્રજ્ઞ છે'' (૮.૩.૨૦૯). અંતકાળે મોક્ષની અભિલાષા રાખનારને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેવા આશયના વિચારો પણ બ્રહ્મચર્યમાં મળે છે, જેમ કે ઘેખ ાતું નાવ શરીરમેવો (જીવ શરીરથી છૂટે ત્યાં સુધી કાળની આકાંક્ષા રાખવી. ૬.૫.૧૯૮), રે પડ્યું નંતિ નાવ ંતિ નીવિત (પરથી પર પ્રાપ્ત કરે છે અને જીવનની આકાંક્ષા રાખતા નથી ૩.૪.૧૨૯), મખાળ સંપેહા ધૂળે શરીર (એક આત્માને નીરખીને શરીર ખંખેરી દેવું-છોડી દેવું ૪.૩.૧૪૧.). નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૬૧) પણ કહે છે કે તમેવ प्रतीक्षेत यावदायु સમાપ્યતે (આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી કાળની જ રાહ જોવી), અને ગીતા (૮.૫) જણાવે છે કે અંતાલે ૨ મામેત્ર સ્મરન્ મુવા તેવરમ્...! જૈનદર્શનમાં આર્ય અંતિમ આકાંક્ષાને નિદાન કહે છે. ૨૦ ] - મોક્ષનું કે મુક્તાત્માની (સિદ્ધ જીવાત્માની) સ્થિતિનું સળંગ સ્પષ્ટ વર્ણન પ્રાચીન જૈન આગમોમાં મળતું નથી. તે ફક્ત ઉત્તરકાલીન વિકસેલા આગમોમાં જ, અને તે પણ કોઈ ચાલી આવતા વર્ણનોના સંદર્ભમાં-ગૌણરૂપે તૂટક તૂટક મળે છે, જે ભાગ્યે સંકલિત કરી શકાય છે. આવાં વર્ણનોમાંથી મોક્ષ કે મુક્તાત્મા વિષેના વિચારોનું અહીં સમીક્ષાત્મક વિવેચન કરવું આવશ્યક નથી . પણ તે ઉપરથી સંક્ષેપમાં કહી શકાય કે જૈનો મુક્તાત્માને સિદ્ધ કહે છે (આ શબ્દ આચાર-બ્રહ્મચર્યમાં મળતો નથી.). સિદ્ધાવસ્થામાં જીવો ઇષીપક્ભાર (ઇષત્પ્રભાર - ‘‘જરાક આગળ') નામે સિદ્ધક્ષેત્રમાં રહે છે (ઉત્તરાધ્યયન ૩૬.૫૭-૫૮થી આગળ) સમવાયાંગ ૨૧માં તેનાં બાર નામો ગણાવ્યાં છે, તેમાં આ સિદ્ધાલય કે સિદ્ધક્ષેત્રનું અંઞક નામ બ્રહ્મ છે (જુઓ શૂદ્રીંગ § ૧૮૭). જૈનો તેને ઇષીપક્ભાર (ઇષત્-પ્રભાર-‘‘વિશ્વથી જરાક આગળ’’-‘‘લોગ્ર’”, સરખાવો ઔપપાતિક § ૧૬૯ = ઉત્તરાધ્યયન ૩૬.૫૭, જુઓ ઉત્તરાધ્યયન ૨૩. ૮૧-૮૫) કહે છે. મુક્ત જીવાત્માની સ્થિતિ કોઈ ધામ વિશેષમાં હોય છે તેમ ઉપનિષદો પણ માને છે. તેઓ કોઈવાર તેને એક ‘‘પદ’–સ્થાન તરીકે જણાવે છે (કઠ ઉપનિષદ ૧.૩.૮), કોઈવાર ‘‘વિષ્ણુના પરમપદ' તરીકે (કઠ ઉપનિષદ ૧.૩.૯), તો. કોઈવાર ‘‘બ્રહ્મપુર' તરીકે (છાંદોગ્ય ઉપનિષદ ૮.૧.૫), તો ઘણીવાર ‘‘બ્રહ્મલોક' તરીકે તેનો ઉલ્લેખ કરે છે. ઔપનિષદ વિચારધારામાં મુક્તિના ધામરૂપ બ્રહ્મલોક, અને જૈનોના સિદ્ધક્ષેત્ર - ઇષીપક્ભાર - એ બંન્નેનાં ખાદિમૂળ ઘોર આંગિરસના તત્ત્વદર્શનમાં કે તે સંદર્ભમાં ઉલ્લેખેલી ઋગ્વેદની ઋચાઓમાં મળે છે. Jain Educationa International [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મુંડક ઉપનિષદમાં મળી આવતા મુક્તાત્માની સ્થિતિ વિષેના વિચારો અને જૈન દર્શનમાં મળતા તેવા વિચારોની કાંઈક તુલના કરવા હેર્ટીલે, તથા માર્કસ મ્યુલર (SBE 15, પૃ.૨૭), વિલિબાલ્ડ કિલ (Kosmographic der Inder “ભારતીઓ વિશ્વરચના વિધાન” પૃ.૫, ૨૧૦, ૩૦૬), હેલ્યુથ ફોન ગ્લાસનપ્પ (Die Lehre von Karman “કર્મનો સિદ્ધાંત” પૃ.૧૦૫) તથા હેરમાન યાકોબી (ઉમાસ્વાતિનું તત્ત્વાર્થાધિગમસૂત્ર, પૂ.૩૨૩) ઇત્યાદિએ પ્રકાશિત કરેલા ઉત્તરકાલીન, વિકસિત પરિસ્થિતિના જૈન ગ્રંથોનો આધાર લીધો છે, પણ પ્રાચીન જૈન આગમોનો (આચાર , સૂત્રકૃતાંગ , ઇત્યાદિ) આધાર લીધો નથી. હેટેલે ઉઠાવેલા મુદાનું અને તે આધારે રજૂ કરેલાં કેટલાંક વિધાનોનું આજની સંશોધન પરિસ્થિતિની અપેક્ષાએ કંઈપણ મૂલ્યાંકન કરી શકાય નહીં. આ સંદર્ભમાં સેલોમનના (પૃ.૧૦૧-૧૦૩) વિચારો ખાસ નોંધવા યોગ્ય છે. ૭ ૧.૮ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ - કેટલાક વિશિષ્ટ મુદ્દા પર પ્રકાશ ૭ ૧.૮.૧. લોકભાપ - મહાવીર અને બુદ્ધના જન્મ પહેલાં - ઈ.સ. પૂર્વે પમી-૬ઠ્ઠી સદીથી પણ પ્રાચીન પ્રાકૃત લોકભાષાઓમાં પણ ધર્મ અને નીતિનિયમોના વિચારો વિકસ્યા હતા. તેના કેટલાક અંશો મૂળ જાતકકથાઓ અને ધમ્મપદોમાં (ઈ.સ.પૂ.૮-૭મી સદી?) જળવાયા છે. એ વિચારોમાં વૈદિક વિચારોની અસર પણ સ્વાભાવિક હતી. વૈદિક વિચારધારા આ સમય દરમિયાન મધ્યભારતથી પૂર્વભારતમાં પ્રચલિત થઈ ચૂકી હતી (જુઓ આગળ મુદ્દો ૯). આ પ્રકારના સાહિત્યના લેખક કે વિચારો ફેલાવનાર વ્યક્તિઓ કોણ હશે એ વિષે કોઈ નક્કર સંકેતો કે ઇતિહાસ મળતો નથી. આમાંની કેટલીક જાતકકથાઓને જૈનસ્વાંગ અને બૌદ્ધ સ્વાંગ આપી પ્રાચીન જૈન-બૌદ્ધ શાસ્ત્રોમાં વણી લીધી છે, તે વિષય અહીં પ્રસ્તુત નથી (વિસ્તાર માટે જુઓ આલ્સદો-આર્યા...)૨૧. પરંતુ તે સમયે લોકસમાજમાં તેવા વિચારોનો પ્રચાર કરવાનું શ્રેય તો (બુદ્ધ અને) મહાવીરને જાય છે. બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના વિભાગ ૧ માં દષ્ટિગોચર થતા આવા મૌલિક વિચારો મહાવીરની જન્મભૂમિ પૂર્વભારતથી મધ્યભારત સુધી ફેલાતા એકાદ બે સદી વીતી ગઈ હશે. હું ૧.૮.૨. મહાવીર, વિચાર-પ્રવર્તક : આચાર બ્રહ્મચર્યના વિભાગ ૧માં (અધ્યયન ૧-૫) ધર્મની કે આત્મતત્ત્વની તદ્દન સહજ રીતે વિચારણા રજુ થઈ છે. તે વિચારો હજી કોઈ વ્યક્તિ વિશેષના (દા.ત. મહાવીરના) નામે ચઢયા નથી. બહુ બહુ તો વીર (મહાવીરના અર્થમાં નહીં !, દા.ત. ૨.૫.૮૫), આર્ય (દા.ત. ૨.૫.૮૯, ૪.૨.૧૩૭) કે એવા કેટલાક સામાન્ય શબ્દપ્રયોગોથી વિચાર વિનિમય થયો છે. અહીં તેમ જ અન્યત્ર જૈન આગમ ગ્રંથોમાં કોઈ કોઈ સ્થળે સે/ત્તિ વૈમિ (એમ હું કહું છું...)કે માવયા પદ્ય (રિજી પડ્યા - ભગવાને જણાવ્યું છે - પરિજ્ઞા જણાવી છે, દા.ત. ૧.૧.૭, ૧.૭.૫૮, ૨.૫.૮૯) જેવા પ્રયોગો આ સંદર્ભમાં મહત્ત્વના નથી. જૈન આગમ ગ્રંથોની ત્રણ-ચાર વાર થયેલી વિવિધ વાચનાઓ દરમિયાન પણ તેવા સુધારાવધારાને સ્થાન આપ્યું હતું; તે ભાષાશાસ્ત્રીય જેવી અને અન્ય સંશોધન પ્રક્રિયાથી સિદ્ધ થઈ શકયું છે. ૨ આચાર ૨.૬ ૧૦૧માં સૌ પ્રથમ વાર આવતા નાણ (જ્ઞાત, ન્યાય) શબ્દમાં મહાવીરના જ્ઞાતા કુળનું સૂચન થતું હોય એમ લાગે છે, અને તે શબ્દ મહાવીરના નામનું સૂચન કરે છે. પરંતુ અહીં આસપાસના સંદર્ભમાં તે શબ્દ ન્યાયના અર્થમાં યોગ્ય લાગે છે. ઉપરાંત, તમેવ સવં નીસં$ = નહિં પડ્યું (૫.૫.૧૬૮ - જે જિનોએ જણાવ્યું છે તે જ સાચું અને શંકારહિત છે, શૂબીંગ-વો.મ.પૃ.૯૫- જિન શબ્દ એક વચનમાં લીધો છે તે અયોગ્ય છે!). આ આખું સૂત્ર અહીં પ્રક્ષિપ્ત લાગે છે. કારણ કે, આ પ્રાચીન સમયમાં મહાવીર માટે જિન શબ્દ હજી અસ્તિત્વમાં નહોતો આવ્યો, અને ૨૪ તીર્થકરોની કલ્પના કે સાંપ્રદાયિક ભાવના પણ નહોતી જન્મી ત્યાં ઘણા જિનોએ જણાવેલું જ સાચું...” એવા ભાવનું આ સૂત્ર પ્રક્ષિપ્ત છે અને અસ્થાને છે. (સરખાવો “જિનશાસન”, સૂત્રકૃતાંગ I.૩.૪.૯). વળી ધૂત અધ્યયનમાં (સવા વીરે મારામે પરમેના પ.૬.૧૭૩ = મૂળ ૬.૪.૧૯૫, વીરે હંમેશાં આગમથી-જ્ઞાનથી વિચરવું જોઈએ) આવતા આગમ શબ્દનો અર્થ ‘‘શાસ્ત્ર' નહીં, પણ ““જ્ઞાન” થાય લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ છે (સરખાવો - આગમ = સર્વજ્ઞોએ જણાવેલો આચાર/ઉપદેશ, આચાર-શીલાંક પૃ.૧૫૩,૧૬૯,તથા શૂબીંગ વો.મ. પૃ.૯૬) આમ. બ્રહ્મચર્ય વિભાગ ૧ માં અધ્યયનોમાં કયાંય મહાવીરનું નામ મળતું નથી કે સૂચિત થતું નથી. સમગ્ર દૃષ્ટિ બિંદુઓના સંબંધથી એમ કહી શકાય કે તત્કાલીન કેટલાક વિચાર પ્રવર્તકોમાં મહાવીર પણ એક હતા, અને તે વિચાર બ્રહ્મચર્ય-વિભાગ ૧માં કંઈક સંકલિત થયા છે. આ વિચારો નવા ન હતા, પણ તેની રજૂઆત નવી હતી. (અહીં એ પણ નોંધવા યોગ્ય છે કે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં ‘‘બુદ્ધિ” શબ્દનો પ્રયોગ મળતો નથી !). સમયના પ્રવાહની સાથે સાથે બ્રહ્મચર્ય વિભાગ ૧ ના વિચારોના આધારે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ઇતર વિચારો પણ મહાવીરના નામે ચઢાવવામાં આવતા ગયા, જેથી તે વિચારોની પણ વિભાગ ૧ના વિચારો જેટલી જ પ્રાચીનતા, પ્રાણભૂતતા અને મહત્ત્વ લાગ્યા કરે. આના કાંઈક સંકેત આપણને બ્રહ્મચર્યના વિભાગ ૨માં મળે છે. અહીં પ્રથમ જ્ઞાત (કુળના પુત્ર તરીકે વિમોક્ષ અધ્યયનમાં (૮.૮.૨૪૦, શ્લોક ૧૨) તથા ઉપધાનશ્રુતમાં (૯.૧.૨૬૩, શ્લોક ૧૪, બે વાર) મહાવીરનું નામ સૂચિત થયું છે. અહીંયાં તેમ જ અન્યત્ર પણ મહાવીર માટે બ્રાહ્મણ (૮.૧.૨૦૨, ૮.૨.૨૦૮, અને ઉપધાનશ્રુતના દરેક ઉદેશના અંતે, ઉપરાંત સરખાવો - સૂત્રકૃતાંગ ૩.૯.૧; ૪.૧૧.૧; ઉત્તરાધ્યયન ૨૮.૧૧) અને કોઈવાર શ્રમણ (દા.ત. ઉપધાનશ્રુત ૯.૧. શ્લોક ૧) શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રાહ્મણ (બ્રહ્મને જાણનાર, ઉત્તરકાલીન વૈદિક કર્મકાંડ કે યજ્ઞયાગાદિક સાથે જોડાયેલી બ્રાહ્મણ વર્ણની કોઈ વ્યક્તિ નહીં !) અને શ્રમણ શબ્દ પર્યાયવાચી છે.૬ આ વિચારો વ્યક્તિવિશેષના નામે ચઢતા ગયા તેમાં ભાવિ સાંપ્રદાયિકતાનાં મૂળ રહ્યાં છે એમ કહી શકાય. ૪ ૧.૮.૩ સત્ય - પરમ તત્ત્વ : જૈન આગમોમાં પાંચ મહાવ્રતોની પરિભાષામાં સત્ય નામનું વ્રત વિશેષ મૃષાવાદવિરમણના નામથી પરિચિત છે; સત્ય શબ્દથી તેનું વર્ણન ભાગ્યે જ કોઈ સ્થળે દૃષ્ટિગોચર થાય છે. આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં સત્ય શબ્દનો વિશેષણ તરીકે પ્રયોગ થયો છે (દા.ત. તે સન્વં, સવ્વવારી સોપ્ તિળે...તે સત્ય છે, સત્યવાદી શોક તરી ગયો છે; ૮.૭.૨૨૪ = ૮.૭.૨૨૮) ઉ૫રાંત - જ્યાં ‘‘ભાષા’’-સમિતિની ચર્ચા હોય ત્યાં અનેક વાર સત્યનો પ્રયોગ થયો છે. તેમ છતાં બ્રહ્મચર્યના વિભાગ ૧માં એક તત્ત્વ તરીકે થયેલો સત્ય શબ્દનો વિશિષ્ટ પ્રયોગ ભિન્ન તરી આવે છે; જેમકે સબ્વમ્મિ ધિરૂં બા (સત્ય - તત્ત્વમાં ધૃતિ કરો; સત્યતત્ત્વને વળગી રહો, ૩.૨.૧૧૭). સત્ત્વમેવ સમમિનાાતિ સવ્વસ ગાળાÇ ના મેહાવી માર્ગ તરફ (સત્યને જ ઓળખ, સત્યના જ્ઞાને - આદેશથી ઉપસ્થિત મેધાથી મૃત્યુ તરી જાય છે. ૩.૩.૧૨૭), તથા ...બાબોવવા...લોળ વેદમાળા,...સiસિ પરિવિનિર્દિષુ,.......આત્મોપરત...લોકની ઉપેક્ષા કરતા...સત્યમાં સ્થિર રહ્યા,...૪.૪.૧૪૬. અહીં સત્ય = ઋત, જુઓ શીલાંક-આચાર પૃ.૧૩૦). સૂત્રકૃતાંગમાં પણ સત્ત્વ તથ રે′વમં (I.૨.૩.૧૪), આચાર ૫.૬.૧૬૮ (તમેવ સખ્ખું...) ક્ષેપક છે તેનું ઉપર વિવેચન કર્યું છે. ઉપનિષદોમાં સત્ય તત્ત્વનું વર્ણન કાંઈ આ રીતનું છે :- તસ્ય હૈં વા તસ્ય પ્રધળો નામ સત્યમિતિ (છાંદોગ્ય ઉપનિષદ ૮.૫.૪), તસ્ય ૩નિવત્ - સત્યસ્ય સમિતિ, પ્રાળા વૈ સત્યં તેષામેળ સત્યમ્ (બૃહદારણ્યક ઉપનિષદ ૨.૧.૨૩ = મૈત્રાયણિ ઉપનિષદ ૬.૩૨ = શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૧.૨૩; શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૩.૧૧ = બૃહદારણ્યક ઉપનિષદ ૨.૩.૧૧). અહીંયાં ‘“સત્યનું સત્ય” એટલે વ્યવહાર-અવસ્થાના સત્યથી ૫૨ એવું ૫રમાર્થ-અવસ્થાનું સત્ય; જેને શ્વેતાશ્વતર ઉપનિષદમાં (૯.૩) તત્ત્વનું પણ તત્ત્વ કહ્યું છે. ઉત્તરકાલીન વૈદિક સાહિત્યમાં સત્ય અને ઋણી પર્યાયવાચી ગણાતા.૨૪ હું ૧.૮.૪. બ્રહ્મચર્ય અને બ્રહ્મવિદ : આચારના પહેલા શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચર્ય પણ વૈદિક વિચારધારામાંથી ઊતરી આવ્યું છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં બ્રહ્મ યજ્ઞ કે ઉત્તમ તત્ત્વના અર્થમાં વપરાતો, અને ઉત્તરકાલીન સાહિત્યમાં બ્રહ્મચર્ય શબ્દ બ્રાહ્મણ-ક્ષત્રિય ૨૨ ] Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ વૈશ્યોના જીવનકાળમાં પ્રથમ વિદ્યાર્થીજીવનના આશ્રમ - બ્રહ્મચર્ય-આશ્રમ-તરીકે રૂઢ થયો. તેના મૂળમાં કામ કે રતિના સંયમનો અર્થ સમાયેલો છે. આમ, બ્રહ્મચર્ય શબ્દ ત્રણ અર્થ સૂચવે છેઃ (૧) બ્રહ્મ કે ઉત્તમ તત્ત્વમાં ચર્યા, (૨) બ્રહ્મચર્ય-આશ્રમ વિદ્યાભ્યાસ, દીક્ષા અને (૩) કામ-રતિ-સંયમ. પરંતુ કેટલાક લોકો બ્રહ્મચર્ય-આશ્રમની મર્યાદા પૂરી કરી ગૃહસ્થી જીવન જીવવું પસંદ નહીં કરતાં, આ જીવન બ્રહ્મચર્ય અપનાવતા. તેમાં ઉત્તમ તત્ત્વમાં ચર્યા–આચરણકરવાનો તેમનો મુખ્ય આશય હતો (વિસ્તાર માટે - હેક્ટરમાન-સમાવર્તન, અને ભટ્ટ - ૧૯૯૫ પ્રકરણ ૨). જૈન આગમોમાં બ્રહ્મચર્યના કામ-રતિ-સંયમ જેવા અર્થને પાંચ મહાવ્રતો પૂરતો મર્યાદિત કરી તેને મૈથુનવિરમણની નવી સંજ્ઞા આપી. પરંતુ બ્રહ્મચર્ય-આશ્રમ અને આજીવન બ્રહ્મચર્યનો કોઈ પર્યાય વિશેષ મુશ્કેલ હતો, તેથી તે સંજ્ઞાઓ તે જ અર્થમાં યોજાતી ગઈ. તેનો ગૌણ અર્થ વિદ્યાભ્યાસ ઇત્યાદિ, અને મુખ્ય અર્થ આજીવન બ્રહ્મચર્ય-અનગાર જીવન અથવા અગૃહસ્થી કે મુનિનું જીવન. તેમાં મૈથુન-વિરમણનું વ્રત પાલન સમાઈ જાય છે. પહેલા શ્રુતસ્કંધ - બ્રહ્મચર્યનો અર્થ હવે સ્પષ્ટ છે, તેમાં આજીવન બ્રહ્મચર્ય ઉત્તમ તત્ત્વ બ્રહ્મમાં આચરણ કરવાનો મુખ્ય અર્થ છે. બ્રહ્મચર્ય વિભાગ - ૧માં જણાવ્યું છે કે સત્તા વંમતિ ..(બ્રહ્મચર્યમાં - આજીવન - વાસ કરીને ... ૪.૪.૧૪૩=૨.૧૮૭=૬.૪.૧૯૦, સરખાવો ૫.૨.૧૧૫) . આચારચણિ. (પૃ. ૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯) અહીં બ્રહ્મચર્યનો કામ-રતિ-સંયમ જેવો અર્થ કરે છે તે અતિ-સંકુચિત અર્થ છે. છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે... અથ શ્રીમન્યાવક્ષતે વ્રર્યમેવ ત, વ્રહાન હૈવાત્માનાવદ્ય મનુતે...(જેને મુનિનું આચરણ કહે છે તે બ્રહ્મચર્ય જ છે, બ્રહ્મચર્યથી જ આત્માને પામીને તે વિચારે છે; ૮.૫.૨, બ્રહ્મચર્યના આવા અર્થ માટે છાંદોગ્ય ઉપનિષદ ૮.૪ અને ૮.૫ જુઓ !). ઉત્તરકાલીન જૈન આગમોમાં બ્રહ્મચર્ય શબ્દ જૈનઆગમોના અભ્યાસકાળની સ્થિતિ વિદ્યાર્થી-આશ્રમ) પૂરતો મર્યાદિત કર્યો અને કોઈવાર ન છૂટકે સંયમ, તપ કે ચારિત્રાના અર્થમાં ઘટાવ્યો (જુઓ આચાર-ચૂર્ણિ પૃ. ૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯, શીલાંક-આચાર પૃ. ૬, ૧૨૯, ૧૩૯, ૧૬૦, ૧૬૭). વળી, બ્રહ્મ તત્ત્વને જે જાણે છે તેને ઉપનિષદોમાં બ્રહ્મવિદ કહે છે, જેમકે બ્રહ્મવિદ્વાનોતિ પરમ્ (તૈત્તિરીય ઉપનિષદ ૨.૧ “બ્રહ્મવિદ પર ત્તત્ત્વ-પામે છે”), હૈ વિશે વિતવ્ય-તિ ૨ જ વર્ દ્રવિરો વન્તિ (મુંડક ઉપનિષદ ૧.૧.૫- “બે વિદ્યા જાણવી જોઈએ એમ જે બ્રહ્મવિદોએ જણાવ્યું છે';અને ““બ્રહ્મ જાણનાર બ્રહ્મ થાય છે”. મુંડક ઉપનિષદ ૩.૨.૯). શીતોષ્ણીય અધ્યયનમાં પણ કહ્યું છે કે, તે આવી. વી. નંખવી પUTTIf Tખરૂં (રૂ. ૧.૧૦૭, તે આત્મવિદ-વેદવિદ-બ્રહ્મવિદ પ્રજ્ઞાનથી લોકને સંપૂર્ણ જાણે છે, સરખાવો બૃહદારણ્યક ઉપનિષદ ૩.૭.૧, જુઓ હું ૧.૩, અહીં વિટુ ને બદલે - વત પાઠાન્તર યોગ્ય નથી. (જુઓ શબીંગ-વો.મ.પૃ.૮૧, ટિ ૩). બ્રહ્મવિદ શબ્દ આચારાંગમાં ફક્ત અહીં જ વપરાયો છે. શીલાંકને અહીં બ્રહ્મ શબ્દનો અ કલંક,-વિકલ વિનાનું યોગિ-શર્મ-યોગીઓનો આશ્રય યોગીઓનું સુખ, પૃ.૧૦૩) જુદો કરવો પડયો છે! કારણ કે બ્રહ્મ શબ્દ એક ઉત્તમ તત્ત્વના અર્થમાં બ્રાહ્મણ વિચારધારામાં પ્રચલિત થયો છે. જૈન આગમોમાં બ્રહ્મવિદ શબ્દ કયાંય બીજે વપરાયો નથી ! પરંતુ, બ્રહ્મવિદ શબ્દ ઉપનિષદોમાં ઘણીવાર આવે છે. ૭ ૧.૮.૫. વેદવિદ : ઉપર્યુક્ત વિવેચનમાં આપણે જોયું કે શીતોષ્ણીય અધ્યયનમાં (૩.૧.૧૦૭) આત્મવિદ અને વેદવિદ શબ્દો પણ યોજાયા છે. વળી, ૪.૪.૧૪૫ જણાવે છે કે પતિ વિય વહિ વ સોયં નિમ્નવંતી રૂદ મળ્યું — સતં દ્રશૂળ તો નિન્નારૂ વેચવી (મર્ય-મનુષ્યોમાં નૈષ્કણ્વદર્શી વેદવિદ બાહ્ય સંસાર પ્રવાહ છેદી, કર્મને પરિણામ જાણી તેમાંથી છૂટી જાય - વિરામ પામે છે, જુઓ આચાર-ચૂર્ણિ પૃ.૧પર), અને ૫.૪.૧૬૩ પણ કહે છે કે પૂર્વ સે અપૂણા વિવેવં કિટ્ટર વેચવી (આમ તે વેદવિદ અપ્રમાદથી વિવેકનું કીર્તન કરે છે). તથા GHવકૃમેયં તુ પેદા સ્થ વિન્ન વેચવી (૫.૬.૧૭૪, એ આવર્ત - પુનર્જન્મ જાણીને એમાંથી વેદવિદ અટકે). લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ પરંપરાના સાહિત્યમાં વેદવિદ જેવા શબ્દપ્રયોગમાં આવતો વેદ શબ્દ સંદર્ભ-અનુસાર ભિન્ન ભિન્ન અર્થમાં યોજાય છે, જેમકે (બ) ગ્રંથપરક, વેદ કે વૈદિક ઋચાઓની સંહિતાના અર્થમાં, યજ્ઞયાગાદિક કર્મકાંડની વિધિપરક. અહીં વેદવિદ એટલે વેદની ઋચાઓના કે તેના વિનિમયનો જાણકાર. આ અર્થ વૈદિક વિષયવસ્તુને અનુલક્ષીને છે અને તેમાં સાચેસાચ વેદોના અધ્યયનની અપેક્ષા રહે છે. (વપરમ તત્ત્વ-બ્રહ્મમાંથી સર્જાયેલું અપૌરુષેય-અલૌકિક રહસ્યમય શાસ્ત્ર (સરખાવો..૩ મતો મૂતનિ:સિદ્ય-ત્રવે...૩૫નિષઃ... ““આ મહાન ભૂતનાં - બ્રહ્મનાં ઋગ્વદ...ઉપનિષદો નિઃશ્વાસ છે' બૃહદારણ્યક ઉપનિષદ ૨.૪.૧૦, જુઓ શાસ્ત્રોનિત્થાત્ બ્રહ્મસૂત્ર ૧.૧.૩ ઉપરનું શાંકરભાષ્ય). અહીં વેદવિદ એટલે આવા રહસ્યમય શાસ્ત્રને પણ જાણી શકનાર, સર્વજ્ઞ, મેધાવી, મુક્તાત્મા. પ્રાચીન ઉપનિષદોમાં વેદવિદ શબ્દપ્રયોગ જવલ્લે જ જોવા મળે છે (ફક્ત બૃહદારણ્યક ઉપનિષદ ૩,૭.૧., જુઓ ઉપર). અહીં આ અર્થ (ગ) માં જણાવેલા અર્થથી સ્વતંત્ર વિકસ્યો છે. (૪) સામાન્ય અર્થમાં, આત્મા અને સૃષ્ટિ સંબંધી ગંભીર અને રહસ્યમય વિચારો ધરાવતું ઔપનિષદ જ્ઞાન, અહીં વેદવિદ એટલે તત્ત્વજ્ઞ, આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની. આવો અર્થ (વ)માંથી વિકસ્યો લાગે છે. અને નિતાંત દાર્શનિક વિચારસરણીના સંદર્ભમાં યોજાયો છે અહીં વેદોના અધ્યયનની અપેક્ષા નથી. વળી, આ અર્થ પ્રાચીન ઔપનિષદ વિચારોની ભૂમિકા પર વિસ્તર્યો છે (જેમકે..વૈઃ સ વેવિત - જે તે જાણે છે એ વેદવિદ છે. ગીતા ૧૫.૧). આ જ પરંપરામાં ઉદ્ભવેલી અને ફાલતી આચાર બ્રહ્મચર્યની વિચારધારામાં પણ વેદવિદ શબ્દ ના અર્થમાં પ્રયોજાયો છે (સરખાવો વિરહ વેવ- - રવિણ તે વિરત, વેદવિદ અને આત્મરક્ષિત છે - ઉત્તરાધ્યયન ૧૫.૨). - અહીં વેદવિદ શબ્દમાં ઉપર્યુક્ત – બ્રાહ્મણ પરંપરાનો જ અર્થ સ્પષ્ટ છે; પણ તેવો અર્થ ટાળી, તેનાથી ભિન્ન સાંપ્રદાયિક અર્થ ઘટાવવા સૌ પ્રથમ આચાર ચૂર્ણિએ (ઈ.સ. આશરે ૬ઠ્ઠી-૭મી સદી) શરૂઆત કરી અને વેદ એટલે જૈન આગમો, સૂત્ર, પ્રવચન, જેવો અર્થ ઉપજાવ્યો. તેને અનુસરીને શીલાંકે (ઈ.સ.૯મી સદી) અને અન્ય ટીકાકારો એ પણ આવો નવો અર્થ માન્ય રાખ્યો.૨૫ આચાર બ્રહ્મચર્યની પ્રાચીન વિચારસરણીના વિકાસ દરમિયાન જૈન આગમો (કે તે અર્થમાં સુત્ર, પ્રવચન, ઇ.) અસ્તિત્વમાં આવ્યા નહોતા. આથી અહીં વેદવિદ શબ્દમાં વેદનો અર્થ જૈન સૂત્રો કે આગમો સંભવી શકતો નથી તથા સમગ્ર વેદવિદશબ્દનો - તીર્થંકર મહાવીર કે ગણધર જેવો અર્થ પણ ઘટી શકતો નથી. બ્રહ્મચર્યમાં તે શબ્દ સામાન્ય અર્થમાં (જેમકે વીર, મુનિ, આત્મવિદ, બ્રહ્મવિદ, ધર્મવિદ, વેદવિદ, ઈ) વપરાયો છે, કોઈ વ્યક્તિવિશેષ (જેમકે તીર્થકર, મહાવીર, ગણધર, ઈ) માટે વપરાયો નથી. (ઉત્તરાધ્યયન ૧૪.૮.વેદવિદ - ૧૪.૯, વેદ શબ્દ ઉપર જણાવ્યા મુજબ એ અર્થમાં સ્પષ્ટ છે.) આચારમાં અને અન્ય પ્રાચીન જૈન આગમોમાં મળી આવતા વેદવિદ, બ્રહ્મવિદ, નૈષ્કર્ખદર્શી જેવા શબ્દપ્રયોગો ઉત્તરકાલીન જૈન આગમોમાંથી લુપ્ત થયા. હું ૧.૮.૨ આર્ય : આચાર બ્રહ્મચર્યમાં અને અન્યત્ર પણ આર્ય શબ્દ કોઈ વિદ્વાન કે ઉત્તમ કુળની વ્યક્તિ માટે વપરાયો છે. લોકરિચય અધ્યયનમાં કહ્યું છે કે કુશળ વ્યક્તિ પાપ કર્મથી ન લેવાય તેવો કર્મપરિજ્ઞાનો માર્ગ આર્યોએ ઉપદેશ્યો છે (૨.૫.૮૯, સરખાવો - અનાર્ય-આર્યવચન, ૪, ૨.૧૩૭-૧૩૮, તથા ૫.૨,૧૫૨, ૫.૩.૧૫૭, ૬.૩,૧૮૯, સાહિત્યમાં જે અર્થમાં આર્ય શબ્દપ્રયોગ થયો છે તે જ અર્થ જૈન આગમોમાં પણ જળવાઈ રહ્યો છે. જો કે જૈન વિચારધારા (અને બૌદ્ધ વિચારધારા) આર્યેતર સંસ્કૃતિમાંથી ઊતરી આવી છે તેવો આગ્રહ પોષવા અદ્યતન સંશોધનકારો આર્ય શબ્દનો કોઈ ઇતર અર્થ શોધવા પ્રયાસ કરે છે. ૨૪ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ . Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧.૮.૭. શ્રમણ : બ્રાહ્મણ બ્રાહ્મણ - બ્રહ્મચર્ય વિભાગ ૧નાં (૧-૫) અધ્યયનોમાં મુનિ શબ્દની સાથે કે વિકલ્પે કે પર્યાયાર્થમાં શ્રમણ શબ્દનો પ્રયોગ થયો નથી. અહીં અને અન્યત્ર પણ શ્રમણ અને બ્રાહ્મણ શબ્દો એકબીજાના પર્યાપવાચી શબ્દ તરીકે યોજ્યા છે. સૂત્ર ૪.૨.૧૩૬માં તે બંનેને શસ્ત્રપરિક્ષાની વિચારસરણીની વિરુદ્ધ આચરતા લોકો (સાધુઓ) તરીકે ચીતર્યા છે (જુઓ § ૧.૪). વૈદિક કાળમાં બ્રાહ્મણ, શ્રમણ, પરિવ્રાજક, વગેરે અનેક પ્રકારના અનગાર (સંસાર/ ગૃહ ત્યાગી) મુનિઓ વિહરતા રહેતા હતા. તે સૌની વિચારસરણી મહદંશે સમાન હતી. તેઓ સંસાર ત્યાગી, તપ અને વ્રત દ્વારા આત્મજ્ઞાન કે મુક્તિનો માર્ગ અપનાવતા. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં શ્રમણ-બ્રાહ્મણ નામનો અનેક સ્થળે પ્રયોગ થયો છે. ઉત્તરકાલીન જૈન આગમોમાં અનેક સ્થળે મહાવીર માટે બ્રાહ્મણ શબ્દનો તો કોઈવાર શ્રમણ શબ્દનો પ્રયોગ થયો છે (જુઓ ઉ૫૨). કેટલાક સંશોધનકારો શ્રમણ શબ્દનું મૂળ ચીની કે હિમાલયની ઉત્તરે વસતી આર્યતર જાતિની, સંસ્કૃતિમાં જણાવે છે. તેઓની વિચારસરણીમાં જાદુ, મારણ-તાડન, અભિચાર, ઇત્યાદિનું મહત્ત્વ હતું. તેઓ શ-મન તરીકે ઓળખાતા, જેનું પ્રાકૃતમાં સમણ અને સંસ્કૃતમાં શ્રમણ શબ્દથી રૂપાંતર થયું છે. વળી, મગધ સામ્રાજયમાં પુરોહિત તરીકે પણ કેટલાક ‘શ્રમણો રહેતા. તેઓના વિચારોમાં હિમાલય પ્રદેશના બોન ધર્મની અસર હતી, એવું સ્ફૂર્ણાંકનું મંતવ્ય છે (ALB 1967-68, પૃ.૨૦૨-૨૧૦). ઉપરાંત, તે જણાવે છે કે મુનિ ગૃહસ્થ મણ હતા અને સંસારત્યાગી પણ હતા (જેમકે ઐતરેય બ્રાહ્મણ, ૪.૩૩.૧)! ભારતની આર્યેતર આદિ જાતિના મુંડા લોકોએ શ્રમણ વિધિની પરંપરા સ્વીકારી હતી તેવું વાસ્તેર રૂબેનનું માનવું છે સાચો બ્રાહ્મણ ખરેખર તત્ત્વજ્ઞનાં લક્ષણો ધરાવતો હોય છે એવું ઉત્તરાધ્યયન ૨૫નું વર્ણન ઔપનિષદ વિચારણા સાથે સંવાદ ધરાવે છે. F ૧.૮.૮. નિર્વાણ : સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં ફક્ત એકવાર જે નિર્વાણ શબ્દ આવે છે (૬.૫.૧૯૬.. . संति विरति उवसमं નિાળ...મિવવૃધમ્મમાવવુંના શાંતિ, વિરતિ, ઉપશમ, નિર્માણ... ભિક્ષુધર્મ જણાવવો) તે સૂત્રાંશ સૂત્રકૃતાંગ II.૧.૧૫ માંથી અહીં લીધું છે. તે મૂળે સૂત્રકૃતાંગ ા.૩.૪.૨૦ (સવ્વસ્થ વિરૂં ગ્ના સંતિ નિબ્બાળમાહિય સર્વત્ર વિરતિ કરવી; વિરતિ = શાંતિને નિર્વાણ કહ્યું છે) ઉપરથી આ બધા પર્યાયો સાથે સૂત્રકૃતાંગ II.૧.૧૫ માં વિસ્તાર પામીને આચારના ધૂત અધ્યયનમાં પ્રક્ષિપ્ત થયું (જુઓ શુબીંગ વો.મ.પૃ.૧૪૪, ટિ.૮ અને બોલ્લે II. પૃ.૧૩૯, ઉપર § ૧.૬.૧.) ! આચાર I. ૧.૬.૪૯ માં પરિનિર્વાણ શબ્દ આવે છે. પણ તે સૂત્રાંશ પ્રક્ષિપ્ત છે (જુઓ § ૧.૧.૨). આચારના બીજા શ્રુતસ્કંધમાં અને અન્ય આગમ ગ્રંથોમાં પણ નિર્વાણ શબ્દનો પ્રયોગ થયો છે તેમાં બૌદ્ધ વિચારસરણીની અસર થઈ હોય એમ લાગે છે. આચાર બ્રહ્મચર્યમાં શાંતિ (૧.૭.૫૬, ૨.૩.૮૫), વિરત (અનેકવાર) અને ઉપશમ કે ઉપશાંત (૩.૨.૧૧૬ = ૫.૪.૧૬૪) ઇત્યાદિ શબ્દપ્રયોગો પ્રાચીન છે. વળી, બ્રહ્મચર્ય પરિભાષામાં નિવૃત (નિ+હૈં, ઢાંકવું, રક્ષવું, મુક્ત થવું, તો કોઈવાર સંતોષ કે સુખ પામવું, જુઓ વિશેલ §§ ૫૧, ૨૧૯.) શબ્દપ્રયોગ પણ મળે છે. (જુઓ § ૩.૧.) પ્રાચીન બૌદ્ધદર્શનમાં નિર્વાણ શબ્દ અમૃતના અર્થમાં વપરાતો, અને અમૃત શબ્દ ઉપનિષદો જેવા વૈદિક સાહિત્યની અસર સૂચવે છે (જેમકે મૃત્યોમાંમમૃતં ગમય, મૃત્યુમાંથી મને અમૃત તરફ દોર, બૃહદારણ્યક ઉપનિષદ ૧.૩.૨૮) એવું જાપાનના વિદ્વાન શોઝેન કુોઈનું મંતવ્ય છે (જુઓ Der Nirvana Begriff in den des Buddhismus, ફ્રાઉવાલ્નેર અભિનંદન ગ્રંથ, વીએના ૧૯૬૮-૬૯, પૃ.૨૦૫-૨૧૩). Texten લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International For Personal and Private Use Only [ ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ હું ૧.૮.૯. પુનર્જન્મ અને પાપ : આચારમાં અનેક ઠેકાણે પુનર્જન્મ માટે જન્મમરણના ચક્રમાં અટવાયા કરવાનાં (દા.ત. નાતીમર અનુપરિયઠ્ઠમા...૨.૧.૭૭, ઇત્યાદિ) તથા પાપ કર્મનાં વિધાનો થયાં છે. આવી વિચારધારા નવી ? સાહિત્યમાં પણ તે હતી તેની સમીક્ષા અહીં આવશ્યક છે. વિટ્ઝલે આવી વિચારધારાના અભ્યાસ માટે વૈદિક સાહિત્યનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે પુનર્જન્મનો વિચાર અગ્નિચયન વિધિમાંથી ઉદ્દભવ પામ્યો છે (સરખાવો-હાન્સ-પંતર-મીત પૃ.૬૫૦. જુઓ ઉપર પા.ટી. ૨. તેના સંકેતો શતપથ બ્રાહ્મણ ૧૦માં મળે છે.). . પુનર્જન્મનો વિચાર બૃહદારણ્યક ઉપનિષદ (માધ્યદિન અને કાઠક શાખા) દ્વારા પૂર્વ ભારતમાં ફેલાયો. તે જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણમાં ૧૮% બૃહદારણ્યક ઉપનિષદમાં (માધ્યદિની શાખા) ૨૨% તથા બૃહદારણ્યક ઉપનિષદ (કાઠક શાખા) ૪૮% આ વિચારોનું મૂળ શતપથ બ્રાહ્મણ ૧૦ (શાંડિલ્ય)માં મળે છે. તેનો ફેલાવો પહેલાં પશ્ચિમ ભારતમાં તથા કાંઈક દક્ષિણ ભારતમાં થયો હતો. ત્યાર પછી પૂર્વ ભારતમાં અસ્તિત્વમાં આવેલા જૈન અને બૌદ્ધ દર્શનોમાં તેની અસર જોવા મળે છે ( વિલ .૨૦૧-૨૦૫). પુનર્જન્મ કરતાંય પાપનો વિચાર વૈદિક સાહિત્યમાં વધારે પ્રાચીન છે. બ્રાહ્મણ સાહિત્યમાં પાપનાં વર્ણન વધારે પ્રમાણમાં મળે છે. પાપ શબ્દ પુનર્જન્મના સંબંધમાં વપરાતો. પૂર્વ ભારત તથા દક્ષિણ ભારતમાં વિકસિત સાહિત્યમાં પાપનાં વર્ણન વધારે પ્રમાણમાં મળે છે. પૂર્વ ભારતમાંથી તેનો પ્રચાર તૈત્તિરીય બ્રાહ્મણ ૩માં થયો (વિટ્ઝલ પૃ. ૨૦૫-૨૦૭). વિશ્કેલ (પૃ. ૨૦૮) આગળ જણાવે છે કે કેટલીયે પ્રાકૃત લોકભાષાઓમાં વૈદિક પદોના પ્રયોગોની પરંપરા ચાલુ રહી હતી. અહિંસાની, સંસારત્યાગની વિચારસરણી પણ વૈદિક સાહિત્યમાં વિકસી હતી અને તે આર્યપ્રણાલી હતી (જુઓ હાન્સ-પેતર-શ્મીદૂતનો લેખ ઉપર પા.ટી.૨ અને હેઝરમાન.), કર્મવાદનું ચિંતન પણ વૈદિક પરંપરામાંથી મળી આવે છે (જુઓ હરમાન ડબલ્યુ. ટૂલનું The Vedic Origins of Karma, ન્યૂ યૉર્ક પ્રેસ ૧૯૮૯, સમીક્ષા JAOS, 1, 1991, પૃ.૧૭૩-૧૭૪.). કેટલાક ભારતીય વિદ્વાનો શ્રમણ સંસ્કૃતિનું મૂળ વૈદિક સાહિત્યના વાત્યમાં શોધે છે; પણ વાત્યો આર્ય સંસ્કૃતિના - વૈદિક પરંપરાના હતા તેવું અદ્યતન સંશોધનકારોનું માનવું છે (જુઓ હેક્ટરમાન - Vratya and sacrifice 11J.6, 1962, પૃ.૧-૩૭). આ બધા મુદાનું વિવેચન અહીં અયોગ્ય છે પણ તેના વિસ્તાર માટે ઉપર્યુક્ત ગ્રંથો જોવા વિનંતી છે. (ઉપરાંત, જુઓ લઈમાન પૃ.૨૧૧-૨૧૪, અને ભટ્ટ ૧૯૯૫.). ઉત્તરકાલીન જૈન આગમોમાં ઘણા ફેરફાર થતા ગયા અને બ્રહ્મચર્ય વિભાગ ૧ની વિચારધારા સાથે વણાઈ ગયેલા કેટલાક વૈદિક પરંપરાની પરિભાષાના શબ્દો પણ તે તે જૈન આગમોમાંથી અદૃષ્ટ થતા ગયા, દા.ત. બ્રહ્મવિદ, વેદવિદ, નૈષ્ફર્મ્યુદર્શી, સત્ય-બ્રહ્મ (પરમ તત્ત્વ). આ શબ્દોના સહજ અર્થ સમજાવતાં ચૂર્ણિ કે ટીકાકારને મુશ્કેલી થાય છે તે સમજી શકાય છે. સાંપ્રદાયિક ભાવનાનાં બીજ અહીં રોપાતાં હોય એમ લાગે છે. હું ૨ આચાર : બીજો શ્રુતસ્કંધ આચારાંગનો બ્રહ્મચર્ય નામે પહેલો શ્રતસ્કંધ તેના અગ્ર નામે બીજા ગ્રુતસ્કંધ કરતાં પ્રાચીન છે. બીજા શ્રુતસ્કંધમાં આવતી કુલ ચાર ચૂલાઓમાં (પરિશિષ્ટો) તત્ત્વદર્શનની દૃષ્ટિએ કોઈ વર્ણન મળતું નથી. તેની પહેલી ચૂલામાં (અધ્યયન ૧-૭) તથા બીજી ચૂલામાં (અધ્યયન ૮-૧૪) ભિક્ષુઓનાં ભિક્ષાવૃત્તિ, દૈનિક જીવનચર્યાના નિયમો, ઈત્યાદિનું વિવરણ આવે છે. ભાવના નામે ત્રીજી ચૂલામાં (અધ્યયન ૧૫) મહાવીરચરિત અને પાંચ વ્રતોના (સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) પાલનરક્ષણ માટે ૨૫ ભાવનાઓનું વર્ણન છે. વિમુક્તિ નામે ચોથી ચૂલામાં (અધ્યયન ૧૬) જગતી છંદના બાર શ્લોકોમાં સંસારત્યાગ કરી, સર્વ દુઃખો સહન કરતાં કરતાં, તપ અને ધ્યાન પરાયણ જીવન જીવતાં મુનિઓને આ લોકમાં કંઈ બંધન રહેતું નથી તેવું વર્ણન આવે છે. ૨૬ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આચારના બીજા શ્રુતસ્કંધમાં વિમુક્તિ નામે ચોથી ચૂલા મૂળે સૂત્રકૃતાંગ I ના ગાથા નામે સોળમા અધ્યયનનો એક વિભાગ હતો, અને તે ત્યાંથી છૂટો પડી આચારાંગમાં જોડાઈ ગયો છે તેવું સૂત્રીંગ માને છે (જુઓ શૂદ્રીંગ Drei Chedasutras des Jainakanans - ‘‘જૈન આગમનાં ત્રણ છેદસૂત્રો', હામ્બર્ગ ૧૯૬૬, પૃ.૪). પરંતુ આચારાંગમાં વિમુક્તિનું સ્થાન યોગ્ય અને મૌલિક છે તેવું બોલ્લેનું મંતવ્ય છે (જુઓ બોલ્લે I. પૃ.૪૭, ટિ.૧ તથા લેખ : Ayaranga 2.16 and Suyagada 1.16, JIP18, 1990 પૃ.૨૯-૫૨). આચાર-બીજા શ્રુતસ્કંધમાં ફક્ત ભાવના નામે ત્રીજી ચૂલા જ (અધ્યયન ૧૫) હતી; અને તે ચૂલાની શરૂઆતમાં આવતું મહાવીરચરિત્ર પાછળથી ઊમેરેલું છે અને તે રીતે ચૂલા ૧-૨ તથા ચૂલા ૪ (અધ્યયન ૧-૧૪, ૧૬) પણ આચારના બીજા શ્રુતસ્કંધમાં પાછળથી ઊમેરેલી છે. ઉપરાંત હાલ મળી આવતી ચૂલા ૩ ‘‘ભાવના''નો (અધ્યયન ૧૫) પાઠ પણ તદ્ન જુદો-‘‘નવો’’છે. મૂળ ‘‘ભાવના’’નો પાઠ આચાર ચૂર્ણિમાં (પૃ.૩૭૭-૩૭૮) ગદ્ય અને ૧-૫ પદ્યરૂપે વણાઈ ગયો છે. આ પદ્યમય ‘‘ભાવના” આવશ્યક ચૂર્ણિમાં (ભાગ ૨, પૃ.૧૪૬-૧૪૭) અને આવશ્યક નિર્યુક્તિ ઉપર હિરભદ્રની ટીકામાં (પૃ.૬૫૮-૬૫૯) પણ મળી આવે છે (વિસ્તાર માટે જુઓ ભટ્ટ-૧૯૮૭-૮૮ અને ભટ્ટ-૧૯૯૩). ઠુ ૨.૧. આચાર - બીજો શ્રુતસ્કંધ, ભાવના (આચાર II. 15) ઔપનિષદ વિચારધારામાં આત્મતત્ત્વની ચર્ચા મહત્વનો ભાગ ભજવે છે. તેમાં પ્રધાન સૂર એ ણાય છે કે સર્વત્ર આત્મા વસી રહ્યો છે તેમ જે જાણે છે તે પાપકર્મથી છૂટી જાય છે, મુક્તિ મેળવે છે. આચાર-બ્રહ્મચર્ય-વિભાગ ૧ની વિચારધારામાં પાપકર્મની ચર્ચા મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સર્વ કાંઈ પાપકર્મથી ભરપૂર છે, અને પાપકર્મને જે જાણે છે તે તેમાંથી છૂટી જાય છે, મુક્તિ મેળવે છે, આ બ્રહ્મરાર્ય વિચારણાનો પ્રધાન સૂર છે. આ બંને વિચારધારાઓ ફક્ત આદર્શ સ્થિતિનું વર્ણન કરે છે, પરંતુ પાપકર્મથી છૂટવા સાધકે પ્રાથમિક દશામાં શું શું કરવું એ વિષે ઉપનિષદો કે આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧ અસ્પષ્ટ રહ્યાં છે. આત્માને અનુલક્ષીને - આત્મજ્ઞાનને કેંદ્રમાં રાખી પાપકર્મથી બચવા યોગ જેવી પ્રક્રિયા કે અનાસક્તિ અથવા નિર્લેપની વિચારણા ઉપનિષદ પછીનાં શાસ્ત્રોમાં વિકસતી ગઈ. બ્રહ્મચર્ય વિચારધારામાં આત્મજ્ઞાનને નહીં, પણ પાપકર્મના જ્ઞાનને - શસ્ત્રપરિક્ષાને-મહત્ત્વ આપી, પાપકર્મને અનુલક્ષીને આત્મામાં સુરક્ષિત (આત્મગુપ્ત) થવાની વિચારણાએ આચાર I માં ૨૫ ભાવનાને જન્મ આપ્યો. આચાર I, વિશેષ તો તેના વિભાગ ૧માં પાંચ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) વ્રતોમાંથી અહિંસા (જુઓ શસ્ત્રપરિક્ષા § ૧.૧) અને બ્રહ્મચર્યની (=પરિવ્રજયા; વસિત્તા હંમશ્વેસિ ૪.૪.૧૪૩ = ૬.૨.૧૮૩ = ૬.૪.૧૯૦, ઉપરાંત લોકવિચય § ૧.૨) સતત ચાલી આવતી વિચારણામાં પરોક્ષ રીતે અપરિગ્રહ (દા.ત. પરિાદાઓ અપ્પાળ અવસના ૨.૫.૮૯) કે કંઈક અંશે સત્ય જેવાં વ્રતોમાં ($ ૧.૮.માં૩) ઘટાવી શકાય એવા ઉલ્લેખ મળી આવે છે, પણ અહિંસા, બ્રહ્મચર્ય સિવાયનાં બાકીનાં ત્રણ વ્રતો સ્પષ્ટ નથી મળતાં. આચાર નિર્યુક્તિ મુજબ આ વ્રતો સહેલાઈથી જાણી શકાય અને સમજાવી શકાય એવા આશયથી તેમને કુલ પાંચ વિભાગમાં સ્પષ્ટ કર્યાં (નિર્યુક્તિ ગાથા ૨૯૫ = વટ્ટકેરનું મૂલાચાર ૭.૩૩). તે બધાં વ્રતોના રક્ષણ-પાલન માટે સૌ પ્રથમ ૨૫ ભાવનાઓ અસ્તિત્વમાં આવી (નિર્યુક્તિ ગાથા ૨૯૬). આચાર 1 ની વિચારધારામાં મળતી અધ્યાત્મ સંવૃત (૫.૪.૧૯૫), આત્મગુપ્ત (૩.૧.૧૦૯, ૩.૩.૧૨૩, ૮.૨.૨૦૬), આત્મસમાહિત (૪.૩.૧૪૧) જેવી પરિભાષાઓનું વિશદ વ્યાખ્યાન આપણને આચાર II ની ૨૫ ભાવનાઓમાં મળે છે. દરેક વ્રત માટે પાંચ, એમ પાંચ વ્રત માટે કુલ ૨૫ ભાવનાઓ - વ્રતોને અનુકૂળ માનસિક કેળવણી - મુજબ આચરણ કરતાં મુનિ પાપ કર્મથી પોતાને બચાવી લે છે અને આત્મગુપ્ત બને છે. આ ભાવનાઓ સંક્ષેપમાં નીચે મુજબ ગણાવી શકાય. (૧) ચાલવામાં સાવધાની (રૂરિયાતમિત), અન્ન-પાન-ભોજનની આલોચના, ભિન્નુનાં પાત્રો ઇત્યાદિ લેવા-મૂકવામાં સાવધાની (આયાળમંડનિમ્હેવળા) અને મન તથા વચનમાં સાવધાની રાખતાં હિંસાકર્મથી બચી જવાય છે. જૈન પરંપરામાં પાંચ સમિતિઓમાંથી ઇરિયાસમિતિ અને આયાણ-ભંડ-નિખૈવણા-સમિતિ, એ બે સમિતિઓ આ ભાવનામાંથી વિકસી છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International For Personal and Private Use Only [ ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨) હાસ્ય-પરિત્યાગ, બોલવામાં સાવધાની, તથા ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરવાથી, અસત્યથી થતાં પાપકર્મોથી બચી શકાય છે. આમાંથી ભાષાસમિતિનો વિકાસ થયો. (દા.ત. દશવૈકાલિક ૭ ‘‘વાક્યશુદ્ધિ” અધ્યયન). (૩) અવગ્રહ-(વસતિસ્થાન, પાત્ર-ભાજન જેવી સામગ્રી, વિંડ-ગ્રહણ) વિષે સ્વયં વિચાર કરે, દાન (પિંડ-દાન,ઈ.) આપનારનાં વચન ઇ. વિષે પણ વિચારે, અવગ્રહ માટેની સ્પષ્ટ સીમા કે મર્યાદા રાખે. ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, પોતાના સાથીઓ માટેનો અવગ્રહ યોગ્ય સ્થાને રાખે, આમ કરવાથી ચોરીથી થતા દોષોથી પાપ કર્મોથી બચી શકાય છે. (૪) તેલ-ધીવાળા પદાર્થો ન ખાવા, શરીર શણગારવું નહીં, સ્ત્રીદર્શન ન કરવું, સ્ત્રીપ્રધાન સ્થાનોમાં જવું નહીં, સ્ત્રીવિષયક કે હલકા પ્રકારની કથા-વાર્તા ન કરવી. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે. આનો વિસ્તાર સૂત્રકૃતાંગ I (અધ્યયન ૪ રૂસ્થિરિળા), દશવૈકાલિક (૮.૫૨-૫૮) ઉત્તરાધ્યયન (૧૬ ·‘બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન”) જેવાં આગમોમાં મળે છે. (પ) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ જેવા પાંચ વિષયોમાં આસક્તિ ન રાખતાં પરિગ્રહથી થતાં પાપકર્મોથી પોતાને બચાવી શકાય છે. આનો વિસ્તાર પણ દશવૈકાલિક (૮.૧૯-૨૭, ૧૧-ગાથા ૧-૧૦). ઉત્તરાધ્યયન (૩૨ ‘પ્રમાદસ્થાન”) જેવાં આગમોમાં દૃષ્ટિગોચર થાય છે. જૈન વિચારધારામાં પાપકર્મનું જ્ઞાન કેંદ્રમાં રહ્યું છે તેથી અહિંસાની વિશિષ્ટ ચર્ચા-વિચારણા ભિક્ષુઓની જીવનચર્યાના નીતિ-નિયમોના ઝીણવટભર્યા ચિંતનમાં વિસ્તારથી દૃષ્ટિગોચર થાય છે. આના પરિણામે જૈન તત્ત્વદર્શન કે આત્મતત્ત્વનું ચિંતન કંઈક સ્થગિત થઈ ગયું, ઉપેક્ષિત રહ્યું. આ મુદ્દાનું વિવેચન આગળ કરવામાં આવ્યું છે. $ ૩ અન્ય પ્રાચીન આગમો અને બ્રહ્મચર્ય વિચારધારા : આચારાંગ પછી વિકસેલા જૈન આગમોમાં (અંગ ગ્રંથોમાં) સૂત્રકૃતાંગ, (અને મૂલસૂત્રોમાં) દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન મુખ્ય છે. આ ત્રણ આગમો સમગ્ર દૃષ્ટિએ અને ઇતર જૈન આગમોની અપેક્ષાએ પ્રાચીન છે. તેમાં સૂત્રકૃતાંગનો પહેલો શ્રુતસ્કંધ (=સૂત્રકૃતાંગ I, અધ્યયનો ૧-૧૬) તેના બીજા શ્રુતસ્કંધની (=સૂત્રકૃતાંગ II, અધ્યયનો ૧-૭) અપેક્ષાએ પ્રાચીન છે. તે પદ્યમય છે. તેની કેટલીક ગાથાઓ પ્રાચીન છંદમાં રચાયેલી છે. જૈન પરંપરામાં આવી ગાથાઓનો પણ તેમાં બીજી ગાથાઓ પ્રક્ષિપ્ત થતાં વિસ્તાર વધતો ગયો. આ રીતે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની ગાથાઓ વૃદ્ધિ પામતી ગઈ. આ ત્રણે આગમોમાં મળી આવતી આચાર-બ્રહ્મચર્યની વિચારધારાની પૃષ્ઠભૂમિકામાં ઔપનિષદ ચિંતનની અસર અહીં સંક્ષેપમાં દર્શાવવામાં આવી છે. આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧માં વપરાતો પ્રાણ શબ્દ જીવના અર્થમાં સૂત્રકૃતાંગ I (૧.૪.૮, ૬.૪, ૮.૧૯), અને દશવૈકાલિકમાં (૪.૧.૬) પણ કંઈક પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ જેવા ‘શબ્દાડંબર” (cliche) વગર વપરાયો છે. છ-જીવ-નિકાયોની કલ્પના આ આગમોમાં પ્રતિષ્ઠા પામી ચૂકી છે (દા.ત. સૂત્રધૃતાંગ I ૯.૮.૯, ઉત્તરાધ્યયન ૧૨.૪૧, દશવૈકાલિક માટે જુઓ આગળ). ઓઘ (પ્રવાહ, સંસાર) શબ્દ પણ સૂત્રકૃતાંગ I (૩.૪.૧૪, ૧૧.૧), દશવૈકાલિક (૯.૨.૨૩), ઉત્તરાધ્યયનમાં (૫.૧, ૨૩.૭૦, ૩૨.૩૩, ઈ.) દૃષ્ટિગોચર થાય છે. ક્ષેત્રજ્ઞ (ઘેયન્ન) શબ્દ સૂત્રકૃતાંગ । માં ફક્ત બે વાર (૬.૩, ૧૫.૧૩) આવે છે, અને તે લુપ્ત થતો જતો હોય એમ લાગે છે. સંગ-અસંગ (અસક્તિ) અને લેપ-નિર્લેપ જેવી અન્ય બ્રાહ્મણ વિચારધારાની પરિભાષા આચાર-બ્રહ્મચર્યની (૨.૧.૭૪ = ૨.૫.૮૯, ૨.૬.૧૦૩, ૩.૧.૧૦૯, ૫.૨.૧૫૩, ઈ.) જેમ સૂત્રકૃતાંગ I માં (૧.૨.૨૮, ૭.૨૭ = ૧૨.૨૨, ૧૦.૧૦, ઈ.) અને ઉત્તરાધ્યયનમાં (૮.૪, ૧૪.૬, ૨૦.૬, ૨૫.૨૦, ૨૬, ઈ.) વિશેષ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ, આચાર II માં (૧૧.૬૮૭ = ૧૫.૭૯૦). તેમ જ સૂત્રકૃતાંગ II (અધ્યયન ૯) અને દશવૈકાલિકમાં (ફક્ત બે વાર - ૧૦.૧૬, ૧૧.૧૦) આવા પ્રકારની પરિભાષાનો પ્રયોગ લુપ્તપ્રાય થતો ગયો છે. = (૧) સૂત્રકૃતાંગ I અહિંસા-સમય (૧.૪.૧૦ ૧૧.૧૦) શબ્દથી આચાર-બ્રહ્મચર્ય અથવા શસ્ત્રપરિજ્ઞાનું સૂચન કરે છે (જુઓ § ૧.૪, સરખાવો સૂત્રકૃતાંગ ૩.૧૧ માં માર્ગ-સાર તરીકે આચાર-બ્રહ્મચર્યનો સાર !). આ સંદર્ભમાં સમય = સમતા, એવો બોલ્લેએ કરેલો અર્થ યોગ્ય નથી (જુઓ બોલ્લે 1 પૃ.૧૨૭). કર્મની ઉપાધિ જેવી ૨૮ ] Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ પરિભાષા આચાર- 1 માં મળતી (૩.૧.૧૧૦ : પશ્યક ઉપાધિ હોતી નથી, ૩.૪.૧૩૧ = ૪.૪.૧૪૬) તે સૂત્રકૃતાંગ I માં ફક્ત એકવાર (૨.૨.૨૭ ૩É Uગણ - ઉપાધિ દૂર કરવી) દષ્ટિગોચર થાય છે. આ પરિભાષા જૈન આગમોમાંથી લુપ્ત થતી હોય એમ લાગે છે. બુદ્ધિ જેવો શબ્દ પ્રયોગ આચાર- 1- વિભાગ ૧માં તેમ સૂત્રકૃતાંગ 1 માં પણ મળતો નથી. કર્મથી છૂટવા ઇંદ્રિયો અંદર સંકેલી લઈ – રાગદ્વેષથી દૂર થઈ – આત્મરત, આત્મસમાહિત થવાની - અંતર્મુખ થવાની વિચારણા (જુઓ ૬ ૧.૭.૧) હજી સૂત્રકૃતાંગ I માં ચાલુ રહી છે. પાંચ મહાવ્રતો, રાત્રીભોજન ત્યાગ અને ભાવના પણ સૂત્રકૃતાંગ 1 માં (૩.૯) મળી આવે છે. સૂત્રકૃતાંગ I માં વ્યક્ત થતા વિચારો, જેમ કે ગ્રંથો અંધું પડ્યું fબતો (૧.૨.૧૯, આંધળાને રસ્તે દોરતો આંધળો), a mયારમજુરા (૭.૧૬ આંધળા નેતાને અનુસરી), નાં દિગંબે સદ નોતિના વિ રૂવાડુ નો રસ ઢીનેQ (૨૨.૮ જેમ આંખ વગરના આંધળાને પ્રકાશથી પણ રૂપ વગેરે-ઘટ-પટ વગેરે દેખાતાં નથી.) નેતા ના ઘાસિ સો માં જ નાણાતિ કપરૂમાળ (૧૪.૧૨ રાત્રે અંધારામાં નહીં દેખી શકનાર નેતા રસ્તો જાણતો નથી) – તેમ મૂઢ – આંધળા લોકો પણ પોતાને જ્ઞાન થયા વગર બીજાને (અંધારામાં જ) દોરી જાય છે અને ગંતવ્ય પામતા નથી, વ. ઔપનિષદ વિચારો સાથે સરખાવી શકાય; જેમકે ફંદ્રમા (પાઠાંતર બંધચમીના:) રિત્તિ મૂઢા ઉપેનેવ નીયમના યથાસ્થા: (કઠ ઉપનિષદ ૧.૨.૫ = મુંડક ઉપનિષદ ૧.૨.૮ આંધળાથી દોરાતા આંધળા લોકોની જેમ મૂઢ લોકો સતત અટવાયા (અથડાયા) કરતા પરિભ્રમણ કર્યા કરે છે). રત (૨.૩૮.૩.) પણ કહે છે કે યથાન્યો વાન્યમન્થીયા (અથવા જેમ આંધળો આંધળા પાછળ જાય બોલે | પૃ.૯૬ ઉપરથી). સૂત્રકૃતાંગ I આગળ જણાવે છે કે જેમ શકુનિ (ગીધ, સમડી, કાગડા ?) પાંજરું તોડી શકતું નથી તેમ ધર્મ કે અધર્મના જ્ઞાન વગર કોઈ વ્યક્તિ દુઃખો દૂર કરી શકતી નથી (જુઓ ફુવું તે મારૂતુëતિ સરળ પંગર નહીં ૨.૨.૨૨), છાંદોગ્ય ઉપનિષદ પણ કહે છે કે સ તથા શનિ સૂત્રેા પ્રવર ..વંદનવો પછયત વિમેવ ...પ્રાણવંધનં દિ...મન રૂતિ (૬.૮.૨ દોરે બંધાયેલું કોઈ શકુનિ જેમ બંધનને જ આશરે દોરે જ વળગી - રહે છે તેમ જ મન પ્રાણના બંધનવાળું છે. સરખાવો - રા યર્વિસુસંવાદ્ધ પક્ષી તત્વહિન્દુ મન: પક્ષી જેમ દોરે બંધાયેલું છે તેમ મન પ્રાણથી બંધાયેલું છે. યોગશિખા ઉપનિષદ ૫૯, ઉપરાંત પાં છિવા યથા હંસો..મુને...fછત્રપાલ તથા નીવ: સંસારં તરતે સી. પાશ છેદી જેમ હંસ આકાશ ઓળંગી જાય તેમ બંધનમુક્ત જીવ હંમેશાં સંસાર તરી જાય છે. યુરિકા ઉપનિષદ ૨૨). તયાં વ નહાફ સે રયં તિ સંgય મુળી મm (તે રજ - પાપ - કર્મ સાપની કાંચળીની જેમ ત્યજી દે છે એમ જાણી મુનિ - રજ - ત્યાગનો - ગર્વ કરતો નથી). ૨૮ સૂત્રકૃતાંગ ના (૨.૨.૧) આ વિચારો સાથે વરાહ ઉપનિષદના (૬૭-૬૮) વિચારો લગભગ સમાંતર જાય છે, જેમ કે નિર્વયની નિમો નીવવગત:, વત્ની તિતિષેત્ત સો નાતે, પર્વ...શરીર નાબમ. (સાપની જીવ વિહોણી કાંચળી જેમ રાફડે પડી રહે, અને સાપ તેને બહુ ગણતો નથી,તેની દરકાર કરતો નથી - તેમ વિદ્વાન શરીરને બહુ ગણતો નથી.) આ શ્લોક બૃહદારણ્યક ઉપનિષદના આધારે રચાયો છેઃ થર્ યથા - નિર્વચની વત્ની મૃતા પ્રત્યસ્તી શીત – વિમેવેટું શરીર શૉ - ૩થામારીનો મૃતઃ પ્રાળો વ...(૪.૪.૮ જેમ સાપની કાંચળી રાફડામાં મત. ફેંકી દીધેલી પડી રહે તેમ આ શરીર પડી રહે છે અને આ અશરીરી પ્રાણ અમૃત છે, તે બ્રહ્મ જ છે). પ્રશ્ન ઉપનિષદ (પ. ૫) પણ કહે છે કે, યથા પાકોરસ્વવી વિનિચત પર્વ દ વૈ સ પાખના વિનિp: (જેમ સાપ કાંચળીથી મુક્ત થાય છે એમ તે પાપથી મુક્ત થયો). અગ્નિએ ઇંદ્રનાં બધાં પાપ બાળી નાખ્યાં છે, જૈમિનીય બ્રાહ્મણ (૨.૧૩૪) પણ આ રીતે જણાવે છે કે સ યથાદિક - દિચ્છર્ચે નિર્મચેત, કથા મુંગાવિકા વિવૃત, વમેવ સર્વમાન્ પાખનો વિરમું (જેમ સાપ કાંચળી લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્યજી દે અને જેમ મુંજમાંથી ઈષીકા છૂટી પડે, તેમ તે બધાં પાપમાંથી મુક્ત થયો)૨૯ બે ભિન્ન ગ્રંથોનાં કોઈ કોઈ વિધાનોમાં રૂપક, ઉપમા કે એવા અલંકારના લીધે પ્રાપ્ત થતી સમાનતાથી તે બંને ગ્રંથાંશ કે વિધાનો વચ્ચે કાંઈ નિકટનો સંબંધ સ્થાપી શકાતો નથી (જુઓ હોર્શ. પૃ. ૪૭૫.). તે - ધીર, મુનિ - આત્મામાંથી સર્વ લોક જુએ છે. (સૂત્રકૃતાગ 1 ૧૨.૧૮. તે મારી પાસે સવનો, જુઓ હું ૧.૩).૩૦ છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે પણ આ સર્વ (જગત આત્મા જ છે. તે (આત્માદ્રષ્ટા) આમ જોતાં આત્મરતિ અને આત્માનંદ થાય છે. આ રીતે જોતા તેનું (આત્મદ્રષ્ટાનું) આ સર્વ (જગત) આત્મામાંથી જ છે (...ગાત્મવેત્ સમિતિ સ વા- પર્વ પ...માત્મત:...માત્માનં:..મતિ. ૭.૨૫.૨. તી વા હતી પશ્યતઃ..૩નાત્મન્ પવે સર્વમિતિ. ૭.૨૬.૧). સૂત્રકૃતાંગ ! આ મુદ્દાનું ઠેકઠેકાણે પુનરાવર્તન કરે છે, જેમ કે તુરં પાહિ સંગ(૨.૩.૧૨. જીવો સાથે આત્મરૂપે સંયમિત થવું), નં ૨ છંદ્ર ૨ વિવિધ વિMUM ૩ સત્રો માયાવં (૧૩.૨૧ કર્મ અને છંદ - ઇચ્છા/કામના પ્રત્યે નિર્વેદ રાખી સર્વત્ર આત્મભાવ કેળવવો), અત્તત્તાપુ રિવ્વા (ઉ.૩.૭ = ૧૧.૩૨, આત્મત્વ - સર્વ કાંઈ આત્મા છે તેવા ભાવ-માટે પરિવ્રજય સ્વીકારવી. વિસ્તાર માટે જુઓ બોલે II પૃ.૧૧૫). અન્યત્ર ભિક્ષુને આત્મતત્વની ખાતર સંવૃત-(ઇંદ્રિયો સંકેલી લીધી છે) કહ્યો છે (સૂત્રકૃતાંગ II 2.29. રૂદ ઘણુ મત્તા સંવુડસ મળ / રસ.), સૂત્રકૃતાંગ . આગળ જણાવે છે કે તે વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત છે, જિતેંદ્રિય છે, સદા દમનશીલ - ઇંદ્રિયો પર કાબૂ રાખે-છે (..વિડ વિરતો નાયરે ૭.૨૦, ૩રાયપુર નિષ્ફવિણ ૧૧.૧૬, ૩ીયમુને સયા વંતે ૧૧.૨૪). આચાર બ્રહ્મચર્યના આત્મસમાહિત (૪.૩.૧૪૧) કે આત્મોપરત (૪.૪.૧૪૬) સાથે સૂત્રકૃતાંગ 1 ના આત્મગુપ્તની તુલના થઈ શકે. આત્મસમાહિત ઈહા વગરનો છે, આત્મોપરત છે, ઉપાધિ વગરનો છે (બ્રહ્મચર્ય ૪.૩.૧૪૧, ૪.૪.૧૪૬), અધ્યાત્મ-સંવૃત છે, ઉપશાંતરતિ સંસાર સ્રોતમાં સર્વત્ર ગુપ્ત છે (બ્રહ્મચર્ય ૫.૪.૧૬૫, ૫.૫.૧૬૬). જેવી રીતે સ્વયં પોતે (આત્મા) છે તેવી રીતે સર્વ પ્રાણીઓ છે, આમ સર્વ પ્રાણીઓને સ્વયં તુલ્ય માનીને વિરત મુનિએ દૃઢમનથી પત્રિજયા સ્વીકારવી એવું સૂત્રકૃતાંગ I. પણ ઔપનિષદ વિચારોની જેમ જ રજૂ કરે છે; જેમકે વરણ મધમે૬િ ને રું ન, તેજસ કgવમાયા થા વં પરિવ્ય(સૂત્રકૃતાંગ 1. ૧૧.૩૩) “વિષયવાસનાઓ - કામથી વિરત મુનિએ પૃથ્વી ઉપર જે કોઈ પ્રાણીઓ છે તેમનો આત્મા તે પોતાનો આત્મા છે એવી તુલનાથી (કે તુલના માટે) હિંમત (દઢનિશ્ચય) કરી પદ્મિજયા સ્વીકારવી. અહીં ઈશ ઉપનિષદની (ગાથા ૧) અસર સ્પષ્ટ થાય છે. શાવામિદં સર્વ વત્ &િ ૨ ત્યાં નાત, તેન ત્યોન મુંગીથા મા વૃધ: શ્યવિદ્ ઘનમ્ – “પૃથ્વી ઉપર જે કાંઈ ગતિશીલ (=રાણી) છે તે ઇશ્વરથી રહેવા લાયક છે (=તેમાં ઇશ્વર વસ્યો છે). આથી તું ત્યજી દીધેલાથી (ભિક્ષાવૃત્તિ, ઉછ) આહારવિહાર કર. તું કોઈના ધનની લાલસા ન રાખ. અહીં સૂત્રકૃતાંગમાં અને ઇશ ઉપનિષદમાં સર્વ પ્રાણીઓનાં સ્વયં પોતે જ વસી રહ્યો છે એવી આત્મદષ્ટિ (જુઓ તેfi અgવમાયા અને શાવામિત્રે સર્વ), વિષયોથી વિરતિ (બ્રહ્મચર્ય) કે પરિવ્રજયા (જુઓ વિરપુ ગામ ઘઉં પરિવ્યા અને તેને તેના મુંનીથી) જેવા વિચારો તરી આવે છે. ઉપરાંત તે જણાવે છે કે સર્વ પ્રાણીઓમાં આત્મા-ઇશ વસી રહ્યો છે તેથી કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી કે તેના પ્રાણ ઝૂંટવી ન લેવા. ફક્ત સ્વેચ્છાએ ત્યક્તથી (ભૈક્ષ કે ઉછ) જીવન વીતાવવું. સૂત્રકૃતાગ 1. ૨.૩.૧૪ (૩છે..વિસુદ્ધમાદ), ઉત્તરાધ્યયન ૩૫.૧૬ (૩છેfસજા), દશવૈકાલિક ૧૦.૧૭ (૩છે ) પણ એવી ભિક્ષાવૃત્તિનું વર્ણન કરે છે, અને કોઈનું ધન” પચાવી લેવું નહીં તેમ જણાવે છે ( ય ભોમિ દ્ધો રે jછે મર્યાપશે દશવૈકાલિક ૮.૨૩ અને મા ઘ ચ સ્વિત્ ઘનમ્ ઈશ ઉપનિષદ).૧ ૩૦ ]. [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ 1 ના આઠમાં અધ્યયનમાં આત્મસમાહિત કે આત્માપરત કે આત્મગુપ્તના ચિંતનનો મુખ્ય વિષય રહ્યો છે. તેમાં શરૂઆતમાં અસંયમી અજ્ઞાનીઓ રાગદ્વેષપૂર્વક કામ ભોગ અને માયામાં લપટાઈ પાપાચરણ કરે છે અને પરિણામે જન્મમરણનું દુઃખ (સંપાય) બાંધે છે (ગાથા ૧-૯) એમ જણાવીને આવાં પાપકમોનું શલ્ય પંડિતો કેવી રીતે કાપી નાખે - તેમનાં બંધનો કેવી રીતે કપાઈ જાય (ગાથા ૧૦) તે જણાવવા આગળ ધર્મના સારભૂત પાપકર્મોનો ત્યાગ” કરવાની પ્રક્રિયા દર્શાવી છે (ગાથા ૧૪-૨૧, જૈન દર્શનના ગુપ્તિ-સિદ્ધાંતના આદિ-મૂળના અહીં દર્શન થાય છે. ગાથા ૧૧-૧૩ માં ગાથા ૧૦ માટે સામાન્ય વિસ્તાર કર્યો છે. તે વિદ્વાને હાથપગ (=“કાય”), મન-પાંચ ઇંદ્રિયો (=“મન”), પાપ અને ભાષાદોષ (“વચન”)-એ સર્વ આત્મામાં સમેટી લેવાં (ગાથા ૧૭ સરખાવો-શીલાંક પૃ.૧૧૫ – મનોવી&યગુપ્ત સન્ અને જુઓ દશવૈકાલિક ૧૦.૧૫ આગળ). અને માન, માયા વિષે સંપૂર્ણ જાણીને શાંતિના ગૌરવને લક્ષ્યમાં રાખી ઉપશાંત અને સ્પૃહા વગર વિહરવું (ગાથા ૧૮). અહિંસા, અસ્તેય અને અમૃષાવાદના ધર્મને વળગી રહી (ગાથા ૧૯) મન કે વચનથી પણ તે તેનું ઉલ્લંઘન ન કરે અને સર્વત્ર સંવૃત (ગુપ્ત) અને દંત (ઇંદ્રિયનિગ્રહ કરી) થઈ આદાનને (માયાળ, કર્મનું ઉપાદાન) સમેટી લેવુંદૂર કરવું (ગાથા ૨૦). તે વિદ્વાનને કૃત, ક્રિયમાણ કે ભાવિ પાપ (કર્મ) સંમત નથી, તે આત્મગુપ્ત અને જિતેંદ્રિય છે (ગાથા ર૧). જે આવા જ્ઞાની, મહાભાગ્યશાળી, વીર અને સમ્યકત્વદર્શી છે તેમનાં આચરણ-કર્મ શુદ્ધ છે અને (બંધનરૂપ) પરિણામ વગરનાં હોય છે (ગાથા ૨૩). આવી આત્મગુપ્ત થવાની પ્રક્રિયાને કાચબાનું દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરી છે કે નહીં *ખે તે સંસારું સ દે સમાદો, પર્વ પાવાડું મેધાવી અાપે સમદિરે (ગાથા ૧૬: કાચબો જેમ પોતાનાં અંગો પોતાના દેહમાં સંકેલી લે-પોતાના દેહથી અંદર ખેંચી લે-તેમ મેધાવી પુરુષ અધ્યાત્મથી - ઇંદ્રિયોને અંદર આત્મામાં સંકેલી લઈ - પાપકર્મો સમેટી લે - દૂર કરે). દશવૈકાલિકમાં (વો 2 સ્ત્રીપતીન પુરો ૮-૪૦ અને સ્ત્રીપુરો ૮.૪૪) અને ભગવતીમાં (મ્યો રૂત્ર દ્વિ માછીછે પીને વિ...૨૫.૭.૮૦૧) પણ આવા દૃષ્ટાંતનું પુનરાવર્તન થયું છે. અધ્યાત્મસંવૃતનું આવું ચિંતન બ્રાહ્મણ પરંપરામાં પણ મળે છે. નારદપરિવ્રાજક ઉપનિષદ (૭૪) જણાવે છે કે પાપ-શર્ટ વૃત્તમનાં નિત્યમાત, સુંદિયાળ સમાહત્ય જૂ નવ સર્વશઃ (કાચબો જેમ અંગો-દેહમાં સમેટી લે-તેમ વિદ્વાને ઇંદ્રિયો અંદર સમેટી લઈ હમેશાં પાપરહિત, નીતિમય સરળ વર્તન કરવું. સરખાવો - ફૂડનવ સંહત્ય મને | ઈઃ નિષ્ય ... કાચબાની જેમ અંગો - ઇંદ્રિયો - સમેટી લઈ અને હૃદયમાં મનનો વિરોધ કરી...યુરિકા ઉપનિષદ ૩; અને યુવા સંદરતે વાવે ડાનીવ સર્વશ:, ક્રિયાન્દ્રિયર્થગ્રસ્તી પ્રજ્ઞા પ્રતિષ્ઠિતી. કાચબો સર્વ રીતે જેમ પોતાનાં અંગો ખેંચી લે તેમ આ જ્યારે ઇંદ્રિયોને ઇંદ્રિયોના અર્થમાંથી સંકેલી લે છે ત્યારે તેની પ્રજ્ઞા (જ્ઞાન, બુદ્ધિ) પ્રતિષ્ઠિત-કહેવાય છે. ગીતા ૨.૫૮, ઉપરાંત જુઓ સંવૃત્તનિકાય ૧.૭). સૂત્રકૃતાંગ 1 મુજબ સર્વ ઇંદ્રિયોથી નિવૃત-સંવૃત અને સર્વત્ર મુક્ત મુનિ લોકોમાં વિહાર કરે (૧૦.૪) અને સંપૂર્ણ જગત સમત્વથી પેખીને કોઈનું પ્રિય અને અપ્રિય ન કરે૦૦૦૦ (સવં નાં તૂ સમયાપુરી પિયખર્ચ રૂડું છો ના ૧૦.૭ = ૧૩. ૨૨). તે જીવન મરણની આશા રાખ્યા વિના અને (આવાગમનનાં) વર્તુળથી મુક્ત વિહાર કરે તો નીવિર્ય નો મરણfમરઘી વરેઝ fમઙ્ગ વયા વિમુદ્દે ૧૦.૨૪ = ૧૨.૨૨ = ૧૩.૨૩, જુઓ ૨.૨.૧૬). રાગદ્વેષથી પર થતાં કર્મનો નિર્લેપ (આસક્તિ) રહેતો નથી, કર્મનું બંધન રહેતું નથી, અકર્મક-કર્માભાવની સ્થિતિ રહે છે (સરખાવો શીલાંક પાયામાવો ઉહ Ifમાવસ્થ રમત. પૃ.૪૧). સિદ્ધ-મુકતાત્મા વિરકત, રાગદ્વેષથી પર, અલિપ્ત કે સંવૃત (ગુપ્ત) હોવાથી તેના કર્મનું બીજ નાશ પામ્યું છે, તે રાગદ્વેષ જન્માવતું નથી, લેપાયમાન કરતું નથી, પુનર્જન્મના કારણરૂપ થતું નથી તેમ દશાશ્રુતસ્કંધ જણાવે છે (૫.૧૨૩- નહીં રાઈ વીયાળ ન ગાયેતિ પુijરા, મૂવીપણું હતું ? ગાયંતિ અવંરા - સરખાવો ઔપપાતિક $ ૧૧૫). મુક્તોનું અવ્યાબાધ સુખ દેવો કે મનુષ્યનાં સુખની અપેક્ષાએ અનંતગણું વધારે છે (સરખાવો જ વિ સ્થિ મજુતા તે સીવવું વિય સવ્વવા, ગં સિદ્ધા સૌવવું - લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ fપતાં. અધ્યાવાદં ૩વાય. ઔપપાતિક ૬ ૧૮૦) તૈત્તિરીય ઉપનિષદ (૨.૮ = બૃહદારણ્યક ઉપનિષદ ૪.૩.૩૨) પણ કહે છે કે તે જે શતં મનુષા આનંદ્રા તે યે વિM...શાં વાનાં... - વૃદ્ધિ કાનંદ) સિદ્ધાત્માનું સુખ અનુપમ છે - ઉપમા વગરનું છે (શ્ય સિદ્ધાણં સોઉં ગળાવમાં સ્થિત મોવમું) એમ ઔપપાતિક (ડુ ૧૮૪) પણ જણાવે છે અને મૈત્રાયણિ ઉપનિષદ પણ જણાવે છે (માત્મા યજુઉં નાખે, ન શક્યતે વયિતું રિ. ૪.૨ આત્મામાં જે સુખ મળે તેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી). જિનોએ કહેલા આ-અર્થનો (આદેશ) વિચાર કરી ભિક્ષુએ નિર્મમ અને નિરહંકાર થઈ વિહરવું (યમથું...નિમ્મો નિર્દાને ઘરે મવહૂ નાદિય સૂત્રકૃતાંગ .. ૯.૬ = સરખાવો...વતિ...નિર્મનો નિરહંવર:...ગીતા ૨.૭૧). સૂત્રકૃતાગ 1 નાં અને બ્રાહ્મણ પરંપરાનાં કેટલાંક વિધાનો સાહિત્યની કે એવી કોઈ દૃષ્ટિએ સમાંતર જતાં હોય છે, તેવાં કેટલાંક વિધાનોની અહીં ફક્ત નોંધ લેવામાં આવે છે. સૂત્રકૃતાંગ I ૪માં (તથા દશવૈકાલિક ૮.૫૦પ૮ માં) મળતા સ્ત્રીવિષયક કેટલાક નિયમો કે ઉલ્લેખો મહાઉપનિષદ ૩.૩પ-પ૭ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I. ૧.૨.૧૫ માં મ્લેચ્છ વિષેનો ઉલ્લેખ (સરખાવો ઔપપાતિક $ ૧૮૩, કુંદકુંદ-સમયસાર ગાથા ૮, આર્યદિવચતુશતક ૮.૧૯) સાથે વિષ્ણુધર્મોત્તર પુરાણ ૪.૮ અને મહાભારત ૮.૩૬ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I ૫.૧.૧૧ (ગારિયું નામ...૩iધું તમે), જુઓ ઇશ ઉપનિષદ ૩ (સૂર્યા નામ..થેન તમરાવૃતા, આ સાથે સરખાવો સૂત્રકૃતાંગ I ૨.૩.૯ કયા ૧૯૮૯-૯૦ પૃ.૩૯ મુજબ). સૂત્રકૃતાંગ I.૮.૧, .. વીરસ્ય વીર રે,. ઋગ્વદ વિંનું રૂદ્રી વીર્યમ્ ની યાદ આપે છે. આ ઉપરાંત સૂત્રકૃતાંગ I ની કેટલીક ગાથાઓ ગીતાના કેટલાક શ્લોકો સાથે સરખાવી શકાય, જેમકે ૩.૪.૩ નાસિત્તે વિન્ને..áવાયા -સરખાવોઃ સિતો ફેવો વ્યાસઃ (૨૦-૩) ६.६. अणुत्तरं तप्पइ सूरिए वा -સરખાવોઃ વીણાનતાદ્યુતિઃ (૨૧.૨૭) ૬.૭. ફુદેવ સેવા... -સરખાવોઃ દેવીના...વાસવ (૨૦.૨૨) ૬.૮ મોહી વાવ ૩ખંતપરે -સરખાવોઃ સરસામ...સા: (૨૦.ર૪) ૬.૧૧ પુદ્દે રમે વિકૃ ભૂમિ ફ્રિ -સરખાવોઃ ઘાવાથમિ ...વ્યાસક્(.૨૦) नभःस्पृशम् (૨૧.ર૪) ૬.૧૮ સુ...નદ સામની વા -સરખાવોઃ અશ્વત્થ: સર્વવૃક્ષાણામ્ (૧૦.૨૬) ૬.૧૯ વંતો વ તારીખ -સરખાવોઃ નક્ષત્રાણા...શશી (૦.૨૨) ६.२० नागेसु वा धरणिंदमाहु -સરખાવીઃ નાશ...નાનામ્ (૨૦.૨૨) ૬.૨૧ ટ્રસ્થનું પરાવળમાઠું -સરખાવોઃ પરીવતં દ્રામ્ (૧૦.૨૭) सिहो मिगाण -સરખાવોઃ મૃld ૨ મૃગેન્દ્ર (૧૦.૩૦) सलिलाण गंगा -સરખાવોઃ સ્ત્રોતસા...નાવી (૧૦.૩૨) पक्खीसु वा गरुले वेणुदेवो -સરખાવોઃ વૈનતેયa fક્ષમ (૧૦.૩૦) (જુઓ બોલે IT.1988, પૃ.૧૫૭). ધર્મસૂત્ર કે ધર્મશાસ્ત્રમાંથી અને રામાયણ, મહાભારત કે પુરાણોમાંથી પણ આ પ્રમાણેના સૂત્રકૃતાંગ 1 ની કેટલીક ગાથાઓ સાથે શબ્દશઃ સમાંતર જતા વિચારો પ્રાપ્ત થઈ શકે. પણ અહીં તેથી વિષયાંત તે વિસ્તાર માગી લેતા હોવાથી તેમની નોંધ લીધી નથી. . સૂત્રકૃતાંગ 1 ના વિચારોમાં પાંચ મહાવ્રતો અને રાત્રી ૩૨ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ભોજન-ત્યાગનો વિશેષ મહત્ત્વ આપ્યું છે, અને કોઈક સ્થળોએ ૨૫ ભાવનાઓને વણી લીધી છે; આ રીતે આચારબ્રહ્મચર્યની વિચારધારાનો વિસ્તાર કર્યો છે; જેમ કે સૂત્રકૃતાંગ I અધ્યયનો ૩,૯ (ભિક્ષુના નિયમો વ., ઉપરાંત ૧.૧૦.૫, ૧.૧૫.૫.ઇ.). સમગ્ર દૃષ્ટિએ સૂત્રકૃતાંગ ! માં જૈન સાંપ્રદાયિક ભાવના હજી મંદ સ્વરૂપે દેખાય છે. તેમાં સાંખ્ય, બૌદ્ધ, ન્યાય-વૈશેષિક, મીમાંસા, ચાર્વાક, વગેરેના મતોનું વિશ્લેષણ કર્યું છે (જુઓ સૂત્રકૃતાંગ I અધ્યયનો ૧,૧૨, તથા શ્રાડર પૃ.૧૧,૧૪,૩૩,૩૫,૪૧,૪૯- ટિ.૩, પર-૫૩ અને બોલ્લે I રૃ. ૫૩-૧૬૪)૨. અમૈથુન વ્રત-બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ (§ ૨.૧). લક્ષ્યમાં લઈ સૂત્રકૃતાંગ 1.4 (સ્ત્રીપરિજ્ઞા) રચાયું હોય એમ લાગે છે. આ રીતે ભોજન-પાનના નિયમો (અધ્યયન ૭, ૯-૧૦) સાથે પણ ભાવનાઓ વણી લીધી છે. સૂત્રકૃતાંગ .૧૧ માં (માર્ગસાર) આચાર । નો (જુઓ ‘‘અહિંસા-સમય’' (૧.૬૦) સાર આપ્યો છે. સૂત્રકૃતાંગ 1.6 માં મહાવીરની સ્તુતિ છે. સૂત્રકૃતાંગ I નાં અધ્યયનોમાં નવી પરિભાષાની આસપાસ નવી વિચારણા રજૂ થતી જાય છે, જેમ કે પાંચ મહાભૂતો (૧.૧.૭), પાંચ સ્કંધ (૧.૧.૧૭), ચાર ધાતુ (૧.૧.૧૮), કર્મ ખપાવવાં (૨.૧.૧૫, ૧૨.૧૫, ઈ.), સામાયિક (૨.૨.૨૦, ૩૧, ૧૬.૪), કૃત-કલિ-ત્રેતા-દ્વાપર (૨.૨.૨૩), અનુત્તરશાની-અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાનદર્શનધર (૨.૩.૨૨, સરખાવો ૯.૨૪), પરિષહ-ઉપસર્ગોની પ્રાથમિક ભૂમિકા (૩, સરખાવો ૧૬૩), સ્ત્રીવેદ (૪.૧.૨૦,૨૩, આ પરિભાષા બ્રાહ્મણ પરંપરામાંથી ઉદ્ભવી છે, જુઓ બોલ્લે II પૃ. ૧૫૯), પ્રત્યાખ્યાત-પાપ (૮.૧૪), કર્મી (૯.૪). સમવસરણ (૧૨), તથ્યાતથ્ય, પોગ્ગલ (૧૩.૧૫), આસવ-સંવરનિર્જર (૧૨.૨૧, સરખાવો સ∞ સંા મહાસવા રૂ.૨.૨૩ અને નિષ્કૃતપ્ ૧૪.૭), મોહનીય-કર્મ (મોહળિજ્ઞેળ ડેળ મુળા ૨.રૂ.૨૨), દર્શનાવરણીય-કર્મ (સરખાવો – હંસળાવરાંતણ્ ૧.૨), ઇત્યાદિ. આવા અને બીજા વિકસતી કોટિના સ્તરોના સંકેતો અહીંથી મળી શકે છે. (૨) ઉત્તરાધ્યયન-(કુલ ૧-૩૬ અધ્યયનો) વૈરાગ્યલક્ષી કાવ્ય રચનાનો એક ગ્રંથ છે. તેના અધ્યયન ૨માં તથા ૧૬માં પ્રથમ ગદ્ય અને પછી ગાથાઓ રચાઈ છે, પણ તેનું અધ્યયન ૨૯મું સંપૂર્ણ ગદ્યમય છે. ઉત્તરાધ્યયનનાં લગભગ ૧૧ અધ્યયનો (૯, ૧૨-૧૪, ૧૮-૨૩, ૨૫) સંવાદમય કાવ્યરચના છે. તેનાં કેટલાંક અધ્યયનોમાં (દા.ત. ૭,૮,૧૦,૩૨,૩૫) પાંચ મહાવ્રતો અને ભાવનાઓ (§ ૨.૧) પણ વણી લીધી છે. ઉત્તરાધ્યયનમાં આચાર-બ્રહ્મચર્યના વિચારો (જેવા કેઃ પાપકર્મ આચરનાર, પાપકર્મનું આચરણ કરાવનાર, પાપકર્મને અનુમોદન આપનાર, ઈ.) પણ મળે છે, જેમ કે, “ગુપ્ત’” સાથે ૬.૧૧, ૮.૧૦, ૧૨.૩, વ., “સંવુડ” અને “તિવિદેશ’ સાથે ૧૫.૧૨, છ-જીવ-નિકાયો વિકસિત અર્થમાં (૪.૪, ૧૦.૫-૧૩, ૩૫.૧-૨), પાંચ મહાવ્રતો (૧.૪૭). ઉત્તરાધ્યયન ૧ અને દશવૈકાલિક ૯, બંનેનાં વિષયવસ્તુ (ગુરુશિષ્ય વિનય) સરખાં છે, ઉપરાંત ઉત્તરાધ્યયન ૧૫ અને દશવૈકાલિક ૧૦નાં કાવ્યશીર્ષક અને ધ્રુવપંક્તિઓ (સ-મિશ્ર્વ) સરખાં જાય છે (જુઓ આલ્સદોર્ફ Ki.Sch. પૃ.૨૩૦-૨૩૧) ૩૩ ઉત્તરાધ્યયનમાં નવી પરિભાષા પણ વ્યક્ત થાય છે. તેના અધ્યયન ૬માં, ભિક્ષુઓના આચાર-નિયમોમાં અપ્રત્યાખ્યાત-પાપ (ગાથા ૮, સરખાવો-પ્રત્યાખ્યાત-પાપ, સૂત્રકૃતાંગ I ૮.૧૪), અધ્યયન પમાં સામાયિક, અંગ (=જૈન આગમ, ગાથા ૨૩, જુઓ ૧૧-૨૬), અધ્યયન ૧૧માં શંખ-ચક્ર-ગદા ધારણ કરનાર વાસુદેવ (ગાથા ૨૧, આવો ઉલ્લેખ ગુપ્ત સમયનું સૂચન કરે છે, જુઓ બોલ્લે IT. 1988, પૃ.૧૫૪) ઇત્યાદિ પરિભાષાઓ નવી છે. ઉત્તરાધ્યયનનાં ઘણાં અધ્યયનો (દા.ત. ૨,૪, ૧૬, ૨૪, ૨૬, ૨૮-૩૧, ૩૩-૩૪, ૩૯) જૈન વિચારધારાની પરિપક્વ ભૂમિકા વ્યક્ત કરે છે. આ વિષે આગળ વિવરણ કરવામાં આવ્યું છે. તેનાં કેટલાંક અધ્યયનોમાં છ-જીવ નિકાયોનું વિકસિત વર્ણન પણ મળે છે (જુઓ ૪.૪, ૧૦.૫-૧૩, ૩૫.૧-૧૨). ઉત્તરાધ્યયન ૧.૪૭માં પાંચ મહાવ્રતોનું નિદર્શન થયું છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International For Personal and Private Use Only [ ૩૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ ૧-૩૬ માંથી કેટલાંક કાવ્યો પ્રાચીન જાતકકથાઓમાંથી જન્મ પામ્યાં છે અને ઉત્તરાધ્યયનમાં તેને જૈન વિચારોનો સ્વાંગ આપ્યો છે. (જુઓ ૭ ૧.૮). સમય જતાં તેની ઘણી ગાથાઓ ક્ષેપ-પ્રક્ષેપના લીધે વિસ્તાર પામી. ઉત્તરાધ્યયનમાં પ્રાચીન સમયથી ચાલી આવતી જૈન વિચારોની પરંપરાના ઇતિહાસની કાંઈ રૂપરેખા પણ મળે છે. પરંતુ તે વિશેષ સંવાદમય ગ્રંથ હોવાથી તેમાં તત્ત્વવિચારણાની દૃષ્ટિએ આવશ્યક માહિતી ભાગ્યે જ મળી રહે છે. અહીં તેવી બાબતોનો કાંઈ પરિચય આપવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન જણાવે છે કે જીવનો નાશ હોતો નથી (૨.૨૭ - આ ગાથા શારપેન્ટીયરે પ્રક્ષિપ્ત માની છે), ઉપનિષદો પણ જણાવે છે કે જીવ મરતો નથી ( ગીવો પ્રિયતે છાંદોગ્ય ઉપનિષદ ૬.૧૨.૨) અથવા આત્મા અવિનાશી છે (વિનાશી વારે-સાયમાત્માં બૃહદારણ્યક ઉપનિષદ ૪.૫.૧૪). ઇતર વિચારસરણી (આત્મા શરીરમાં વધે છે, નાશ પામે છે, પણ રહેતો નથી...)દર્શાવતી ઉત્તરાધ્યયની ૧૪.૧૮ ગાથા સ્પષ્ટ કરે છે કે જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તેલમાં તેલ ““અસતુ” (અમૂર્ત ?) છે તેમ જીવાત્મા ‘‘અસતુ” છે, તેના જવાબરૂપે આગળ ૧૪.૧૯ ગાથા સિદ્ધાંત રજૂ કરે છે કે આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નથી; અમૂર્તભાવે છે, અને અમૂર્તભાવ હોવા છતાં ય તે નિત્ય છે (નહી મી ગરણી પ્રસન્તો ઊરે થયું તેત્રમાં તિજો...ગાથા ૧૮, નો રેંગ્નિ અમુભવી પુરાવા વિ હોમ્સ ગાથા ૧૯). શ્વેતાશ્વતર ઉપનિષદ (૧.૧૫) પણ કહે છે કે તિન્નેવુ તૈનં ધનીવ સ...ગરીપુ નિ:, gવમાત્માત્મન પૃાતે (તલમાં તેલ, દૂધમાં ઘી. અને અરણિમાં અગ્નિ, એમ આત્મામાં પોતામાં - આત્માને જાણી શકાય - કહી શકાય, સરખાવો સરળ્યો દિતો નાતા ...પત વૈ તત્ કઠ ઉપનિષદ ૨.૪.૮). આત્મા અગૃહ્ય છે (ાત્મા ગૃહ્યો ન ગૃઢતે બૃહદારણ્યક ઉપનિષદ ૪.૨.૪), આત્મા અજ, નિત્ય અને શાશ્વત છે (મનો નિત્ય: શાશ્વતો...કઠ ઉપનિષદ ૧.૨.૧૮). ઉત્તરાધ્યયન જણાવે છે કે જિતેંદ્રિય સર્વતઃ મુક્ત (૧૫.૧૬) અને સર્વ સંગરહિત છે: તે કર્મ-રજ વગરનો અને સિદ્ધ છે (૧૮.૫૪ : શારપેટીયરના મતે પ્રક્ષિપ્ત). તે સર્વ ભૂતોમાં કે શત્રુ-મિત્રોમાં, લાભ-અલાભમાં, સુખદુઃખમાં, નિંદા-પ્રશંસામાં, માન-અપમાનમાં સમતા રાખે છે (સમય સવ્વપૂ. સતુમસુ વા ૧૯. ૨૫, તામાતાએ સુદે તુ...સની નિંદ્રા પસંસાસુ તહાં માનવમળો ૧૯.૯૦, સરખાવો અનુક્રમે ગીતા - સમ: શત્રી ર મિત્રે ૨ ૧૨.૧૮, સુરષદુ: સમે કૃત્વા નામાનામ...૨.૩૮, સમ:...નાનાપમાનજ્યો: ૧૨.૧૮, તુલ્યનાસ્તુતિઃ ૨૧.૧૯, વળી જુઓ ગીતા ૧૪. ૨૪-૨૫). ઉપરાંત તે વિરકતે સર્વ આરંભો ત્યજી દીધા છે (૧૯.૨૯ સબ્બારંપરિવાઝો = સર્વાધિપરિત્યાની ગીતા ૧૨.૧૬) અને તેને માટી, (પત્થર) અને સોનું સરખાં છે (૩૫.૧૩ - સમકુવ = સમતોષ્ટાશ્મiાં વન: ગીતા ૧૪.૨૪; ઉત્તરાધ્યયન ૩૫.૧૩ છંદભંગ થાય છે). ઉત્તરાધ્યયનના એક સંવાદ કાવ્યમાં તપના આચરણને તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર જણાવ્યું છે (સિવાર માં રેવ ર૩ તવો ૧૯, ૩૭) કઠઉપનિષદ પણ જણાવે છે કે સુરસ્ય ધારા નિશિતા ફુરચા તુ પથસ્તત્વ થી વતિ (૧.૩.૧૪ કવિઓ કહે છે કે અસ્ત્રાની તીક્ષ્ણ ધાર પર ચાલવાનું મુશ્કેલ છે, તે રસ્તો ખેડવો કઠણ છે). વળી ઉત્તરાધ્યયન આગળ જણાવે છે કે રાગ અને દ્વેષ કર્મનું બીજ છે, કર્મ મોહથી ઉપજે છે, કર્મ જન્મમરણનું મૂળ છે (૩૨.૭). રાગ દ્વેષના નાશથી મોક્ષનું સુખ મળે છે (૩૨.૨) શારીરિક-માનસિક દુઃખો દૂર કરવા રાગ છોડવો જરૂરી છે ( માર્ચ માસય ૨ -િવિ તન્ત છઠ્ઠ વીયરો ૩૨.૨૨). ઇંદ્રિયોના અર્થમાંથી મને દૂર કરી લેવું (૩૨.૨૦, ૩૯, પર, ૬૫, ૭૮, ૯૧). વિરાગીને કોઈ કર્મ લેપાયમાન નથી (૩૨.૩૬ સરખાવો ગિન્દ્રિય:...ર્વત્ર ન તિર્થતે ગીતા ૫.૭). પાણીમાં રહેવા છતાં કમળનું પાંદડું જેમ પાણીથી વેપાતું નથી તેમ જે વ્યક્તિ રૂપ, રસ, ઇત્યાદિ વિષયોમાં વિરક્ત થઈ તે સંસારમાં રહે તો પણ દુઃખોના પૂરની પરંપરાથી લપાતો નથી (સરખાવો - હવે વિરો... નિપૂણ ભવમત્તે વિ સંતો નન્ને વા પોવર્ધ્વર ૩૪ ] ( [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પતાસં ૩૨.૩૪, ૪૭, ૬૦, ૭૩, ૮૬, ૯૯). છાંદોગ્ય ઉપનિષદ (૪. ૧૪.૩) પણ એ જ કહે છે કે યથા. પુરતાશ ૩ ને ત્નિ ગન્ત અવમેવંવિઃિ પાપ કર્મ ન પિન્નધ્યતે (કમળના પાંદડા પર જેમ પાણી લાગતું નથી - કમળના પાંદડાને જેમ પાણી ભીંજવતું નથી - તેમ આવા - બ્રહ્મ/આત્મ જ્ઞાનીને પાપકર્મ લાગતું નથી. સરખાવો આત્મવન્ત ન મfણ નિવખંતિ...ગીતા પ.૪૧). ઉત્તરાધ્યયનમાં આવા વિચારો પુનરાવર્તન પામતા રહ્યા છે, જેમ કે નદી પો નન્ને ગાય નોર્વનિuડુ વારિખા, પર્વ નિત્તે દિં તે વયે ગૂમ મહા ર૧.૨૭ (પાણીમાં ઊગેલું પદ્મ પાણીથી જેમ લપાતું નથી તેમ જે કામથી અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ સરખાવો - ઉત્તUતે સ પાઉન પISafમવામા ગીતા પ. ૧૦ અને પુછો વારિ યથા નિષ્પતિ સુત્તનિપાત ૪૪.૯, જુઓ ૪૪.૮). ઉત્તરાધ્યયનની ૯. ૧૪ ગાથા - fમહિલાડુમાણ 7 ને ગુરૂ fhવા (મિથિલા સળગી રહી છે ત્યારે મારું કાંઈ બળતું નથી). બહુ જ પ્રખ્યાત છે અને તે લગભગ ઘણા ગ્રંથોમાં મળી આવે છે તેવું શારપેન્ટીયરે (પૃ.૩૧૪) નોંધ્યું છે (દા.ત. જાતકકથા પ૩૯, સંયુત્તનિકાય ૧, મહાવસ્તુ ૩, મહાભારત ૧૨.૯૯૧૭ ઈ., જુઓ આલ્સદોફે- KI.Sch. પૃ.૨૨૧ : મહાભારત-જાતકકથાના આધારે આ ગાથા રચાઈ છે!). આવા વિરકત રાગદ્વેષથી પર વિદ્વાનને કાંઈ પ્રિય-અપ્રિય હોતું નથી. તે સર્વત્ર સમતાથી વર્તે છે (fપવું વિજ્ઞ યે fપ વિન - ઉત્તરાધ્યયન ૯.૧૫). છાંદોગ્ય ઉપનિષદ મુજબ તે મુક્ત અશરીરી હોતાં તેને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી (શરીર વાવ સન્ત પ્રિય પૃd: ૮.૧૨.૧). આજે પ્રાપ્ત થતા ઉત્તરાધ્યયનમાં મળી આવતી ક્ષેપક ગાથાઓની પૃષ્ઠ ભૂમિકામાં મૂળ પ્રાચીન ઉત્તરાધ્યયનની વૈરાગ્યલક્ષી કાવ્યરચનામાં શરૂ થતો જૈન પરંપરાનો એક પ્રાચીન ઇતિહાસ દષ્ટિગોચર થાય છે. આધુનિક જૈન દર્શનમાં સ્વીકારેલા ઘણા શાસ્ત્ર સિદ્ધાન્તો આજના ઉત્તરાધ્યયનમાં મળી રહે છે. પરંતુ આવી પરિસ્થિતિ આપણને દશવૈકાલિકમાં નથી મળતી. ૩) દશવૈકાલિકનાં કુલ ૧-૧૨ અધ્યયનોમાં છેલ્લાં બે અધ્યયનો (૧૧-૧૨) ચૂલિકા કહેવાય છે. આ બધાં અધ્યયનોમાં આચારાંગ-વિચારધારા કંઈક જુદી રીતે રજૂ થઈ છે. તેમાં પણ સમદર્શી, દમનશીલને પાપકર્મ બાંધતું નથી એમ કહ્યું છે (જુઓ હું ૧.૩). ભિક્ષામાં કાંઈ મળે કે ન મળે તો તેમાં તેણે હર્ષ કે શોક ન કરવો (૫.૨.૩૦ = આચાર 1 ૨.૫.૮૯ જુઓ હું ૧.૨). ક્રોધ, માન, માયા, લોભ પુનર્ભવનાં મુળ સિંચનારાં છે. (૮૩૯). કાચબાનાં અંગોની જેમ વિદ્વાને સર્વ ઇંદ્રિયોને અંદર (ચિત્તમાં) સંકેલી લેવી અને સાંસારિક વિષયોથી ગુપ્ત રહેવું (૮.૪૦, ૪૪, જુઓ ઉપર), દશવૈકાલિક જિતેંદ્રિય અને સત્યરત તપસ્વીને માનાર્હ અને પૂજ્ય ગણે છે (૯.૩.૧૩, સત્યરત માટે જુઓ ૭ ૧.૮માં ૩). દશવૈકાલિક ૪, આચાર I: શસ્ત્રપરિજ્ઞાની પૂર્વભૂમિકા પર રચાયું છે. તેમાં પાંચ વ્રતોના વિસ્તાર સાથે રાત્રી-ભોજન-ત્યાગ-પૂર્વક ભિક્ષુના નિયમો દર્શાવ્યા છે. તેમાં આવતા છ-જીવનિકા શબ્દથી પૃથ્વી, પાણી, ઇત્યાદિ છ પદાર્થોમાં કે તેની આસપાસ રહેતાં પ્રાણીઓનું વર્ણન છે (જુઓ તક્ષિણ - ૬.૨૭, ૩૧, ૪૨, ૪૫, ૧૦૪, ત પ = તાશ્રિત – દશવૈકાલિક ચૂર્ણિ પૃ.૧૦૩ મુજબ જીવનિકા = નિવાસ જુઓ ઉપર હ૭ ૧.૧.૧ અને ૧.૧.૨), દશવૈકાલિક મુક્તાત્માને સર્વસંગરહિત (સત્રસંવ , ૧૦.૧૬) કહે છે, તે સંવુડ છે, દમનશીલ છે (૯, ૪-૧૦). દશવૈકાલિકે તેનાં અધ્યયનોમાં ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું છે (દા.ત. ૧.૪.૧-૬, ૬.૯-૨૬, ૮.૨-૧૨, - સમગ્ર દૃષ્ટિએ જોતાં અધ્યયનો ૧-૩, ૫, ૮, ૧૦, ૧૨). તેમ તેનાં કેટલાંક અધ્યયનોમાં (દા.ત. ૪,૬) પાંચ મહાવ્રતો અને છ-જવનિકાને અનુસરી તો કોઈવાર ભાવનાને અનુસરી (દા.ત. અધ્યયન ૭ - સત્યવ્રતની ભાવનાઓ, અને અધ્યયન ૧૧) વિવેચન કર્યું છે. દશવૈકાલિ ૯ અને ઉત્તરાધ્યયન ૧ નાં વિષયવસ્તુ (ગુરુ-શિષ્ય-વિનય) સરખાં જાય છે, તથા દશવૈકાલિક ૧૦ અને ઉત્તરાધ્યયન ૧૫, એ બંનેનાં શીર્ષક અને લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ રૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવપંક્તિઓ (સ-ત્રિવધૂ) સરખી જાય છે (જુઓ ઉપર, ૨માં). દશવૈકાલિકની માધુકરીભિક્ષાવૃત્તિ (મહુારસમા...નાળા-પિંડ-રસ્યા...સાદુળો ૧.૫ ભમરાની સમાન વિવિધ પિંડ - ભિક્ષાત્રમાં રત સાધુઓ) બ્રાહ્મણ પરંપરાના મુનિઓની માધુકર-ભૈક્ષ સાથે સરખાવી શકાય (દા.ત. સંન્યાસ ઉપનિષદ ૭૧ વોન્માયુર્ં શૈક્ષ તિન્ત્ઋનાવત્તિ મ્લેચ્છોના કુટુંબમાંથી પણ યતિ ભમરાની જેમ - માધુકર - ભિક્ષાત્ર લે, અને નારદપરિવ્રાજક ઉપનિષદ ૭ माधुकरवृत्याहारमाहरन् માધુકરી - વૃત્તિથી - ભમરાની જેમ - આહાર કરતાં...) દશવૈકાલિક ૯ ના ચાર અભિગમો (વિનય-શ્રુત-તપ-આચાર) વટ્ટકેરના મૂલાચાર ૫ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I ની અપેક્ષાએ દશવૈકાલિકમાં જૈન દર્શનનાં કેટલાક તત્ત્વોની પરિપકવ ભૂમિકા વ્યક્ત થાય છે, જેમ કે જૈન દર્શનનાં જીવ-અજીવ (૪.૧૨-૧૪), પાપ-પુણ્ય, બંધ-મોક્ષ (૪.૧૫-૧૬), સંવર (૪.૧૯), જેવાં તત્ત્વો, તથા જ્ઞાન-દર્શન (૪.૨૧-૨૨, ૬.૧), જૈન આગમોના અર્થમાં શ્રુત-સૂત્ર (૧.૬, ૯.૪). કદાચ, સૂત્રકૃતાંગ I અને દશવૈકાલિક, એમ બંનેની પ્રવૃત્તિ અને પ્રચારની ક્ષેત્રમર્યાદા ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, અથવા દશવૈકાલિકમાં બીજાં અધ્યયનોની અપેક્ષાએ ૪થું અધ્યયન ‘નવું” હોય. દશવૈકાલિક પ-પિડેસણાના કેટલાક નિયમો સંન્યાસ ઉપનિષદ ૫૯-૧૦૨, નારદપરિવ્રાજક ઉપનિષદ ૫.૮૩૬ સાથે સરખાવી શકાય. ઉપરાંત દશવૈકાલિક ૪.૭ દું વરે?...હું સે?......માસંતો, સરખાવો ગીતા ૨.૫૪ ત્રિ પ્રમાળેત? વિમાસીત ? વ્રખેત વિમ્ ? અને દશવૈકાલિક ૯.૧.૧૫ ના સૌ... f...નવત્ત--તારા-રિવુડપ્પા, છે સોફ વિમલે અમ-મુ. (નક્ષત્ર અને તારા ગણોથી ઘેરાયેલો ચંદ્ર જેમ વાદળાં વગરના વિમળ આકાશમાં શોભી રહે છે...), સરખાવો નાત્ર-તા-પ્રદ-સંતાપિ ખ્યોતિષ્મતી ચંદ્રમÅવ રાત્રિ: કાલિદાસરઘુવંશ ૬.૨૨., વગેરે, વગેરે.૪ ઉપર ણાવ્યું તે આધારે સ્પષ્ટ થાય છે કે જૈન આગમોના પ્રાચીન સ્તરોમાં મળી આવતી અનેક પરિભાષાઓ ઔપનિષદ અથવા બ્રાહ્મણ વિચારધારા સાથે સરખાવી શકાય છે; અથવા ઔપનિષદ અને જૈન (તથા બૌદ્ધ) વિચારધારાઓ એક જ પરંપરામાંથી જન્મી છે એમ કહી શકાય છે. તેવી કેટલીક વિશિષ્ટ વિચારધારાઓની તો અહીં સંક્ષેપમાં નોંધ માત્ર લીધી છે, તે ઉપરાંત થોડીક નોંધ અહીં-આગળ- પ્રસ્તુત કરવામાં આવે છે. આચાર-બ્રહ્મચર્યમાં લેપ-નિર્લેપ (૨.૨.૭૪, ૨.૫.૮૯, ૨.૬.૧૦૩) કરતાં સક્ત-અસક્તની પરિભાષા (દા.ત. ૧.૬.૭૨-સરખાવોઃ સૂત્રકૃતાંગ II ૬.૧૯.૨૭, ૩.૧.૧૦૭, ૫.૨.૧૫૩,૧૫૪, ૫.૬.૧૭૬, ૬.૧.૧૭૮;૧૮૦, વગેરે) વિશેષ જણાય છે. આ સાથે સરખાવોઃ છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૪.૩, ૫.૧૦.૧૦, કઠ ઉપનિષદ ૨.૫.૧૫, બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૪ તથા ૩.૮.૮, ૪.૪.૬, વગેરે. વળી, આચાર-શસ્ત્રપરિક્ષામાં ‘‘સર્વમાં આત્મા છે”-તેવા પ્રકારના જ્ઞાનના સંદર્ભમાં વિકસિત શબ્દપ્રયોગો અને લેપ-નિર્લેપ કે સક્ત-અસક્તની પરિભાષા ઉપરાંત વિચરતા-વિહરતા ભિક્ષુઓ માટે પણ સાંસારિક વાતાવરણના સંદર્ભમાં કેટલાક નવા શબ્દપ્રયોગો જન્મ પામ્યા; જેમકે: યત-સંયમ, અપ્રમત્ત-પ્રમત્ત, વિત, ઉપરત, ઉપશાંત, સમ્યક્ત્વદર્શી, ગુપ્ત-અગુપ્ત, વગેરે. આચાર-બ્રહ્મચર્યમાં હજી અંતઃકરણની ખાસ કોઈ પરિભાષાનો જન્મ થયો ન હતો. હાસ- સ્પર્શ એ ત્વચાનો વિષય ગણાયો નથી. ઇંદ્રિય-શબ્દ પણ આચાર-બ્રહ્મચર્યના ૮મા અધ્યયનમાં જ આવે છે, પણ આ અધ્યયન પ્રાચીન નથી. આચાર બ્રહ્મચર્યના કેટલાક શબ્દપ્રયોગો (જેમકે: વારંવાર આવતા ગુણ-શબ્દ ઉપરાંત, નટ-શબ્દઃ ૫.૧.૧૫૧, અને મધ્યસ્થ-શબ્દ ૮.૮.શ્લોક ૫, વગેરે) પ્રાચીન સાંખ્ય વિચારધારાની અસર સૂચવે છે. યાકોબી (45.SBE) અને શુષ્કીંગે (§§ ૧૦-૧૧) આ અંગે અનેક સૂચનો કર્યાં છે. ઘૂ ધાતુ પાપ કે કર્મ-શરીર ખંખેરી નાખવાના અર્થમાં જેમ આચાર-બ્રહ્મચર્યમાં (સૂત્ર= ૯૯, ૧૪૧, ૧૬૧, વગેરે) કે દશવૈકાલિકમાં (૯.૩.૧૫) વપરાયો છે તેમ તે છાંદોગ્ય ઉપનિષદ (૮.રૂ.૧. વિય પાપં, ભૂત્વા ૩૬ ] Jain Educationa International For Personal and Private Use Only [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ શરીરમ), કૌષીતકિ ઉપનિષદ (૧.૪ સુત-તુક્ત ધૂન), મૈત્રાયણિ ઉપનિષદ (૪.૨ નિર્દૂત-મત.), વગેરે ઉપનિષદોમાં પણ વપરાયો છે. ઉત્તરકાલીન વિકાસમાં પાપને ખંખેરી નાખવા કે ખપાવવા માટે (નિર્જર) અને પૂર્વકૃત કર્મોની” કલ્પના શરૂ થઈ, જેમકે દશવૈકાલિક ૬,૬૮, ૯.૩.૧૫, ૧૦.૭ તથા સૂત્રકૃતાંગ ૧.૧૫.૨૨, ઉત્તરાધ્યયને ૩.૨૦, આચાર II ૧૬.૮, વગેરે. આ રીતે જૈનદર્શનમાં કાળક્રમે પાંચજ્ઞાનનો વિકાસ થયો તથા નય. સપ્તભંગી જેવી પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવતી ગઈ. આવા સમય દરમિયાન કર્મ-રજ, કર્મ-પ્રકૃતિ જેવી પરિભાષાઓ જૈન વિચારધારામાં જન્મ પામી. આમાં વિકસિત દશાના સાંખ્ય સિદ્ધાંતની અસર સ્પષ્ટ થાય છે. જૈનદર્શનમાં કર્મના નવા સિદ્ધાંતન કામ જેવા “યોગ”થી જીવમાં કર્મનો આસ્રવ થાય છે, પરિણામે જીવ કર્મ-કષાયથી કલુષિત બને છે એવા વિચારો જન્મ્યા. આવા કર્મના સિદ્ધાંતને લીધે પ્રાચીન જૈન આગમ-અંશોમાંથી મળી આવતાં જીવનાં સ્વાભાવિક લક્ષણો વિસરાતાં ગયાં - અંધારામાં ઓસરાતાં ગયાં. જીવ સ્વભાવે જ અસક્ત, નિર્લેપ ગણાતો, તે હવે ઘણા સ્વાભાવિક ગુણોવાળો બન્યો (જુઓ ગ્લાસેનખ પાનું ૧૮); જેમકે જીવ સ્વભાવે જ પરિવર્તનશીલ છે, પ્રવૃત્તિશીલ છે અને કલુષિત (કષાયયુક્ત) પણ બને છે. તેની જુદી જુદી વેશ્યાઓ પણ હોય છે (જુઓ ઉત્તરાધ્યયન ૩૪ અને આદોર્યુ - આર્યા પા. ૨૧૪, વિસ્તાર માટે જુઓ શૂબીંગ – હુડું ૯૭-૯૮). તે જુદા જુદા પ્રદેશો પણ ધરાવે છે (જુઓ દશવૈકાલિક નિર્યુક્તિ ૧૩૬). તે કર્તા પણ છે અને ભોક્તા પણ છે. તેનો અજીવ પદાર્થ સાથેનો સંબંધ કલ્પિત નથી, યથાર્થ છે. જીવ પરિમિત છે, શરીરના પરિમાણ જેવડો છે, વગેરે ઉત્તરકાલીન વિકસિત દશામાં અને આજે પણ પ્રચલિત થયેલા જૈનદર્શનમાં સહજ મળી આવતા જીવના ઉપર્યુક્ત સ્વાભાવિક ગુણોના સમર્થન માટે સંક્ષેપમાં નીચે આપેલી ગાથાઓ પર્યાપ્ત ઉદાહરણ પૂરું પાડે છે: जदि सुहो व असुहो न हवदि आदा सयं सहावेण । સંસારો વિ 3 વિન્નતિ સન્ચેસ નીવયા || (પ્રવચનસાર, ૧.૪૬) જો આત્મા નિજી સ્વભાવથી જ શુભ કે અશુભ ન થતો હોય તો સર્વે જીવોનો સંસાર પણ ન હોય ! (જુઓ ભટ્ટ, ZDMG). સરખાવોઃ मिच्छा भवेतु सव्वत्था जे केई पारलोइया । कत्ता चोवभोत्ता य जदि जीवो ण विज्जई ॥ (દશવૈકાલિક, નિર્યુક્તિ, ૧૨૮). ઉપનિષદોની તથા આચાર-શસ્ત્રપરિજ્ઞાની પ્રાચીન વિચારધારામાં કર્મ નહીં, પણ તેનાથી થતા રાગ-દ્વેષ - આસક્તિ - જ જીવને બંધનરૂપ હતાં, કર્મ ગૌણ હતું. પરંતુ હવે ““નવા” જૈનદર્શનમાં રાગ-દ્વેષાદિને મુખ્ય બંધનરૂપ ગયા તો ખરાં, પણ તેના કરતાંય કર્મને વિશેષ પ્રાધાન્ય આપ્યું. રાગદ્વેષાદિને કષાયમાં આવરી લઈ જૈન વિચારકોએ સમગ્ર કર્મ-પ્રકૃતિનો સૂક્ષ્મ વિસ્તાર આદર્યો. કર્મનો આઠ પ્રકારે વિભાગ થયો. દરેકનાં પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવપ્રદેશ કલ્પવામાં આવ્યાં. તેઓનાં અણુ પ્રદેશયુક્ત ગણાયાં. તેઓ પાપ-કર્મ અને શુભ-કર્મને, જ્ઞાન તથા દર્શનને, નામ તથા આયુને - સૌને - સમેટી લે છે. આ અને આવા અનેક પ્રકારની નવી વિકસિત પ્રક્રિયા પાછળ શું કારણ હશે? આચાર-શસ્ત્રપરિક્ષાની તૂટક - વેરવિખેર - ગહન વિચારધારાના ઊંડા અભ્યાસની રહી જવા પામેલી પરંપરાગત ઉપેક્ષા, કે શસ્ત્રપરિજ્ઞાના પર્યાપ્ત જ્ઞાનનો અભાવ પણ તેનું કારણ હોઈ શકે. અથવા તો, પ્રાચીન સાંખ્ય પરંપરામાંથી જ જૈનદર્શનમાં આવી કોઈ નવી વિકાસ-પ્રક્રિયા શરૂ થઈ હોય. અને આવાં બધાં કારણો જૈનદર્શનને પ્રાચીન ઔપનિષદ દર્શનથી ભિન્ન ગણાવવા કદાચ સહાયક થઈ પડયાં હોય.. જૈનદર્શનના અતિ પ્રાચીન મૌલિક સિદ્ધાંતો લગભગ તદ્દન અજ્ઞાત લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ અંધકારપટમાં રહી જવા પાછળ આ સર્વે કારણોએ એક સાથે વત્તા ઓછા અંશે મુખ્ય ભાગ ભજવ્યો હોય એમ લાગે છે. ઉપનિષદોમાં પણ કોઈ અમુક વિચારધારાની સળંગસૂત્રતા જળવાઈ રહી નથી. તેમાં પણ કાળક્રમે વિકાસ થતો ગયો છે. તેમાં સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, વેદાંત, વગેરે ઉત્તરકાલીન દાર્શનિક વિચારસરણીઓના સ્રોત મળે છે. આ દાર્શનિક વિચારસરણીના આધારે વિકસેલા અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ણદ્વૈત, વગેરે મતમતાંતરો કે શૈવ, વૈષ્ણવ, વગેરે પ્રકારના સંપ્રદાયો-ધર્મોએ ઉપનિષદોને તો સમગ્રદૃષ્ટિએ પોતપોતાની વિચારણાના આદિ ગ્નોતરૂપે સ્વીકાર્યા પણ છે. આ સર્વે મતો-ધર્મોના વિકાસની કાંઈ પરાકાષ્ઠા આપણને પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે, એમ કહી શકાય. આ સ્તરોને સૂચવવા અહીં ‘‘હિંદુ” શબ્દ રૂઢ થયો. ૫ હિદુ-ધર્મ કોઈ એક વિશિષ્ટ ધર્મ નથી, પણ તે ઔપનિષદ વિચારધારામાંથી જન્મેલી સર્વ પ્રકારની વિચારસરણીઓનો ઘાતક,-સર્વને આવરી લેતો, એક સામાન્ય શબ્દ છે. આ પ્રકારોમાં જૈન (અને બૌદ્ધ) મત પણ સમાઈ જાય. પરંતુ જૈન વિચારકોએ તેમની વિચારધારાને ઔપનિષદ વિચારધારાથી ભિન્ન ગણાવવા કોશિશ કરી.૩૬ “શુભ અને અશુભ, જ્ઞાન અને અજ્ઞાન, નામ અને રૂપ,-તે બધું અવિદ્યા છે, અને જીવ મુક્તિ ન પામે ત્યાં લગી-બંધનદશા સુધી જ - તે સર્વેની જાળમાં ફસાયેલો રહે છે'-આવા પ્રકારનાં ઔપનિષદ વિચારધારાના સિદ્ધાંતોનું હાર્દ સૂચવતાં વિધાનો સાથે જૈનદર્શનના સિદ્ધાંતોનું હાર્દ સૂચવતાં વિધાનો-જેવાં કે.” શુભ અને અશુભ, જ્ઞાન અને દર્શન, નામ અને ગોત્ર, વગેરે બધું કર્મપ્રકૃતિ કે કષાયના લીધે હોય છે, અને જીવ મુક્તિ ન પામે ત્યાં લગીજ તે સર્વેની જાળમાં ફસાયેલો રહે છે”-સાથે સરખાવી શકાય. આવાં બંને પ્રકારનાં વિધાનોમાં પરિભાષા જ ભિન્ન તરી આવે છે એટલું જ; પરંતુ તે સિવાય તેમાં ભાગ્યે જ કોઈ તાત્ત્વિક ભેદ જણાશે. પ્રાચીન વિચારધારામાં તેમ જ આચાર-શસ્ત્રપરિજ્ઞાની વિચારધારામાં જીવનાં લક્ષણો અનેક રીતે સમાન જતાં, પણ જૈનદર્શનને જૈનેતર-દર્શનથી ભિન્ન ચિતરવા કે કોઈ એવા આશયથી શિષ્ટસમયના ઉત્તરકાલીન (આશરે ઈ.સ. ૨-૩ સદી પછીના) જૈન વિચારકોએ કર્મ-કષાયના સિદ્ધાંતથી જીવનાં લક્ષણોની અન્યથા પુનઃવિચારણા કરી, તે લક્ષણોમાં ફેરફાર કર્યા અને અંતે, તેઓ જીવને સંપૂર્ણ જૈન-લક્ષણોવાળો કરી મૂકીને વિરમ્યા. તેમણે જીવના પાયાનાં સ્વભાવગત લક્ષણોના વિચારો વહેતા મૂકનારા શસ્ત્રપરિજ્ઞાના મૌલિક સિદ્ધાંતો પર સખત ““આઘાત” કર્યો. પરિણામે, જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતો પાંગરે તે પહેલાં જ તે પર અંધકાર-પછેડો પડ્યો. આચારશસ્ત્રપરિજ્ઞાના મૌલિક સિદ્ધાંતોનું આ પ્રકરણ પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં હજી પણ તદ્દન અજાણ્યું અને અંધકારમય રહ્યું છે ! ૩૮ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ For Personal and Private Use Only Jain Educationa International Page #42 -------------------------------------------------------------------------- ________________ • પાદટીપ૦ શેઠ ભોળાભાઈ જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન (અમદાવાદ)માં ‘‘ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે મેં આપેલાં કુલ ચાર સંશોધનાત્મક ભાષણોમાંથી, અંગ્રેજીમાંનાં પહેલાં ત્રણ ભાષણો (વિષય:The Idea ofAhimsa and Asceticismin Ancient Indian Tradition, Recent text. historical analysis of Vedic rituals with special reference to the so-called “Sramanism."તા. ૨૨ થી ૨૪.૨.૧૯૯૩) ઉપરાંત, ગુજરાતી ભાષામાં આપેલા (તા. ૨૫.૨.૧૯૯૩) ચોથા ભાષણને અહીં સંશોધનાત્મક લેખરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. મૂળ પ્રાચીનતા જૈન આગમોમાં વૈદિક વિચારધારાની અસર નીચે વિકસતી જૈન વિચારધારા, તેમજ વૈદિક વિચારધારાથી વિરુદ્ધ એવી આર્યેતર મનાતી શ્રમણ સંસ્કૃતિની નિરાધારતા દર્શાવવાનો આ લેખનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આવા અને અન્ય વિચારોને સાંકળી લેતો એક વિસ્તારપૂર્ણ સંશોધન-ગ્રંથ હું તૈયાર કરી રહ્યો છું. તેમાંની થોડી ગણી માહિતી આ લેખમાં આપવામાં આવી છે. ઉપર્યુક્ત અંગ્રેજી ભાષણો પુસ્તકરૂપે શેઠ ભો.જે. વિદ્યાભવન દ્વારા ૧૯૯૫માં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. - બંસીધર ભટ્ટ. ૧. જુઓ, યાકોબી – ૨૨, પૃ. ૩, ટિ. ૨ ૨. વૈદિક યજ્ઞની પરિભાષામાં પશુને યજ્ઞમાં હિંસા માટે લઈ જવા માનખતે પકડી રાખવાના અર્થમાં), મારી નાખવા સંજ્ઞાતિ (સંમતિ દર્શાવ્યાના અર્થમાં) તો કોઈવાર મુમત (સ્વર્ગમાં જવા મોકલવું, તેવા અર્થમાં), વધ કરનારને શમયિતા (દુઃખ શમાવનાર, મુક્ત કરનારના અર્થમાં) જેવા પ્રયોગો જોવા મળે છે. સમય જતાં માનતે મારપતે જેવો શબ્દ હિંસા માટે કે હિસાથે શસ્ત્ર પકડવાના અર્થમાં પ્રચલિત થયો. (જુઓ, આચાર નિયુક્તિ ૧૦૨-સમાપદ વ્યાપતિ શીલાંક-ટીકા પૃ.૨૩). આવી પરિભાષા માટે જુઓ ફાન્સ એટેલ- Euphemismin der vedischen Prosa... (વૈદિક ગદ્યમાં પ્રશંસાર્થક શબ્દ વિકલ્પ...) Sitenen. Bayer. Akad.1942. જૈન વિચારકો અને વૈદિક યજ્ઞ, ઇત્યાદિ માટે જુઓ આલ્સદો ૧૯૬૧ ૫.૪૭-૪૯ (પરિશિષ્ટ ૧), હાન્સ પેતર મિદત - The Origin of Ahimsa Melanges D'Indianisme, Paris 1968 પૃ.૬૨૫-૬૫૫; ભટ્ટ-૧૯૯૫ પ્રકરણ ૪-૫ (જુઓ પૃ. ૫ પર ટિપ્પણી), મા-રપ માટે જુઓ કોયપર “વારપામ્ ૧૬૫૭ (પૃ.૧૫૬ ૧૫૯), ૧૯૫૮ (પૃ.૩૦૯-૩૧૦). ૩. આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા માટે આલ્સદો ૧૯૬૧ પૃ.૫૭૦થી આગળ, ભટ્ટ-૧૯૯૫ - પ્રકરણ ૪ (પૃ.૧ પરનું ટિપ્પણ). ૪. ગૌતમ ધર્મસૂત્ર ૩.૨૨ ના વિવેચન માટે : વેઝલેર ૧૯૮૬ પૃ.૪૭૪-૪૭૫, ટિ.૭૮ તથા ૧૯૮૭ પૃ.૧૧૧-૧૩૧; મિતહાસેિનપૃ.૩, ટિ,૧૫. સરખાવો છાંદોગ્ય ઉપનિષદ દ.૧૧.૧ આગળ ટિ. ૩૦. જેમકે ઋગ્વદઃ થાતુશરણં જયતે (૧.૧૮.૫); પગૂંથ સ્થાતૃશ્રયં વાદિ (૨.૭૨.૬), નાત તદુપર્શ (૧.૧૧૫.૧ = અથર્વવેદ ૧૩.૨.૩૫) ગતિઃ થતુમયી (૪.૬૩.૬), ઐતરેય ઉપનિષદ ગંડજ્ઞાનિ ૧ નાનાન વચ્ચેના દ્વિજ્ઞાતિ 4...ગં ગં વ પત્રિ ય થાવરમ્ (રૂ.૩). હ્યુમના મતે અહીં મંડનાનપ્રક્ષિપ્ત છે.-ઉપરાંત, છાંદોગ્ય ઉપનિષદ (દ.૩.૧) અને ચેતાશ્વતર ઉપનિષદ (૩.૧૮). વધુ માહિતી માટે જુઓ હાનેફેલ્ડ પૃ.૧૪-૧૪૭, મિતહાઉસેન પૃ.૬૧-૬૩,૮૦, અને શુબીંગ ૭ ૧૧૮, શૂબીંગ.વોમ.પૃ.૭૦,ટિ.૩. ૬. વૈદિક સાહિત્યમાં પ્રાણ-આત્મા અને પ્રજ્ઞા-આત્માના વિવેચન માટે વાલેર રૂબેનકૃત Die Philosophie der Upanisaden (ઔપનિષદ તત્ત્વજ્ઞાન) પર પાઉવ હાકેરની વિસ્તૃત સમીક્ષા (ZDMC-1950 પૃ.૩૯૫-૩૯૮) જુઓ. ૭, શુબ્રીગે આ સૂત્રોના ગદ્યપાઠની અમૌલિકતા વિષે વિવેચન કર્યું છે (જુઓ શૂબીંગ.વોમ.પૃ૧૭-૧૮,૬૯-૭૨). છ જીવ નિકાયમાં આવાં નામો માટે જુઓઃ આચાર I.૪.૨.૧૩૯, આચાર 1.૮.૩.૨૧૧ (અગ્નિકાય), દશવૈકાલિક (અનેકવાર), ૬.૨૭-૨૮, ૧૦.૧-૫, ઉત્તરાધ્યયન ૧૨.૩૮-૪૧, બીંગ.. . ૭૧૦૪ દશવૈકાલિક ૬.૨૭,૩૧,૪૨માં “આશ્રિત” અને ઉત્તરાધ્યયન ૧૨ માં “ “નિશ્ચિત’’ શબ્દોથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી, પાણી, વગેરે પદાર્થોમાં જીવો રહે છે, પણ તે જીવો પૃથ્વીકાય છે એવો અર્થ દૃષ્ટિ નથી. નિકાય (શરીર) શબ્દ માટે જુઓ. શ્વેતાશ્વતર ઉપનિષદ ૩.૭.. ઇથનિયં સર્વભૂતેષુ જૂઢમ્ (બધાં પ્રાણીઓના શરીરમાં અંદર રહેલું), અહીં નિાથ = શરીર (શાંકરભાષ્ય); વધુ માહિતી માટે જુઓ- હાઉશિલ્ટ, પૃ૧૭. ૮. કીસમસની યથાર્થ સંજ્ઞા ગુજરાતીમાં નહીં મળતાં અહીં અંગ્રેજી શબ્દ પ્રયોગ કર્યો છે. કીએસમસ એટલે સમાનાર્થી શબ્દ યોજનાવાળાં બે સમાંતર વાક્યોમાંથી બીજાનાં શબ્દોની કાંઈક ઊલટી યોજના. ટૂંકમાં, બે વાક્યોમાં અન્યોન્યના શબ્દોની ઊલટસૂલટ ચોકડી (x)જેવી ગોઠવણી; દા.ત. વૈદિક સાહિત્યમાં – શ્યામી છેd vપદો શવના નં પ (છાંદોગ્ય ઉપનિષદ ૮.૧૩.૧). મસ્તીતિ વેન્નતિ તવા નાસ્ત વેત.. અને રિવર સત્યમન્તાભાવે વદિન ૨ (તેજોબિંદુ ઉપનિષદ ૫.૨૬, ૩૭)..... શસ્ત્ર પરિજ્ઞામાં..ત્ય સત્ય સમારંભમારૂ ડ્રન્ચે તે મામા અપરિપતા અવંતિ ~ સત્યં મસમારંભમાસ દૃશ્વેતે મારા પિતા અવંતિ (૨.૧૬, કુલ છ વાર પુનરાવર્તન માટે જુઓ ઉપર), ને તો अब्भाइक्खति से अत्ताणं अब्भाइक्खति जे अत्ताणं अब्भाइक्खति से लोगं अब्भाइक्खति (३.२२, ४.३२), जे दीहलोगस्स खेत्तण्णे से असत्थस्स खेत्तण्णे। जे असत्थस्स खेतण्णे से दीहलोगस्स खेत्तण्णे (४.३२), जे अज्झत्थं जाणति से बहिया जाणति । जे बहिया जाणति से अज्झत्थं जाणति (૭.૫૬), વગેરે. આવી ઊલટસૂલટી શબ્દ રચનાવાળા કીસમસ સાથે વૈતાલીય છંદરચના (જુઓ વૈતાલીય અધ્યયન, સૂત્રકૃતાંગ 1.૨.૧) અને કંઈક અન્યોન્ય-અલંકાર ની પણ તુલના કરી શકાય, સરખાવો- શશિનાં ૨ અહીં શસ્ત્રપરિજ્ઞા સૂત્ર ૩.૨૦અને આચાર II.૧.૨.૩.૪૪૩ સરખાં છે (શુલ્કીંગ.વોમ.પૃ.૨૯, ટિ.૧) લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૯. ભાવાર્થ: પાંચ (ઇંદ્રિયોના) પ્રવાહનાં જળવાળા...પાંચ પ્રકારના આવર્તવાળા અને પાંચ દુ:ખરૂપી પૂરપ્રવાહના વેગવાળા... પાંચ દુઃખોનાં) બંધનો (નદી/સ્રોત) અમે જાણીએ છીએ (૧.૫.૬); એ બ્રહ્મ (સંસાર) ચક્રમાં જીવ (હંસ) અટવાયા કરે છે (૧.૬), વિદ્વાન સર્વે પ્રવાહો તરી જાય (૨.૮), ગુણોથી સંકળાયેલાં કર્મો શરૂ કરીને...( આમ- સરખાવો--મામ ! ૬.૪). વિસ્તૃત માહિતી માટે જુઓ હાઉશિલ્ટ પૃ.૫-, ૧૨, ૨૮૨, હ્યુમ.પૃ.૩૯૮ સરખાવોઃ પતંજલિના યોગસૂત્ર (૨.૧૫) પર વ્યાસભાષ્યમાં- દુ:ોતા ગૂન. “દુઃખોના પ્રવાહથી દૂર ઘસડાઈ જતા...”. તથા છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૫, ૬:-... v માનવમાવતે નાવર્તને નાવર્તને. (તેઓ) આ માનવ-આવર્તમાં પાછા આવતા નથી, પાછા આવતા નથી. આવર્ત એટસે પાછા આવવું, પુનર્જન્મ.. નારદપરિવ્રાજક ઉપનિષદ ૯.૪-૫. સ્ત્રોત ઉપરથી જૈન દર્શનમાં આસ્રવ શબ્દ ઉત્પન્ન થયો છે. ૧૦. બ્રાહ્મણ પરંપરાનાં અને આચાર બ્રહ્મચર્યમાં સમાંતર ચાલી આવતા આવા આદર્શની પાછળ બે મુદ્દા સ્પષ્ટ તરી આવે છે, રહસ્યમય (mystic) આત્મતત્ત્વ અને તેના જ્ઞાનથી જ્ઞાનીની રહસ્યમય ઉચ્ચ સ્થિતિ. પરાકાષ્ઠા. એવી સ્થિતિની અહીં પ્રશંસામાત્ર કરવામાં આવી છે કે તે જ્ઞાની બંધ અને મોક્ષથી, પાપ અને પુણ્યથી કે લૌકિક નીતિનિયમોથી તદ્દન પર છે. આવાં વિધાનોને અહીં શબ્દશઃ કે યથાર્થ ઘટાવવાનાં હોતાં નથી. આવી પ્રાચીન જૈન વિચારધારાનો ઉત્તરકાલીન આગમગ્રંથોમાં ફેરફાર થયો, દા.ત. સૂત્રકૃતાંગ 1.૧.૧. ૨૭-૨૯. ૧૧. આવા પ્રયોગો માટે જુઓ વાકેરનેગલ I. ૧. ૬ ૧૨-ડી, હીટનીનું સંસ્કૃત વ્યાકરણ ૬ ૧૩.૧૬ સરખાવો= આપખંબ ધર્મસૂત્ર ૨.૨૬.૨૦; કઠ ઉપનિષદ ૫.૪; લૂડો રોશર. Joi 22. 1972, પૃ.૧૧. ૧૨. સરખાવો- પ્રભાત-ક્ષેત્રજ્ઞ-ત"નેશઃ (શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૧૬); ઉપરાંત મૈત્રાયણિ ઉપનિષદ ૨.૫. અને ગીતા-અધ્યાય ૧૩; ક્ષેત્રજ્ઞ ક્ષેત્રવિદના વિશદ વર્ણન માટે જુઓ સર્વસાર ઉપનિષદ ૧.૮; અને આવી પરિભાષા માટે જુઓ વિèલ્મ રાઉ- Staat and Gesellschaft in alten indien (પ્રાચીન ભારતમાં રાજય અને સમાજ), વસબાડન ૧૯૫૭, પૃ.૫૨. ક્ષેત્રજ્ઞ શબ્દ બ્રાહ્મણ ગ્રંથોમાં પારિભાષિક શબ્દ રહ્યો છે. ૧૩. આચાર-ચૂર્ણિ (પૃ.૧૪૩) અને તેને અનુસરીને શીલાંક (આચાર-પૃ.૧૨૪-૧૨૫) અહીં નિવારનો અર્થ “નિઝાચ= વ્યવસ્થાથ' કરે છે તે યથાર્થ નથી. સૂત્ર૪.૨.૧૩૯ને આચાર ૨.૩.૭૮ સાથે સરખાવી શકાય. વળી, આ સૂત્રમાંથી (૪.૨.૧૩૯) “fk.તિ " સુધીની પંક્તિ આચાર ૧.૬.૪૯માં પ્રક્ષિપ્ત થઈ છે (જુઓ ઉપર હું ૧.૧.૨). અહીં, સમ્યકત્વમાં અને સૂત્રકૃતાંગમાં (1.૧. “સમય” અધ્યયનના) વિચારો સમાંતર જતા લાગે છે. સમય શબ્દ “કાળનું એક સૂક્ષ્મતમ પરિમાણ (ક્ષણ?)", ઉપરાંત “પ્રસંગ”, “યોગ્ય પળ” વ. અર્થમાં પણ વપરાય છે (જુઓ આલ્સટોર્ક-દુમપત્તય-ઉત્તરાધ્યયન ૧૦; KI.Sch,પૃ.૨૨૮). ૧૪. દા.ત. મુનિ, અનગાર - ૨.૨.૭૧; વિરાગ-૩.૩.૧૨૩, પરિવ્રાજ - ૨.૫.૮૮, ૩.૩, ૧૨૪, ૫.૫, ૧૬૬, ૫.૬.૧૭૩; બ્રહ્મચર્યા ૪.૪.૧૪૩, ૫.૨.૧૫૫; તથા સરખાવો- ૨.૩.૭૮, ૨.૬,૯૭, ૨.૬.૧૦૧, ઇત્યાદિ. ૧૫. આ વાક્યમાં આવતા દંતનું શબ્દના બીજા ચાર સમાનાર્થી શબ્દોની (જુઓ ઉપર હું ૧.૪ માં “શબ્દાડંબરો”- Cliche) યોજના કરી બીજાં ચાર વાક્યોનો વિસ્તારમાત્ર કર્યો છે. તે બધાંનો અર્થ ઉપર જણાવ્યા મુજબ જ થાય છે. વળી, તદ્દા...ધા. પછી આવતા વાક્યનો (મજુવેયને અખni = દંતબંતિ નાબપત્થા.- સંસ્કૃતમાં -“મનુન-ગામના ય દન્તવ્યમ' તિન-મપ્રિતિ"- આત્માએ જેમકે ‘હણવું જોઈએ? 'એવું અનુસંવેદન - ફળસ્વરૂપ જ્ઞાન? – ન ઇચ્છવું?) અર્થ કરવો મુશ્કેલ છે. આવાં બધાં વાક્યોના પાઠ આગમોની વાચનાઓમાં બદલાઈ ગયા લાગે છે...આવા અર્થમાં જુઓ દશવૈકાલિક ૬.૧૦( દળે નો ૩ થાય), સુત્તનિપાત ૭૦૫ (નોનેશ્ચન પાત, બીંગ-આચાર પૃ.૭૮ પરથી), ધમ્મપદ ૧૨૯/૨૦૩ (નૈવ હૃથ્ય ધાત), ઉદાનવર્ગ ૫.૧૯ (નૈવ ચાત્ર વાત), મહાવસ્તુ ૩.૩૮૭.૧૩ (નૈવ વાત). ૧૬. જુઓ હાજર KI.sch.Topos and Chresis ઓજસ = વીર્ય, તેજ - આચાર ૬.૫.૧૯૬ (જુઓ શીલાંક-આચાર પૃ.૧૭૧). સૂત્રકૃતાંગ I. ૪.૧.૧૧, ૪.૨.૧, ૧૪.૨૧ માં શેર શબ્દપ્રયોગ થયો છે. તેમાં સૂત્રકૃતાંગ-ચૂર્ણિએ ઓજસ નો અર્થ “રાગદ્વેષ રહિત” કે “એકલો, પણ કુટુંબને વશવર્તી” (પૃ.૧૩૪) કર્યો છે (જુઓ યાકોબી.૪૫ પૃ.૫૨ તથા આલ્સદોર્યુઇસ્થિરિત્રપૃ.૨૦૭-૧૧-સી અને પૃ.૨૧૧-૧એ, અને બોલે-1, પૃ.૧૫૧). (ગણિતની પરિભાષામાં વિષમરાશિ માટે ઓજસ શબ્દપ્રયોગ થાય છે.) લોકસારના આ સૂત્રમાં (૫.૬.૧૭૯) ગો સાથે ગપ્રતિકાર શબ્દ જોડાયો છે તેનો અર્થઃ નિરાલંબન - પ્રતિષ્ઠાનથી પર કે પ્રતિષ્ઠાન રહિત થાય. કારણ કે અહીં આત્મતત્ત્વનું પ્રકરણ છે. (જૈન દર્શન મુજબના વિશ્વરચના-વિધાનમાં અપ્રતિષ્ઠાન નામનું એક નરક છે, પણ તે અહીં માન્ય નથી.), આચાર-બ્રહ્મચર્યમાં ક્ષેત્રજ્ઞ શબ્દ સાથે નકારાર્થક છઠ્ઠી વિભક્તિ એકવચનવાળા શબ્દોના પ્રયોગ થયા છે, તે વિશેષ નોંધપાત્ર છે. અહીં આ સૂત્રમાં પ્રતિષ્ઠાન એટલે નિરાલંબન (સરખાવો આચાર I. ૧૬.૮૦૪ સે દૂનિાર્તવમMટ્ટિ... તે નિરાલંબન, પ્રતિષ્ઠાથી પર છે!), ઓજસ અને તેજના સંદર્ભમાં સરખાવો - તેજ -નિસર્ગ અને તપ-તેજ, સમુદ્ધાત, વ. (શૂછીંગ હૃહ ૮૯, ૧૮૧). ૧૭. ઉપનિષદોમાં સંજ્ઞા અને મુક્ત જીવાત્માના વિવરણ માટે જુઓ યાકોબીKI.Schપૃ.૭૭૧ અને હાનેફેલ્ડ. પૂ.૧૦૫-૧૦૯ ઇત્યાદિ. ૧૮. મહાનિશીથસૂત્ર (Abh. J. König). Preuss. Akad. d. Wiss...1918), દશવૈકાલિક (અમદાવાદ-૧૯૩૨), Studien zum Mahanisitha (મહાનિશીથનું અધ્યયન) ૬-૮; હામનીસાથે; ANIS 1951, ૧-૫; દભૂસાથે. ANIs ૧૯૬૩; આચારદશા, વ્યવહાર, નિશીથ; મેડમ કયા ૪૦ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સાથે, ANIs 1966. જુઓ પિંડેસણા-, આડેલહાઈડ મેટ્ટ Ak, Wiss. Lit. Mainz 1973.દા.ત. ગુગમાયા પહાણ,દશાશ્રુતસ્કંધ ૬.૧૫૦ =..રેત...યુમાત્રાવલીજી ‘ધૂંસરીના અંતર જેટલે દૂર જોઈને વિહાર કરવો...શાધ્યાયનીય ઉપનિષદ ૧૮. વિસ્તાર માટે જુઓ ભટ્ટ.૧૯૭૮ પૃ.૭૬-૭૯. ૧૯. વિસ્તાર માટે જુઓ રિશાર્ડ હાઉશિલ્ટMetische Sticke in der Chandogya Upanisad (છાંદોગ્ય ઉપનિષદમાં છંદબદ્ધ પદ્યપંક્તિઓ) Die sprache... વીલબાડન ૧૯૬૧, પૃ.૩૨-૬૩.. ૨૦. જુઓ. કઠ ઉપનિષદ ૧.૨.૧૭; પ્રશ્ન ઉપનિષદ ૫.૫.; મુંડક ઉપનિષદ ૧.૨.૬, ૨.૨.૬; છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૫.૬ = બૃહદારણ્યક ઉપનિષદ ૬.૨.૧૫; છાંદોગ્ય ઉપનિષદ ૮.૪.૩; ૮.૫.૪; ૮.૧૨.૬; બૃહદારણ્યક ઉપનિષદ ૩.૬.૧, ૪.૩.૩૨-૩૩, ૪.૪.૨૩. ઔપનિષદ અને પ્રાચીન પાલિ કે બૌદ્ધ દર્શનમાં આવતા બ્રહ્મલોકના ઉલ્લેખો માટેના હોર્શના વિચારો માટે જુઓ પૃ.૪૬૮-૪૨૯. ૨૧. સમ્રાટ અશોક (બુદ્ધના નિર્વાણ પછી ૨૧૮ વર્ષે રાજ્યાભિષેક; ઈ.સ. પૂર્વે ૩-૦ સદી) ઉપર પણ આવા લોકધર્મ કે લોકવિચારની અસર થઈ હતી. મૌલિકધમ્મપદો પણ બૌદ્ધમતની અસર રહિત છે. આના વિસ્તાર માટે જુઓ - આલ્સદોફ: The Akhyana Theory Reconsidered, JOI. 13, 1963-1964, પૃ.૧૯૫-૨૦૭ ખાસ પૃ. ૨૦૨-૨૦૩; Bemerkungen zum vessantara Jataka (વેસ્મતર જાતક પર ટિપ્પણ), ૧૯૫૭, KI.sch. પૃ.૨૭૦-૩૩૯, ખાસ પૃ.૩૩૮-૩૩૯, Zu den Asoka-Inschriften (અશોકના શિલાલેખો વિશે). ૧૯૫૯-૧૯૬૦, KI.Sch.પૃ.૪૫૫-૪૬૩, ૯.૯૦. મહાવીરની (જન્મ-કંડપુરમાં) અને બુદ્ધની (જન્મ કપિલ વસ્તુમાં) સમય મર્યાદા (મૌર્યવંશના પ્રારંભમાં) ઈ.સ. પૂર્વે ૪થી સદીની આસપાસ, ople SOA IRIE - Die Datieraug des Buddha... ( 24 Asíu), Saeculam 39.1; 1988, Die Lebenszeit des Buddha...(& -t જીવનસમય), ગ્યોટીંગન ૧૯૮૬, પૃ. ૧૨૧–૧૮૪. ૨૨. ઈ.સ. પૂર્વે આશરે બીજી સદીમાં મગધમાં જૈનદર્શનની પહેલી વાચના થઈ તે વખતે આચાર, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન, મૌલિક સ્વરૂપથી સુધારાવધારા સાથે કંઈક વૃદ્ધિ પામી ચૂક્યાં હતાં તેને શૂછીંગ “પ્રાચીન આગમ” (Senior Canons) કહે છે. તેમને સમયની દષ્ટિએ કંઈક આ રીતે ક્રમમાં મૂકી શકાય - આચાર 1, આચાર , સૂત્રકતાંગા,દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન. આ સમયે તેમના અધ્યયનોમાં વિભાગો અને નામો પણ અપાઈ ચૂક્યાં હતાં. ઈ.સની છઠ્ઠી સદીમાં – એટલે કે મહાવીરના નિર્વાણને લગભગ એક હજાર વર્ષ વીત્યા પછી, ગુજરાતના વલભીમાં છેલ્લી વાચના થઈ, તે વખતે જૈન આગમો અનેક સુધારાવધારા સાથે કદમાં અને સંખ્યામાં વૃદ્ધિ પામી ચૂક્યાં હતાં; અને તે રીતે તેમનું સંકલન થયું. મહાવીરના જીવનકાળ દરમિયાન તો ફક્ત સામયિક (પહેલું “આવશ્યક”),--- આચાર-બહ્મચર્ય-માં શસ્ત્રપરિજ્ઞા, ભિક્ષુઓના કેટલાક નિયમો, વગેરે જ અસ્તિત્વમાં આવ્યું હશે. ૨૩. જુઓ બોલે 1. પૃ.૫૭, થીમ KI.sch. પૃ.૭૯૦, સૂત્રકૃતાંગ 1.૯.૧ ઉપર ચૂર્ણિ પૃ. ૨૧૭, અને તે પર યાકોબી-૪૫ ની નોંધ. મહાવીરનું કુળનામ જ્ઞાત ગોત્રનામ કાશ્યપ, મૂળનામ વર્ધમાન અને જૈન પરંપરાનું નામ મહાવીર, એ નામો આ ક્રમે ઉત્તરોત્તર વપરાતાં ગયાં, સરખાવો માલવણીઆનો આ સંબંધમાં લેખ. The Synchronism of the Buddha and the Jina Mahavira and the Problem of Chronology in Early Jainism (Symposien...) ગ્યોટીંગન ૧૯૯૧, પૃ. ૧૩૨-૧૩૭. ૨૪. જુઓ એફ એડર્ટનના The Beginnings of Indian Philosophy (૧૯૬૫) પરની પાઉલ હોકરની સમીક્ષા (Ilj. ૧૧, ૧૯૬૮, પૃ. ૩૮- . ૪૦); ત આત્મતત્ત્વના અર્થમાં વપરાતું, સરખાવો – આચાર ૪.૪.૧૪૬ પર શીલાંક પણ સત્યને ઋત કહે છે (પૃ.૧૩૦) ! વળી જુઓ દશવૈકાલિક ૯.૩.૧૩:...નિકિ સવાર સપુનો... ૨૫. આચાર બ્રહ્મચર્યમાંથી ઉપર નિર્દેશેલા ઉલ્લેખોમાં વેચવી શબ્દ પર ચૂર્ણિ અને શીલાંકઃ(૧) આચાર ૩.૧.૧૦૭ ઉપર ચૂર્ણિ (પૃ.૧૦૬) - તિજઃ નેન સૌ વેરો, તે યતીતિ કેવી (જેનાથી જ્ઞાન થાય છે તે વેદ, જે તેનું જ્ઞાન આપે છે તે વેદવિદ = તીર્થકર કે ગણધર). શીલાંક (પૃ.૧૦૩) વેદતે નીવારિસ્વરૂપ-નેતિ રે - આવા/દામ:, તે વેરીતિ વેવિત... . (૨) આચાર ૪.૪.૧૪૫ ઉપર ચૂર્ણિ (પૃ.૧૫૨) - વેઢે ગેળ તો વેરો - સુત્ત, તે નિતિ, વેઢવી - (જેનાથી જણાવે છે તે વેદ - સૂત્ર, વેદ (સૂત્ર), જે જણાવે છે તે વેદવિદ = સૂત્રવિદ). શીલાંક (પૃ.૧૩૦) વે-આનર્ત રેતિ વેવત - સર્વજ્ઞોપવેશવર્તીત્યર્થ (૩) આચાર ૫.૪.૧૬૩ ઉપર ચૂર્ણિ (પૃ.૧૮૫)- સુવાતો વા પ્રવતે વેરો, સંજે વેત જ વેચતી (વેદ એટલે બાર અંગો કે પ્રવચન, તેજે જણાવે છે તે વેદવિદ = તીર્થકર, ગણધાર). શીલાંક (પૃ.૧૪૫) વેવત-તીર્થો ...વા માનવત્Trષ:, ચતુર્દશપૂર્વવિદ્ વા. (૪) ...બાફવષે વિમા ક્વેિરેવી - આચાર ૬.૫.૧૯૬ (..વેદવિદ કહે, વિશ્લેષણ કરે, વખાણ) ઉપર ચૂર્ણિ (પૃ.૨૩૭)- તિબ્બડ઼ ગળેળ વેતો, વેનિંત્તિ વેરો, જીવાહિત્યે વેલાતીતિ કેવી (જેનાથી જ્ઞાન થાયતે વેદ, જે જણાવે છે તે વેદ, જીવાદિ પદાર્થોનું જે જ્ઞાન આપે છે તે વેદવિદ = તીર્થંકર, ગણધર, ઇ.) શીલાંક (પૃ. ૧૭૧) વેવ૬ - માનવ-તિ. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આચાર-નિર્યુક્તિ ૧૧માં (પૃ.૪) “બ્રહ્મચર્યનાં નવ અધ્યયનોવાળો વેદ” જેવા શબ્દોથી વેદની પ્રતિષ્ઠા જેટલી આચારાંગની પ્રતિષ્ઠા જણાવી છે. (આચાર-નિયુક્તિ ૧૧ પ્રક્ષિપ્ત ગાથા છે. મૂળે તે નિશીથ ભાષ્ય ગાથા.૧ છે, અહીં આચારમાં તેનું પુનરાવર્તન થયું છે. જુઓ શૂબીંગ છેદસૂત્ર પૃ.૯૨, પાદરી નં.૧૮ ઉપર અને ભટ્ટ ૧૯૯૭-૮૮ પૃ.૧૦૧). આચારાંગમાં આવતા વેદવિદ શબ્દના સંદર્ભમાં પં. માલવણીઆના કેટલાંક વિધાનોની સંક્ષિપ્ત સમીક્ષા અહીં અનિવાર્ય થઈ પડે છે, જેમ કે: “...commentaries such as Niryukti and Cūrni betray fascination for the Vedas... But the Acaranga Cūrņi (p. 185)...says that the twelve angas are the Veda. This shows the prestige of the Veda amongst the public in those days. This is why the Jainas were ready to call their canonical literature "Veda"- (Beginnings of Jaina Philosophy in the Acaranga 1 4. E4244 માલવણીમાનો લેખ, પૃ.૧૫૧ જુઓ પરિશિષ્ટ ૧) ૫. માલવણીઆ અહીં જણાવે છે કે જૈન ટીકાકારોને - નિર્યુક્તિ, ચૂર્ણિ – વ.ને વેદ પ્રત્યે અહોભાવ હતો-વેદની પ્રતિષ્ઠાથી તેઓ આકર્ષાયા હતા. પરંતુ, ઉપર્યુક્ત આચાર-ચૂર્ણિના અધ્યયન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જો તે ટીકાકારોને - ચૂર્ણિ કે શીલાંકને-વેદ પ્રત્યે સાચેસાચ અહોભાવ હોત કે તેઓ વેદની પ્રતિષ્ઠાથી આકર્ષાયા હોત તો તેઓ વેદ કે વેદવિદ જેવા શબ્દોનો સાંપ્રદાયિક અર્થ ઘટાવવા કોશિશ ન કરત. તેઓએ વેદ કે વેદવિદ શબ્દનો પરંપરાગત અર્થ (જુઓ ઉપર ) તો માન્ય રાખ્યો જ નથી ! ૫. માલવણીઆએ તે લેખમાં આગળ જતાં વળી બીજું એક મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આચારાંગમાં (ઉપર નિર્દેશેલાં પાંચ સ્થાનોમાં) તો જૈન ધર્મના પ્રણેતાને પણ વેદવિદ કહ્યો છે (સરખાવો “Not only this, the leader of the Jaina: is designated as vedavi ... પૃ.૧૫૧). પરંતુ ઉપર નિર્દેશેલાં પાંચેય અવતરણોમાંથી સ્પષ્ટ થાય છે કે પં. માલવણીઆ આચારાંગનું સ્વતંત્ર પરીક્ષણ કર્યા વિના ફક્ત ચૂર્ણિને (કે શીલાંકને) જ અનુસરીને આવું મંતવ્ય દર્શાવે છે, જે તદ્દન ભૂલભરેલું છે. આચાર બ્રહ્મચર્યમાં તો વેદવિદ શબ્દ બ્રહ્મવિદ, આત્મવિદ, કે ધર્મવિદની જેમ સામાન્ય અર્થમાં વપરાયો છે. સાચેસાચ તો ચૂર્ણિએ અને શીલાંકે જ સૌ પ્રથમ વેદ શબ્દનો અર્થ બદલી કાઢીને વેદવિદ શબ્દનો અર્થ તીર્થંકર કે મહાવીર સાથે જોડવા પ્રયાસ કર્યો છે! વળી. જૈનોનાં છ આવશ્યક સૂત્રોના આધારે વિકસેલાં નંદીસૂત્ર અને અનુયોગદ્વારસૂત્ર જેવા ઉત્તરકાલીન (ઈ.સ. આશરે પમી કે ૬ઠ્ઠી સદી) આગમોમાં ચાર વેદને મિથ્યાશ્રુત (નંદી ૭૨) કે લૌકિકહ્યુત (અનુયોગદ્વાર ૪૯) તરીકે ગણાવી તેમની અવગણના કરી છે અને સમગ્ર જૈન આગમોને સમ્ય-શ્રુત કે લોકોત્તરશ્રુત (નંદી ૭૧) ગણાવી તેમની પ્રશંસા કરી છે. જૈન સાંપ્રદાયિક ભાવનાની આવી સ્પષ્ટ પરિસ્થિતિની સાથે “જૈનો પોતાના આગમ સાહિત્યને વેદ તરીકે બીરદાવવા આતુર હતા” એવી મતલબનું પં. માલવણીઆનું વિધાન વિસંવાદ સરજાવે છે (જુઓ ઉપર... the Jains were ready.veda)! પં. માલવણીઆનાં આવાં વિધાનો અસ્પષ્ટ અને ભ્રમજનક છે. ૨૬. દા.ત. યસ્તુ સર્વાળિ ભૂતાન્યાત્મજોવાનુણ્યતિ...તતો ન વિ નુતે (ઈશ ઉપનિષદ ૬ = બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૩ = કઠ ઉપનિષદ ૪.૫, જુઓ ઉપર ૬ ૧.૩) સરખાવો સુત્તનિપાત ૩૦.૨૩ ચો સત્તનાત્તાનું નાનુપતિ...યો વા તામેવં વેલાપહત્ય પમાનમત્તે સ્વ તો જે પ્રતિતિ... (કેન ઉપનિષદ ૪.૩૪. જે આ પ્રતિષ્ઠા આ પ્રમાણે જાણે છે તે પાપ દૂર કરી અંતે ઉત્તમ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠા પામે છે) ...તમાથે વેડનુપત થી તેષાં શાન્તિઃ શાશ્વતી નેતામ (કઠ ઉપનિષદ ૨.૫.૧૩ - જે ધીર પુરુષ પોતામાં રહેલા તેને જુએ છે તેમને શાશ્વત શાંતિ છે, અન્ય કોઈને નહીં) ...:...પરં પુરુમમણ્યાયીત...સ પામના વિનિમ્w:..૫૨ ત્યાં...પુરુષમીક્ષતિ (પ્રશ્ન ઉપનિષદ ૫.૫-જે પરમ પુરુષનું ધ્યાન ધરે છે તે પાપથી મુક્ત થયેલો, પરથી પણ પર એવા પુરુષને જુએ છે) ...ક્ષીને વાસ્થ મffખ તસ્મિન દઈ પરીવર (મુંડક ઉપનિષદ ૨.૨.૮- “પર અને અવરમાં-ઉચ્ચ, નીચ, સર્વત્ર રહેલા તેને જોતાં એનાં કર્મો નાશ પામે છે)...પૂi ૮ વાવ ને તતિ વિકમ સાધુ ના રવમ્, મિર્દ પાપમરવતિ (તૈત્તિરીય ઉપનિષદ ૨.૯.= બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૨ મેં કેમ સારું કામ ન કર્યું? મેં કેમ પાપકર્મ કર્યું?” એમ એને તાપ-દુ:ખ થતું નથી...??) ...વિઢિ પાપં ન ઉત્તર્ણ (છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૪.૩-એમ જાણનારને પાપ કર્મ લાગતું નથી) ...૩૫તતિક્ષ..સર્વાત્માનં પતિ નૈનં મા તતિ, સર્વ પાપાનં તરત (બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૩ - તે ઉપરત અને તિતિક્ષુ સર્વ આત્મા જુએ છે. એને પાપ તરી જતું નથી, તે પોતે બધાં પાપ તરી જાય છે). ૨૭. પી.ટેકો (Sanskrit-a-mred- “to repeat". JAOS73, 1953, P. 80) મુજબ પ્રાચીન ધાતુ ૬ ભૂ.કૃ- તુ; તેના સ્થાને તૃત્ત કે કુત્ત, તેમાંથી પ્રાકૃતમાં તદ્દ થયું હોય. તે ઉપરથી આગળ નામધાતુ તરીકે પ્રાકૃતમાં તુતિ જેવો પ્રયોગ થયો. જયારે ૬ ધાતુમાંથી સંસ્કૃતમાં ગોદતિ જેવો પ્રયોગ પાણિનિના સમયથી શરૂ થયો. (જુઓ બોલ્લે પૃ. ૫૪. ટિ.૮). શનિ શબ્દ માટે જુઓ બોલે II.પૃ.૩૯. ૨૮. અહીંની જેમ બીજે પણ પાપ-કર્મવાથી મુક્ત થવા સાપની કાંચળીનું દબંત આપ્યું છે. જેમ કે આચાર IT. ૧૬.૮૦૧ (ગાથા ૧૪૩૯ તથા મુiારે નુતિયં નહીં વિમુત્ત્વ તુન માટ), ઉત્તરાધ્યયન ૧૪.૩૪ (ગાય. અર્થો મિોળ હિન્ન પત્તે મુત્તો) તથા ૧૯.૮૬ (મમાં छिदई ताहे महानागो ज कंचुय). ૨૯. ઉપરાંત જુઓ મહાભારત ૫.૩૨.૧૪; ૫.૪૦.૨; ૧૩.૬ ૧.૬૬; મનુસ્મૃતિ ૧૧.૨૨૭; સુત્તનિપાત ૧.૧૭..અહીં સર્વત્ર પાપ-ઇત્યાદિ દૂર કરવા સાપ-કાંચળીનું દાંત આપ્યું છે. (બોલે II પૃ.૪૬, ટિ.૩ ના આધારે), તથા બોલે ૧૯૯૦ પૃ.૩૭-૩૮..જૈિમિનીય બ્રાહ્મણ ૨.૧૩૪- યથા મંગારિણી વિવૃત = પંગણા રૂપીછાં વારે...દીઘનિકાય II. ૭૭ (દીટર ગ્લીંગલોફ Saeculum 36.4 (1985), ટિ.૪૮ ઉપરથી). ૪૨ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સૂત્રકૃતાંગ ની આ ૧૯-૧૮ ગાથાઓની પદ પંક્તિઓનો અર્થ સ્પષ્ટ કરવા તેના અનુવાદમાં ઠેરઠેર કસમાં કેટલાયે શબ્દોની પૂર્તિ કરવી પડે છે (જુઓ ફૂબીંગ.વો.મ. પૃ.૧૫૨). આ ગાથાઓની પદપંક્તિઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય એમ લાગે છે. ૧૭મી ગાથાની બીજી પંક્તિમાં વિUવંતિની જગાએ વિપૂછવંતિ નો પાઠ હોવો જોઈએ, અને 18: પદના સ્થાને 17 અને 7cના સ્થાને 18 નો ફેરફાર કરવાથી અર્થ સુગમ થઈ પડે છે અને તેવો ક્રમ આ ગાથાઓમાં સુસંબદ્ધ પણ લાગે છે. ૩૧. (સૂત્રકૃતાંગ 1. ૧૧.૧૩) ને હું તારું ના ય ઉંઘ ન ત્યાં (ઈશ ઉપનિષદ ૧). ના સાતમી વિભક્તિ નતિ અથવા સત્યા (જુઓ પિશેલ હું ૩૮૬), સરખાવો - માં નાતી..ના સૂત્રકૃતાંગા. ૨.૧.૪). TI = પ્રાણીઓ (શીલાંક પૃ.૩૭, ૧૦૭, ૧૩૭ અને શૂછીંગ.વો.મ.પૃ.૧૩૦, બોલે II પૃ.૩૦). 1 II શબ્દ ઈશ ઉપનિષદ ૧ ના નાત સાથે સરખાવી શકાય. ગીત એટલે સ્વાભાવિક રીતે જંગમ''; વૃક્ષ, વનસ્પતિ જેવાં “સ્થાવર"થી ભિન્ન. પરંતુ અહીં ‘‘નાત્' માં વૃક્ષ, વનસ્પતિ, ઇત્યાદિ પણ સમાઈ જાય છે. કારણ કે વૃક્ષ, વનસ્પતિઓ પણ જીવંત છે એમ ઉપનિષદો (દા.ત. છાંદોગ્ય ઉપનિષદ ૬.૧૧.૧. મા...વૃક્ષણ યો..ગચા દીવસ્ત્રવે... આ વૃક્ષના - મૂળમાં કે કયાંય - જે કોઈ છેદે તો તે જીવતું હોઈ સૂવે...) જણાવે છે. ધર્મસૂત્રોમાં (દા.ત. ગૌતમ ધર્મસૂત્ર ૩. ૨૦) વૃક્ષ કે વનસ્પતિનાં પાન કે ડાળી તોડવાં નહિ તેમ જણાવ્યું છે. (વિસ્તારમાં જુઓ થીમ. ૧૯૬૫ પૃ.૮૯-૯૯૦; ઉછ માટે શાંખાયન ગૃહ્યસૂત્ર૪.૧૧.૧૩ અને પી.ટેડેકો. | JAOS 1957, પૃ.૧૯૩..)...પાલિ સાહિત્યમાં મથષ્મ શબ્દ મૈથુન સાથે સંકળાયેલો છે-જુઓ શૂબીંગ આચાર પૃ.૭૭ અને બોલે | પૃ.૬૬, સરખાવો સત્યાનં1 ન સંતોષ ગ્રામ્યથા અછત - સુશ્રુત સંહિતા, ઉત્તરતંત્ર, ૩૮.૧૫-પ્રાગધ મૈથુન વનસ્પતિજીવ માટે જુઓ ઉપર ૬ ૧.૧.૧....દશવૈકાલિક ૧૦.૧૭માં મર્યાપિ = અ-- 3ર = મુંગો, બોલ્યા વગર. ૩૨. વળી જુઓ સૂત્રકૃતાગ 1 6.47 - પ્રવ્રુત્તરુવં પુરિ મહંત, સાતi gયમવયં ચ સવ્વસુ પૂલુ વિ સબૂત છે. સરખાવો – શ્વેતાશ્વતર ઉપનિષદ વૈદ્રાતિં પુરુષ મહાન્ત..(રૂ.૮), તમgyયંપુર્વ મહા..(રૂ.૨૬, vો ટુવ: સર્વપૂતેષુ ઢ:..(૬.૨૨), અને ગીતા ૧૧.૧૮ - त्वभव्ययः...सनातनस्त्वं पुरुषो मतो मे. ૩૩. આશૈદોર્ટે તેના વિદ્વત્તાપૂર્ણલેખોમાં ઉત્તરાધ્યયનનાં કેટલાંય કાવ્યોનાં સમીક્ષાપૂર્વક ઐતિહાસિક વિશ્લેષણ કર્યા છે. તે લેખોમાં ઉત્તરાધ્યયનનાં નીચે જણાવેલાં અધ્યયનો સમાઈ જાય છે. આલ્સદોર્યુ-આર્યામાં -અધ્યયનો ૨૪ (પૃ. ૧૬૦૮-૧૬૨), ૨૬ (પૃ. ૧૭૯-૨૦) ૨૮પૃ. ૨૦૦૨૦૯), ૩૦(પૃ.૨૦૯-૨૧૪), ૩૩(પૃ.૧૭૮-૧૭૯), ૩૬(પૃ.૧૬૩-૧૭૬); અને ૧૯, ૨૦, ૩૪ (પૃ. ૧૫૮-૧૫૯-સંક્ષેપમાં નોંધ), ઉપરાંત આલ્સદોર્ડ- KI.Sc. માં અધ્યયનો ૯ (પૃ.૨૧૫-૨૨૪), ૧૦ (પૃ.૨૨૫-૨૩૦), ૧૨,૨૫ (પૃ.૨૪૩-૨૫૧), ૧૩ (પૃ.૧૮૬૧૯૨), ૧૫(પૃ.૨૩૦-૨૪૩), ૨૨ (પૃ. ૧૭૮-૧૮૫). શારપેન્ટીયરે પણ તેની ઉત્તરાધ્યયનની આવૃત્તિની પ્રસ્તાવનામાં (પૃ.૩૫ થી આગળ) ઉત્તરાધ્યયનમાં કેટલાંક પ્રકરણોની સમીક્ષા કરી છે. વાચકવર્ગને ઉત્તરાધ્યયનના તલસ્પર્શી સંશોધનાત્મક અભ્યાસ માટે આ સર્વ કાંઈ જોઈ લેવા વિનંતી છે. ઉપરાંત જુઓ કે.આર. નોર્મનઃ ઉત્તરાધ્યયન અધ્યયનો ૮ (Mahavira and His Teachings, મુંબઈ પૃ.૯.૧૯), ૪ (પં. કૈલાશચંદ્ર અભિનંદનગ્રંથ, રીવા ૧૯૮૦, પૃ.૫૬૪-૫૭૨), ૧૪ (પં. દલસુખ માલવણીઆ અભિનંદન ગ્રંથ ૧૯૮૬ ?), ૧ (Delea Feli Vol- ટોકિયો ૧૯૯૩, પૃ.૩૭૫-૩૯૪), મેડમ કેયા = ઉત્તરાધ્યયન ૫ (7th World Skt. Cont, 1987, પૃ.૮૧-૯૫). ઉત્તરાધ્યયન ૧૧ (બોલે IT.1988, પૃ.૧૪પ-૧૬૨). ૩૪. આમ, બ્રાહ્મણ ગ્રંથો અને જૈન ગ્રંથોમાંથી સમાંતર જતાં વિધાનો એકઠાં કરી શકાય, દા.ત. આવશ્યક નિયુક્તિ ૧૦૦ નદી રવરો ચંદ્રનમારવાદી भारस्स भागी न हुं चंदणस्स, एवं खु नाणी...न हु सोग्गइए यथा खरश्चंदन भारवाही भारस्य वेत्ता न तु चंदनस्य, एवं हि शास्त्राणि बहून्यधीत्य चार्थेषु મૂઠા: રવરવલ્વસ્તિ, સુશ્રુતસંહિતા ૪.૪, સરખાવો ઉત્તરાધ્યયન ૧૨.૧૫: તુમેત્ય મો, મારા ઉપર બટું નનાદ મહિના વેણ .. અને નિરુક્ત ૧.૧૮ ....અને અનુયોગદ્વાર ૨૭-જનંતિ - હોમ - નખ - ૩ટુરુ – કુરુ કે - નમોલ ...સરખાવો પાશુપતસૂત્ર ૧.૮ ટુંકુંજાર નિમાર નથ+૩પહાર... ૩૫. સિંધુનદીના વિસ્તાર માટે ‘‘હિંદુસ્તાન” અને ત્યાંના લોકો માટે ‘હિંદુ” જેવા શબ્દો મૂળે ફારસી ભાષામાંથી પ્રચલિત થયા. તેવા શબ્દો સંસ્કૃત ભાષામાં તો લગભગ ૧૮મી સદી પછી પ્રવેશ પામ્યા. દા.ત. મેરુતંત્રના (લગભગ ૧૮મી સદી) ૨૩ મા પ્રકરણમાં પારસ્ય” (પારસી/ફારસી), ‘ફિટિંગ” (ફિરંગી/પોર્ટુગીઝ) અને “ઈરેજ” (અંગ્રેજ; વળી જુઓ- ‘લંડ્રજ”=લંડન શહેર) જેવી સત્તાઓ સાથે ‘હિંદુ” શબ્દની વ્યુત્પત્તિ સાંકળી લીધી છે, ૩૬. આ માટે જુઓ ઉપર પાટિ. નં.૨૫. વળી આની સાથે સાથે શસ્ત્રપરિજ્ઞાના ચુસ્ત હિમાયતી અને પ્રચારક અનુયાયી વિદ્વાનો . | (બ્રાહ્મણો ?) વિરુદ્ધ પણ એક પ્રકારનો અણગમો વ્યક્ત થતો ગયો (૧) શ્વેતાંબર પરંપરા જણાવે છે કે મહાવીરના નિર્વાણ પછી, ૧૨ વર્ષે (દિગંબર પરંપરા મુજબ ૨૦ વર્ષ) મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમનું નિર્વાણ થયું (જો કે મહાવીર-નિર્વાણ પછી ૨૦ વર્ષે મહાવીરના અન્ય શિષ્ય સુધર્માનું નિર્વાણ થયું છતાં શ્વેતાંબરો તો ગૌતમને નહીં, પણ સુધર્માને જૈન સંઘનો ઉપરી માને છે.) તેથી જૈન પરંપરા સુધર્માથી ચાલુ રહી. રૂઢિચુસ્ત પરંપરાના (વિકલ્પી?) દિગંબરો એમ માને છે કે જૈન પરંપરા ગૌતમથી ચાલુ રહી ! બ્રાહ્મણકુળના ગૌતમ નિઃશંક મહાવીરની (શસ્ત્રપરિજ્ઞાની) વિચારધારાના ચુસ્ત હિમાયતી (સ્થવિરકલ્પી ?) રહ્યા હશે. શ્વેતાંબરો (જિનકલ્પી ?) “ “સુધારાવાદી” (રિફોર્મિસ્ટ) રહ્યા હતા. (૨) જૈન ભિક્ષુસંઘમાં (ઈ.સ. પૂર્વ ૩જી સદી) ભદ્રબાહુ (સ્થવિરકલ્પી) અને સૂલભદ્ર (જિનકલ્પી) વચ્ચે ચાલ્યા આવતા પરંપરાગત વિવાદોમાં ભાવિ શ્વેતાંબર-દિગંબર જેવા બે ભિન્ન મતોના સંકેત મળે છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (શ્વેતાંબરો સ્થૂલભદ્રની તરફેણમાં અને દિગંબરો ભદ્રબાહુની તરફેણમાં રહ્યા છે. વળી વિદ્વાન બ્રાહ્મણ ભદ્રબાહુ મૌર્ય વંશના પ્રથમ ચંદ્રગુપ્તના સમકાલીન-કદાચ પક્ષધારી-હતા, સ્થૂલભદ્ર છેલ્લા નંદ રાજાના કોઈ એક ક્ષત્રિય (?) પ્રધાનના પુત્ર હતા. ચંદ્રગુપ્ત છેલ્લા નંદ રાજને હરાવ્યો હતો). વિસ્તાર માટે જુઓ લૉયમાનનું “યુબેરસિદ્ધ", પાનું ૨૬૯, અને શુબીંગ ૨૬ (૩) બ્રાહ્મણકુળનાં દેવાનંદા અને ઋષભદેવ મહાવીરનાં માતાપિતા હતાં (ભગવતી ૯.૩૩), પણ શ્વેતાંબર જૈન પરંપરા મુજબ તીર્થકરો ક્ષત્રિય કુટુંબમાં જ જન્મ લે છે, બ્રાહ્મણ કુટુંબમાં નહીં. તેથી દેવોએ હરિ-નેગમેસિ દ્વારા મહાવીરનો ગર્ભ દેવાનંદાના ઉદરમાંથી લઈ ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મુકાવ્યો (=ગર્ભાહરણ). આવા ગર્ભાહરણ અને હરિ-નેગમેસિના પ્રસંગોને દિગંબર પરંપરામાં કોઈ પણ સ્થાન આપ્યું નથી. મહાવીરે તો દેવાનંદાને પોતાની સગી મા તરીકે સ્વીકાર પણ ક્યો છે !...દિગંબર પરંપરા એમ માને છે કે સર્વે જૈન આગમો “લુપ્ત” થયા છે, અને હાલ મળી આવતા શ્વેતાંબર આગમો મૌલિક રહ્યા નથી. ЛР સંદર્ભ-ગ્રંથ સૂચિ નોંધઃ ફક્ત મુખ્ય સંદર્ભ-ગ્રંથો જ આ સૂચિમાં આવરી લીધા છે. તેમની માહિતી પણ સંક્ષેપમાં સમાવી છે. (૧) અંગ્રેજી સંકેત-સૂચિઃABORI : Annals of the Bhandarkar Oriental Research Institute, Poona. ALB : The Adyar Library Bulletin, Madras. (=“બ્રહ્મવિઘા”), ANIS : Alt- und Neu- Indische Studien... Seminar f.Kult. u. Geschichte Indiens. Uni. Hamburg. ASS : Anandasrama Sanskrit Series, Poona. CD : Chintaman Dikshit's edition. IU : Indo-Iranian Journal, Holland. IT : Indologica Taurinensis, Torino (Italy). JAOS : Journal of the American Oriental Society, USA : Journal of Indian Philosophy, Holland. JOI : Journal of the Oriental Institute, Baroda. KL. Sch : Kleine Schriften, Franz Steiner Verlag, Wiesbaben. MB : Motilal Banarsidass, Delhi. RKSS : Sri Rşabhadevaji Kesarimalaji Svetambara Samstha, Ratlam. SBE The Sacred Books of the East Series (ed. F. Max Müller, Oxford). Reprint: MB. UP. : =Upanisads. ZDMG : Zeitschrift der Deutschen Morgenländischen Gesellschaft, Wiesbaden. ZII Zeitschrift für Indologie and Iranistik, Reinbek (Germany). (૨) મુખ્ય સંદર્ભ-ગ્રંથોઃ સંકેત સૂચિ અનુયોગદ્વાર : Nandi...and Anuogaddara..., ed. muni Punyavijayaji, Pt. D. Malvaniya, Pt. A. M. Bhojak. Jaina Agama Series 1. Bombay, 1968. આચાર ' Acara..., ed. muni Jambuvijayaji. Jaina Agama Series 2.1. Bombay 1977. (Our references are from this Edition.) આચાર-ચૂર્ણિ • Acara-Curni, ed. RKSS 1941. આચાર-નિર્યુક્તિ : જુઓ “શીલાંક”.' આચાર-શીલાંક : જુઓ “શીલાંક”. આપૌંબ-ધર્મસૂત્ર Apastamba-Dharmasutra, ed. G.Buhler. Bombay Sanskrit Series 44,50. Poona, 1932. આદિવ : જુઓ “ચતુ શતક”. આ@દો-આર્યા : L. Alsdorf: The Arya Stanzas of the Uttarajjhaya. Akad. Wiss. Lit. 2, 1966, pp. 153-220. Mainz. આભદો-ઇFિપરિત્રા : L. Alsdorf. Itthiparinna. 112,1958, pp.249-270, KI.sch. 1974, pp. 193-214. : APP ૪૪] [ સામીપ્ય : એપ્રિલ, '૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આલ્સદો ૧૯૬૧ આવશ્યક-ચૂર્ણિ આવશ્યક-નિર્યુક્તિ ઉત્તરાધ્યયન ઉપ. ઉદાનવર્ગ ઋગ્વદ ઐતરેય-બ્રાહ્મણ ઓટેલ ઔપપાતિક કયા કુંદકુંદ કોવેલ ગીતા ' ગૌતમ-ધર્મસૂત્ર ગ્લાસનપ્પ ધાટગે ચતુઃશતક જાતકકથા જૈમિનીય-બ્રાહ્મણ તૈત્તિરીય-આરણ્યક તૈત્તિરીય-બ્રાહ્મણ થીમે-૧ થીમે-૨ દશવૈકાલિક : L. Alsdorf: Beitrage zur Geschichte ... Vegetarismus ... in Indien. Akad. Wiss. Lit. Mainz, 1961. : Avaśyaka-Curņi. Cumi on mostly the Avaśyaka-Niryukti. RKSS, 1928. Avaśyaka-Niryukti with the Avaśyaka-Sutra and Haribhadra's comm. Agamodaya Samiti, Bombay, 1961-17. : The Uttaradhyayana-sutra, ed. with notes, etc. J. Charpentier, Uppsala, 1922. : ઉપનિષદો. જુઓઃ (૩) ઉપનિષદો = સંકેત-સૂચિ. : Udanavarga, ed. F. Bernhard, Vol.1, Goffingen, 1965 : Rgveda, ed. Th. Aufrecht. Wiesbaden, 1955. : Aitareya-Brahmana, ed. ASS. 32, 1930-31. : Jaiminiya-Up-Brahmana, ed. with notes, etc. H. Oertel JAOS, 16., pp. 79-260. : Das Aupapatika Sutra, with notes, etc. Erst Leumann Abhandl. Kund. Morgenl. 8.2, Leipzig 1883. Reprint 1966. : C.Caillat: Ardhamagadhi aya-danda., Bull.d'Et. Ind. 78, Paris 1989-90, pp.17-45. : જુઓ “સમયસર”, “પ્રવચનસાર” : Kausitaki-brahmana-Up....with notes, etc. E,B.Cowell. Bibli. Indi. Calcutta, 1861. The Bhagavadgita, ...with notes, etc. R.C.Zaehner. The Clarenden Press, Oxford, 1972. : Gautama-Dharamsutra, ed. U.C.Pandey. The Kashi Skt. Series 172, Banaras, 1966. H. von Glasenapp : Die Lehre vom Karman in der Phil. der Jainas. Leipzig, 1915. A.M.Ghatage: A Few Parallels in Jaina and Buddhist works. ABORT 17.4, 1935, pp. 340350. Catuh-sataka of Aryadeva, ed. Pt. Vidhushekhar Bhattacharya, Calcutta, 1931. : The Jatakas with comm., ed. V.Fausböll, London, 1877-97. : Jaiminiya-Brahmana, ed. Sarasvati Vihara Series 31, Nagpur, 1954. : Taittiriya-Aranyaka, ed. ASS 36, 1926-27. : Taittiriya-Brahmana, ed. ASS 37, 1934-38. : P.Thieme: Der Weg ...der Kausitaki-Up....with notes, etc. : P. Thieme: Isopanişad with notes, etc. JAOS 85, 1965, pp. 89-99. Kl.Sch. 1971, pp.228-238. : Daśavaikalika, ed. w. Schubring, with notes, etc. The Managers: Sheth Anandji Kalianji, Ahmedabad 1932. KI.Sch.1977, pp.l11-248. Daśavaikalika and Niryukti with Haribhadra's comm. Dev.Lal. Jaina Pustakoddhara Fund No.47, Bombay 1918. Also: Ernst Leumann, ZDMG 46, 1892, pp.581-663. : K. K. Dixit : Early Jainsim. L.D.Series 64, Ahmedabad, 1978. : Dīgha-nikaya, ed. N.K.Bhagwat, Bombay, 1936. Dhammapada, ed. S.Radhakrishnana, Madras, 1966. Hajime Nakamura: Genshi Bukkyo no. Seiritsu, Tokyo, 1969. Hajime Nakamuar: Common Elements in Early Jain and Buddhist Literature. IT 1983, pp. 303-330. The Nirukta (of Yaska), ed. Hannes Sköld, Leipzig, 1926. One Hundred and Eight Up., ed. Wasudev Laxman Shastri Pansikar. Nirnay Sagar Press, Bombay, 1932. : Nisitha with Bhasya...vols. 1-4. The Agama Sahitya Ratnamala 3-6. Sanmati Jñanapitha, Agra, 1957-60. Pasupata-sutra, ed. Trivandrum Skt. Series 143, Trivandrum, 1941. : R.Pischel: Gramm. der Pkt.-Sprachen, Strassburg 1890. Eng. Tr.: S.Jha, Comparative Gramm. of the Pkt. Languages, MB 2nd ed. 1965. દશવૈકાલિક-નિર્યુક્તિ દીક્ષિત દીઘનિકાય ધમ્મપદ નાકામુરા-૧ નોકામુરા-૨ : મકા નિરુક્ત નિર્ણયસાગર - નિશીથ-ભાષ્ય પાશુપતસૂત્ર પિશેલ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૫ Jain Educationa Interational For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર ફ્રાઉવાલ્વર બુઈરેનન બોલે-૧ બોલે-૨ બ્લોતલિંગ્ડ-૧ બોતિલિંગ્ટ-૨ બ્રહ્મચર્ય” બ્રહ્મસૂત્ર ભગવતી ભટ્ટ-૧૯૭૮ : : : : : : : ભટ્ટ-૧૯૮૭ : ભટ્ટ-૧૯૮૭-૮૮ ભટ્ટ-૧૯૮૯ : : Pravacanasara of Kundakunda, ed. with notes, etc. A.N. Upadhye. Sivaraj Jaina Granthamala 5, Sholapur, 1964. Erich Frauwallner: Geschichte der Ind. phil. Vol.1, Salburg, 1953. The Maitrayaniya-Up. ed. with notes, etc. J.A.B.Buitenen. The Hague, 1962. W.B.Bollée: Studien zum Suyagada vol.l. Süd-asiaen-Inst.Uni. Heidelberg 24, 1977. W.B.Bollée: Studien zum suyagada Vol.2. Süd-asien-Inst. Uni.Heidelberg 31, 1988. Bhadaranyaka-Up. ed. O.Bohtlingk. St. Petesburg, 1889. Chandogya-Up. ed. O. Bohtlingk, Leipzig, 1889. આચાર-બંભચેર, = આચાર I. Brahmasutra with Sankara's comm. ed. A.K.Sastri. Bombay, 1938. Bhagavati with Abhayadeva's comm. Agamodaya Samiti 12-14 Bombay, 1918-2i. B.Bhatt: The Canonical Niksepa...E.J.Brill, Leiden 1978. Ind.Ed. Bharatiya Vidya Prakashan, Delhi, 1991. B. Bhatt : Mahaparinna. The Lost Ch. in the Acara. 32nd AIOC, Proceedings BORI, Poona 1987, pp.353-357. B. Bhatt : Acara-Culas and -Niryukti: Studies 1. IT 1987-88, pp.95-116. B. Bhatt : The Concept of Self and Liberation in Early Jaina Agamas, in: Self and Consc. Indian Interpretation. Centre for Ind. and Inter-rel. Studies, Rome 1989, pp. 132-172 B. Bhatt: Acara-Culas and Niryukti:Studies 2 (Maha. Biog.) Jaina Studies in Honour of Deleu, Tokyo, 1993, pp.85-121. B.Bhatt: The Idea of Ahimsa...B.J.Res.Inst. Ahmedabad, 1995. Manusmrti, ed. V. S. Pansikar, Bombay, 1933. Mahabharata, critical ed. V.S.Sukthankar, Poona, 1933-40. Mahabhasya of Patanjali on Panini's Astadhyayî, ed. F. Kielhom. Reprint: Osnabrück 1970. Ind.Ed. K. V.Abhyankar, Poona, 1962-65. Mahavastu, ed. E.Senart, Tokyo 1977: Reprint Pt. D. Malvaniya: Beginnings of Jain Phil. in the Acara... Stud.zum Jainismus u.Buddhismus. ANTS 23, 1981, pp. 151-153. Mandukya-Up.: Karikā, ed. T.E.Wood. Honolulu, 1990. Mulacara of Vattakera with comm. ed. Manik. Dig. Jaina Granthamala 18,23. Bombay 1980. Merutantra, ed. Laxmi-Venkateshvara Press, Bombay, 1908 H.Jacobi: Acara and Kalpasutra, SBE 22, 1884. Reprint: MB 1964, Dover Publ. New York, ભટ્ટ-૧૯૯૩ ભટ્ટ-૧૯૯૫ મનુસ્મૃતિ મહાભારત મહાભાષ્ય : : : : : મહાવસ્તુ માલવણીઆ : માંડૂકય-ઉપકારિકા મૂલાચાર મેરુતંત્ર યાકોબી-૨૨ 1968 યાકોબી-૪૫ યાજીમાં : . થાક યુબેરસિદ્ધ યોગસૂત્ર : H.Jacobi: Sutrakrta and Uttaradhyayana, SBE 45, 1895. Reprint: MB 1964, Dover Publ. New York, 1968. M. Yajima: A Note on Ayaranga...1.2.6.3. Sambodhi 9,1-4, L.D.Inst., Ahmedabad 1980-81, pp.69-75. જુઓ ‘‘નિરુક્ત”. übersicht über die Avaśyaka Lit. by E. Leumann, ed. W. Schubring. ANIS 4, 1934. Yogasutra of Patanjali with Vyasa's comm. ed. B.D.Basu Sacred Books of the Hindus 4, Allahabad 1912. Reprint: AMS, New York, 1974. The Twelve Principal Up. Vols. 1-3, ed. E.Roer. ALB 1931-32. Ernst Leumann: Beziehugen der Jaina-Lit. zu anderen Lit.-Kreisen Indiens, Orientalisten Congress 6, Leiden, 1883. જુઓ “મૂલાચાર” M.Witzel: Tracing the Vedic Dialects. Publ.De L'Inst.Civil. Ind. 8.55, Paris 1989, pp.97-265. Visnudharinottara-Purana, ed. Bombay, 1969. રોએર લોયમાન વિક્લ વિષ્ણુધર્મોત્તરપુરાણ : : ૪૬ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વેન્કલેર-૧૯૮૬ વેલેર-૧૯૮૭ વેલરી વ્યાસ(ભાગ). શતપથબ્રાહ્મણ શસ્ત્રપરિજ્ઞા શારપેન્ટીઅર શાસ્ત્રી-૧ શાસ્ત્રી-૨ શાંક-ભાગ્ય શાખાન-ગૃહ્યસૂત્ર શીલાંક : A.Wezler: Cattle, Field and Barley. ALB 50, 1968, pp.431-477. A.Wezler: on the Term antah-samjñā. ABORT 1987, pp.111-131. : F.Weller: Versuch einer Kritik der Kathopanișad. Berlin, 1953. : જુઓ “યોગસૂત્ર”. Satapatha-Brahmana, ed. W.Caland, Delhi 1983 (Kāņva), 1989 (Madhyandini). : આચાર I.. : જુઓ ““ઉત્તરાધ્યયન'. : Pt. A. Mahadev Sastri, ed. The Yoga Ups. ALB, 1920. ; Pt. A. Mahadev Sastri, ed. The Samanya Ups. ALB, 1921. : જુઓ “બ્રહ્મસૂત્ર'. : Sankhayana-Grhyasutra, ed. S.R.Sehgal, Delhi, 1960. Acara, Sutraksta, Acara-Niryukti, Sutrakrta-Niryukti together with Skt.-prose comm. by Silanka, ed. muni Jambuvijayaji, MB, 1978. W.Schubring: Lehre d.Jainas ..Eng. Tr.: The Doctrines of the Jainas...by W.Beurlen. MB, 1962. Acaranga I, criti. ed. by W. Schubring. Abhand. Kunde. Morgen. 12.4, Leipzig 1910. Reprint:Nandeln, 1966. : W. Schubring: Worte Mahaviras. Quelle der Religi-gesch. 14.7.ix, Göttingen 1926. : L. Schmithausen: The Problems of Sentience of Plants in Earliest Busshism. Stud. Phil. Buddh. Monog. Series 6, Tokyo, 1991. : F. O. Schrader: über den Stand der Ind. Phil. zur Zeit Mahaviras and Buddhas. Strassburg, શુઝીંગ શૂછીંગ-આચાર બ્રીંગન્યો.મ. શ્મિત હાઉસન શ્રાડર 1902. શ્રાડર-ઉપ સમયસાર, સમવાય સંયુત્તનિકાય સામવેદ સુત્તનિપાત સુશ્રુતસંહિતા સૂત્રકૃતાંગ સૂત્રકૃતાંગ-ચૂર્ણિ સૂત્રકૃતાંગ-નિર્યુક્તિ સેલોમન હરિભદ્ર હાઈમાન : F. O. Schrader, ed. Minor Ups. ALB 1012. i Samayasara of Kundakunda, ed. Chakravarti A., Bharatiya Jñanapītha, Delhi, 1971. Samavaya with Abhayadeva's comm., Ahmedabad, 1938. : Samyutta-nikaya, ed. Pali Text Society, London, 1960. : Samaveda, ed. Th. Benfey, Leipzig 1848. Reprint, 1969. Sutta-nipata, ed. The Sacred Books of the Buddhists 15, London, 1947. Susruta-samhita, ed. Kaviraj Ambikadutta, Varanasi, 1959. : જુઓ ‘‘શીલાંક”. : Sutrakrta-Curni, ed. RKSS, 1941. : જુઓ “શીલાંક”. : R Salomon: A Linguistic Analysis of the Mundaka-Up., Wiener Zeitschrift 25, Vienna, 1981, pp.91-105. જુઓ ‘આવશ્યક-નિર્યુક્તિ', Betty Heimann: Varuņa-Rta-Karma. Betrag. zur Lit.-wiss. and Geist.-gesch. Indi., Bonn, 1926, pp.201-214. : R. Hauschild: ed. Die Svetasvatara-Up. with notes, etc. Abhand. F. d. Kunde. Morgen. 173. Kraus Reprint, Nandeln, 1966. : E. Hanefeld: Philosophische Haupttexte der ält.-Up. Wiesbaden, 1976. Mundaka-Up., ed. J.Hertel with notes, etc., Leipzig, 1924. : J. C. Heesterman: Non-violence and Sacrifice. IT 12, 1984, pp. 119-127. : J. C. Heesterman: The Return of the Veda-Scholar (Samavartana). E B. J. Kuiper Fel. Vol., The Hague, 1968, pp. 436-447. P. Horsch: Buddhismus and Upanisaden. F. B. J. Kuiper Fel. Vol. The Hague 1968, pp. 462 471. • R E. Hume: The Thirteen Principal Ups., Oxford Uni. Press, Oxford, 1962. હાઉશિષ્ટ હાનેફેલ્ડ હેર્ટલ હસ્ટરમાન હસ્ટરમાન-(સમાવર્તન) હોર્શ હ્યુમ લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૭. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩) ઉપનિષદો = સંકેત-સૂચિ. ઈશ= આગ ઐતરેય= કઠ કેન= કૌપીકિ= કૌષીતક-બ્રાહ્મણ રિકા ગર્ભ= છાંદોગ્ય જાબાલ= જૈમિનીય ઉપ-પ્રાણ તેજોબિંદુ= તૈત્તિરીય= નારદપરિવ્રાજક= ૪૮ ] Jain Educationa International જુઓ. ‘‘થીમે-૨’. જુઓ ‘‘શ્રાડર-ઉપ’’. જુઓ ‘‘રોએર’. જુઓ ‘‘બેલર’’. જુઓ વીએ. જુઓ ‘‘ધીમે-૧’’. જુઓ '‘કોવેલ’. જુઓ ‘“નિર્ણયસાગર". જુનો ‘શાસ્ત્રી ૨’. જુઓ ‘બ્યોતલિંગ્યું-૨'. જુઓ ‘‘શ્રાડર-ઉપ’”, જુઓ ‘‘ઓર્ટેલ’’. જુઓ ‘‘શાસ્ત્રી-૧’’. જુઓ ‘‘રોએર’. જુઓ ‘‘શ્રાડર-ઉપ”, પરમહંસ પરમહંસપરિવ્રાજક= પ્રશ્ન= બૃહદાસ્યક= ભિક્ષુક= મહા= મૈત્રાયણ યોગશિખા= વરાહ= શાટયાયનીય= શ્વેતાશ્વતર= સર્વસાર સંન્યાસ= જુઓ ‘“ઘાડર-ઉપ”, જુઓ ‘“શ્રાડર–ઉપ’”. For Personal and Private Use Only જુઓ “રોએર”. જુઓ ‘“પોતર્લિગ્ન-૧" જુઓ ''શ્રાડર-ઉપ". જુઓ ‘નિબંધસાગર". જુઓ ‘‘હોર્ટેલ’. જુઓ ‘‘બુઈટેનન’’, જુઓ ‘‘નિર્ણયસાગર". જુઓ ‘‘નિર્ણયસાગર’”. જુઓ ‘બ્રાડર-ઉપ જુઓ ‘હાર્ડશિષ્ટ જુઓ.''શાસ્ત્રી ૨". જુઓ "0", [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ Addenda* ઉમેરો તે (પ.૭ પછી - સરખાવો : મનુસ્મૃતિ, ૬.૫૭). ... સરખાવી શકાય પછી - (વળી સરખાવો : બૌદ્ધ પારિભાષિક “ધર્મ” શબ્દ : આચાર I ૧.૫.૪૫). ... નોંધ પૃ. ૯૭ પછી - તથા મોર્ટન - સ્મિથ, પાનું ૧૬૦, નોંધ ૮). તે જ અર્થ-પછી-માં આર્ય શબ્દ... .. પર્યાયવાચી પછી - કે સમાન પણ ભિન્ન વર્ગ તરીકે. (જુઓ ઉપર) પછી - બ્રાહ્મણ અને શ્રમણમાં લાક્ષણિક સમાનતા છે, જેમ કે બ્રાહ્મણ = વિમમાં વિમ્ ધાતુ ઉપથી તે કલ્પી શકાય છે એવું કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો માને છે. ... ઋગ્વદ પછી - સૂક્તોના આપે છે પછી - (જુઓ ઐતરેય બ્રાહ્મણ ૫.૨ @ 1 વીfણ પ્રવો.). ૬.૮ નવ દિવ ૬.૧૮ વળે, વા નંબમાદુ મેટું. .પા. ટી. ૩ર માં છેલ્લે - વળી જુઓ યાકોબી-૪૫ (પાનું ૪૧૮) અને શ્રાડર (પાનું ૪૧ તથા નોંધ ૧). (પા. ટી. ૩૬) સૂલભદ્ર-વાંચો સ્થૂલભદ્ર મેરુતંત્ર' પછી ઉમેરો - Hiért Re: R. Morton Smith: The Early Heresies in the Developinent of Indian Religion, I. T. 2, 1994, pp. 149-198 * અહીં દર્શાવેલ ઉમેરા પુસ્તક છપાયા પછી લેખક તરફથી મળ્યા હોવાથી અલગ રજૂ કર્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only